Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૨૪
શ્રી વિજયપદ્મસૂરિકૃત
માટે કરેલા મેૉટા મોટા પાપારભાના ત્યાગના પણ ઉપદેશ કરે છે કે ઘણા જીવા ધન ઉપાર્જન કરવા મેાટા મેટા પાપારંભ કરે છે. પરન્તુ એ મશ્કરીએ કરનારા જના, ખીજાને છેતરનારા જના, સ્ત્રીને મનેાહર માનનારા કામી જા અને ધન માટે પાપારભ ઉદ્યમ કરનાર જના તે તે માખતમાં આનંદ પામે છે. પરન્તુ પરિણામે મહા ભયંકર રૌરવ નરકનાં દુઃખ પ્રાપ્ત થશે તે તરફ નજર રાખતા નથી. એ મેટા ખેદની વાત છે. આ ઉપદેશનેા સાર એ છે કે કાઇની મશ્કરી કરવી નહિ" કોઇને માયા પ્રપંચથી સાવી વિશ્વાસઘાત કરવા નહિં, કામાતુર પણું રાખવું નહિં, અને મોટા પાપારભ કરવા નહિં જર
અવતરણ--જે પુરૂષષ કામ લેાભ અને મેાહના વશમાં પડે છે તે મનુષ્ય ભવ હારી જાય છે, એ સખધી કાઇ વેરાગી આત્મા પેાતાને માટે પશ્ચાત્તાપ કરે છે તે આ પ્રમાણે—
૧
ર ૩
*
कंदर्पप्रसरप्रशान्तिविधये, शीलं न संशीलितं ।
૫
૬ ૧૦ ૯
છ
लोभोन्मूलन हेतवे स्वविभवो, दत्तो न पात्रे मुदा ॥
૧૨
૧૩ ૧૪ ૧૫ ૧૧ ૧ ૬
व्यामोहोन्मथनाथ सद्गुरुगिरा, तत्त्वं न चांगीकृतं ।
૨૦
૨૧
૬૯ ૧૮
૧૭ ૨૨
૧૩
સુબ્બાપો ભ્રમવો મયા હતધિયા, ઢા હારતો હતઃ ॥૪॥