Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ર૭
ગુજરાતી અનુવાદ
જીવના છ ભાવોનું નિરૂપણ સૂ. ૧૫ અનાદિ પરિણામિક ભાવ શું છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અદ્ધાસમય લોક અલેક ભવસિદ્ધિક એ બધાં અનાદિ પરિણામિક ભાવ છે.
છો ભાવ સાન્નિપાતિક પણ અનેક પ્રકાર છે એક જીવાત્મામાં એકી સાથે ઉત્પન્ન થનારો ભાવ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. આ સાન્નિપાતિક ભાવ પૂર્વોક્ત ઔદયિક પરામિક વગેરે ભાવોમાંથી યથાયોગ્ય બે ત્રણ વગેરેના સંગથી બને છે. જો કે એના ભેદ ઘણું છે પરંતુ અત્રે મુખ્યરૂપથી પંદર પ્રકારના દર્શાવવામાં આવે છે ઔદયિક ક્ષાપશમિક અને પરિણામિક એ ત્રણ ભાવ એકી સાથે એક જીવમાં ઉત્પન્ન થાય છે.
નારક, તિર્યંચેનિક, મનુષ્ય તથા દેવગતિના ભેદથી ચાર (૪) ભેદ થાય છે. એવી જ રીતે ઔદયિક. ઔપથમિક, લાયોપથમિક, પરિણામિક, ક્યારેક ત્રણપુંજ ન કરવાવાળા જીવના ઉપનામ સભ્યનો સભાવ હોવાથી, ગતિના ભેદથી ચાર (૪) ભેદ થઈ જાય છે-ઔદયિક, ક્ષાયિક, ક્ષપશમિક અને પરિણામિક તો વળી કયારેક ક્ષાયિકને સદ્ભાવ હોવાથી, શ્રેણિક વગેરેની જેમ ગતિભેદથી થાય છે. દયિક, ઔપથમિક, ક્ષાયિક ક્ષાપશમિક અને પરિણામિકને એક ભેદ મનુષ્ય ગતિમાં ઉપનામ શ્રેણીના સદ્ભાવમાં જ થાય છે. આ ભાવ દર્શન સકથી રહિત સંપૂર્ણ મેહનીય કમના ઉપશમથી, શેષ કર્મોના ક્ષેપિશમ વગેરે થવાથી થાય છે (૧)
એવી જ રીતે ઔદયિક, ક્ષાયિક અને પરિણામિકનો એક જ ભંગ થાય છે જેમકે કેવળમાં ઔદયિક મનુષ્યત્વ, ક્ષાયિક કેવળજ્ઞાન અને પરિણામિક ભાવ છત્વ મળી આવે છે. (૧)
એવી જ રીતે ક્ષાયિક અને પરિણામિકનું એક અંગ છે જેવી રીતે સિદ્ધમાં કેવળજ્ઞાન સમ્યક્ત્વ આદિ ક્ષાયિક તથા જીવત્વ પરિણામિક ભાવ હોય છે. એવી જ રીતે મતભેદ માટે પણ સમજવું. અત્રે આ વાત સમજવા જેવી છે–ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાપશમિક, એ ત્રણ ભાવ કર્મના નાશથી ઉત્પન્ન થાય છે જેવી રીતે રજકણોના સમૂહને નાશ થવાથી સૂર્યના કિરણોનો સમૂહ ઉત્પન્ન થાય છે. તે નાશ બે પ્રકારે થાય છે સ્વવીયની અપેક્ષાથી કર્મના એક ભાગનો ક્ષય અને સર્વક્ષય તથા પોતાના વડે ઉપાજિત કર્મને ઉદયથી આત્માથી નરકગતિ વગેરે ભાવ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે દારૂના નામ વગેરે વિકારો ઉત્પન્ન થાય છે, રેવે છે, ગાય છે, ક્રોધ કરે છે એવી જ રીતે ગતિ વગેરે કર્મોના ઉકથી જીવ ગતિ કષાય વગેરે વિકારેને પ્રાપ્ત થાય છે પરંતુ પરિણામિક ભાવ સ્વાભાવિક છે તે કઈ પણ નીમિત્તકરણથી ઉત્પન્ન થતું નથી ઉપા
“વોનો સુવિદો રાજાને સજા ઈત્યાદિ મૂલાથ–ઉપયોગ બે પ્રકારનો છે. સાકાર અને અનાકાર.
તત્ત્વાર્થ દિપીકા–પહેલાં કહેવામાં આવ્યું હતું કે જીવનું લક્ષણ ઉપગ છે. હવે ઉપગનું સ્વરૂપ તથા ભેદ દર્શાવવા કહે છે –ઉપગ બે પ્રકારના છે–સાકારો પગ અને નિરાકારો પગ. - જ્ઞાન અને દર્શનની પ્રવૃત્તિને અર્થાત્ પિતપોતાના વિષયની તરફ અભિમુખ થવું તેને “ગ” કહે છે ઉપ અર્થાત્ જીવનું સમીપવતી યે તે “ઉપગ” કહેવાય છે. ઉપગને નિત્ય સંબંધ પણ કહી શકાય.
તાત્પર્ય એ છે કે કોઈ પદાર્થને ઓળખવા માટે જીવન જે વ્યાપાર હોય છે તે ઉપયોગ કહેવાય છે. એમાં જે ઉપયોગ સાકાર હોય તે જ્ઞાનપગ અને જે ઉપગ નિરાકાર હોય તે
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧