Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૦૭
નહિ એટલે કદાચ તિથિએ ખાવાનુ આવે અને વગર તિથિએ ઉપવાસાદિ આવે, તે પણ ચાલુ ક્રમ તરફ લક્ષ્ય રાખીને
તપ કરવા.
6
તિથિની મુખ્યતાવાળા તપમાં સૂર્યોદય વેળાની તિથિ લેવી. તિથિના થય હાય તા વ્હેલાની તિથિ લેવી અને તિથિની વૃદ્ધિ હાય તા એમાં ખીજી તિથિ લેવી. ૧ જે દિવસે તપ શરૂ કરવાની ઈચ્છા હાય, તે દિવસે નિર્વિઘ્નપણે તપ પૂરા થાય' આ મુદ્દાથી સવારે અષ્ટપ્રકારી પૂજા કરવી. સુપાત્રદાન, સંઘપૂજા વિગેરે મંગલ કાર્યો જરૂર કરવા જોઇએ. ૨ અમુક અમુક મેટા સૂત્રના ચેાગાદ્વહનની ક્રિયામાં તથા માટા ઉપધાનમાં પ્રવેશ કરતાં અને વીસસ્થાનક વિગેરે તપની શરૂઆતમાં વિસ્તાર (મેટી) નદીની સ્થાપના કરવી. બીજા કેટલાએક તપની શરૂઆતમાં લધુ નદીથી ક્રિયા કરાય છે. ૩ પ્રતિષ્ઠામાં તથા દીક્ષામાં જે કાળ તજ્યા છે, તે કાળ છમાસી તપમાં, વી તપમાં, તથા એક માસ કરતાં વધારે વખતના તપની શરૂઆતમાં પણ તજવા. ૪ શુભ મુહૂર્તે તપની શરૂઆત થઈ ગયા પછી પખવાડીયુ, મહિના, દિવસ કે વરસ અશુભ આવે, તે પણ વાંધા નથી. ૫ વ્હેલા વિહારમાં, તપની નદીમાં, આલેાયણમાં મૃદુ નક્ષત્રા (મૃગશીર, ચિત્રા, અનુરાધા, રેવતી) ધ્રુવ નક્ષત્રા ( રાહિણી, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગુની ) ચર નક્ષત્રા (પુનર્વસુ, સ્વાતિ, શ્રવણુ, ધનિષ્ઠા, શતભિષા) ક્ષિપ્ર નક્ષત્રા (અશ્વિની, પુષ્ય, હસ્ત, અભિજિત) શુભ (લેવા સારા) છે, તથા મંગળ અને શનિ સિવાયના વાર લેવા. ૬ જે વર્ષમાં