Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] વિકાનવાંકું ચાલનારા
| (દુર્જન અને સાપ) ના વિશ્વનાં બે જીભ વાળા (દુર્જન અને સર્પ) ના
સંવંયંસેબત અનુસંધતા=અનુસરનારાએ,
કરનારાએ
જેમ ચંદન ઝાડ ગતિમાં વક બે જીભ સર્પના, સંગે બગાડે જન્મ નિજ તિમ જીવ હે! દુર્જન તણા; સંગે કર્યો તેં જન્મ નિષ્ફલ તે વાંકા ચાલતા, બોલી ફરે તિણ સર્પ જેવા દુર્જનો કવિ બોલતા. રર૮
અક્ષરાર્થ–જેમ સર્પોને સંબંધ (સંગ, સેબત) કરનાર સુખડના ઝાડે પોતાને જન્મ ફેગટ ગુમાવ્ય, તેમ હે ભવ્ય જીવ! વાંકા ચાલનારા અને બે જીભવાળા દુર્જ નેની સોબત કરી હું પણ ત્યારે જન્મ ફેગટ ગુમાવ્યો. (એમ કેઈ કુસંગી જીવને ઉદ્દેશીને કવિને આ ઉપદેશ છે.) ૫૮
સ્પષ્ટાર્થ–આ લેકમાં કવિએ દુર્જન પુરૂષને સપની ઉપમા આપી છે, કારણ કે સર્પ જેમ “ના ” = વક ગતિએ (વાંકે વળીને) ચાલે છે તેમ દુર્જન પણ વાંકી ગતિ વાળે છે એટલે વાંકુ બોલનાર ને વાંકુ ચાલનાર હિય છે એટલે જૂઠા બેલે અને દુરાચારી હોય છે. તેમજ સર્પ જેમ “બ્રિટ્ટ બે જીભવાળ હોય છે તેમ દુર્જન પણ બે જીભવાળો હોય છે એટલે ઘડીમાં કંઈ બોલે ને ઘડીમાં તેથી કંઈ જૂ ૬ બેલે અથવા બોલીને ફરી જનાર વિશ્વાસઘાતી હોય છે, તેથી કવિ કઈ ભવ્ય જીવને ઉપદેશ