Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૪૯
ણુના પ્રાણ જાય છે, તે વાતને લક્ષ્યમાં રાખીને જ તે મુનિ માન ધારણ કરે છે. વિશેષ મીના ઉપદેશ પ્રાસાદમાં જણાવી છે. આનુ રહસ્ય એ છે કે જે વચન બાલવાથી કાઇના જાન જતા હાય, તેા તે વચન સાચું હોય છતાં ખે!લાય જ નહિ. શ્રી શાંતિનાથ પ્રભુના સમયમાં થયેલા હરિશ્ચંદ્ર રાજાએ કૈવલ સત્યની જ ખાતર કેવા કેવા વિકટ દુ:ખેા ભાગવ્યા છે? આવા દુઃખના પ્રસંગે પણ સત્યને જાળવનારા તે રાજાની વિશેષ મીના તેના ચરિત્રમાંથી જાગુવી. આ વાતને લક્ષ્યમાં રાખીને ભન્ય જીવાએ સાચુ ખેલવાની ટેવ પાડવી જોઇએ. અને સત્ય વચન ખેલવા સિવાયના ખીજા પણુ સદ્ગુણ્ણાની સેવના કરીને સિદ્ધ સ્વરૂપને મેળવવું. એ જ ખરૂ કન્ય છે. ૧૦૧
અવતરણ—હુવે કવિ આ છેલ્લા શ્લેાકમાં પેાતાના પરિચય (આળખાણુ) આપીને આ ગ્રંથને પૂરા કરે છે-
ક્
હ
૧
ર
सिक्तः श्रीजिनवल्लभस्य सुगुरोः शान्तोपदेशामृतैः ।
૬
રે
७ ૧
श्रीमन्नागपुरे चकार सदनं श्रीनेमिनाथस्य यः ॥
૧૧
૧૨ ૧૩ ૧૦ ૧૪ ૧૫
श्रेष्ठिश्रीधनदेव इत्यभिधया ख्यातश्च तस्यांगजः ।
૧૮
૧૯
૧૧
૧૭
पद्मानंदशतं व्यधत्त सुधियामानंदसंपत्तये ॥ १०२ ॥
વિત્ત સિંચાયેલા શ્રીઝિનવષ્ટમસ્ય=શ્રી જિન
વલ્લભ નામના
સુનુì:=ઉત્તમ ગુરૂ મહારાજના શાન્ત=શાન્તિવાળા ૩પ-ઉપદેશ રૂપી