Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૭૮
[ શ્રી વિજયપદ્રસૂરિકૃતચર શાતવંજે કૌતુક જેવાનું | શૈક્ત મન) થતું હોય તે
જ્ઞા =ઈન્દ્રજાળ વડે કિશું =બીજું
રાહે મિત્ર ! કઈ વૈરાગી કહે નિજ મિત્રને હિત બુદ્ધિથી, હે મિત્ર? બીજા ઇંદ્રજાલે દેખવા લાયક નથી; એ બગાડે દેહ ધનને હું જ દેખાડું તને, હોય કેતુક જે તેને તે દેખ તેવી જાલને. ૧૬૬ એક પહેલાં હોય બાલક લઈ જુવાની દીપ, શીધ્ર જગમાં તે જણાએ અવસરે ઘરડો થ; મરણ પામી કયાં જાતે જ જાણમાં પણ નાવતે, ભવ્ય જીવ આ જોઈ સ્વને પણ પ્રમાદી ના
થતા. ૧૬૭ અક્ષરાર્થ–હે મિત્ર! હવે જે ઈન્દ્ર જાળ જેવાનું કૌતુક હોય તે આ જગતની ઈન્દ્રજાળ છે, કે જેમાં ન્હાને બાળક હોય તે શીધ્ર વન સંપદાને પામેલો દેખાય છે, એટલે યુવાન થાય છે. વળી એ જ યુવાન જલદી વૃદ્ધાવસ્થા પામીને સ્પષ્ટ રીતે ઘરડો દેખાય છે. વળી તે ઘરડે થઈને પણ કાળના વશથી પછી કયાં ચાલ્યા જાય તે બિલકુલ જણાતું નથી. આ ઈન્દ્રજાળ છોડીને બીજી ઈન્દ્રજાળમાં હે મિત્ર! શું જોવાનું છે? (અર્થાત્ બીજી માયાજાળમાં કંઈ જવાનું નથી) ૩૩.