Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૩૯ પદના આરાધનમાં દ્રો બોલી પ્રદક્ષિણ દઈને ૧૮ ખમાસમણ દેવાં. તથા ૧૮ લેગસને કાઉસગ્ગ કર. ૧૮ સાથીયા કરવા કારણ કે બ્રહ્મચર્યને ૧૮ ભેદ છે. તથા "3ઝ નમો વંમ શ્વયધારી” એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદની આરાધના કરીને ચંદ્રવર્મા રાજા તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલાં કહ્યા પ્રમાણે કરે.
૧૩ તેરમા ક્રિયા પદની આરાધના કરવાનો વિધિ-આ પદની આરાધના કરતાં હો બેલી પ્રદક્ષિણા દઈને ૨૫ ખમાસમણાં આપવાં. તથા ૨૫ ઑગસ્સનો કાઉસગ્ગ કરે. સાથીયા ૨૫ કરવા. “૩ નો રિવાજ’ એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદની આરાધના કરીને હરિવહન રાજા તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલાં જણાવ્યું છે.
૧૪ ચિદમાં તપપદની આરાધના કરવાને વિધિ-તપના ૧૨ ભેદ હોવાથી આ પદની આરાધના કરતાં હો બોલી પ્રદક્ષિણ દઈને ૧૨ ખમાસમણ દેવાં. તથા ૧૨ લેગસને કાઉસ્સગ્ન કરે. સાથીયા ૧૨ કરવા. તથા “૩૪ ના તવરૂ’ એ પદની ૨૦ નવકારવાળી ગણવી. આ પદનું ધ્યાન સફેદ વર્ણ કરવું. આ પદનું આરાધન કરીને કનકકે રાજા તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલાં જણાવ્યું છે.
૧૫ પંદરમા યમ (ગીતમ) પદની આરાધના કરવાનો વિધિ–આ પદની આરાધના કરતાં હો બોલીને પ્રદક્ષિણા દઈને ૧૧ ખમાસમણું દેવાં. તથા ૧૧ લેગસને કાઉસ્સગકર. સાથીયા ૧૧કરવા તથા “ઝ ન થમી