Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ પુદ્ગલના
ભેદોનું નિરૂપણ સૂ. ૨૧
૧૩૧
જેના હાવાથી કાર્ય થાય છે અને જેના અભાવમાં નથી જ થતું એ પ્રકારની અટકળ કરવી અજુગતી કારણ કે કણેરની ઉત્પત્તિ લાલ કમળના ફળથી પેાતાની શાખાથી અને પેાતાના ખીજથી પણ જોઈ શકાય છે. દૃખ (ઘાસ વિષેશ)ની ઉત્પત્તિ ગાયના રૂવાડાથી અને ઘેટાંના રૂવાડાથી થાય છે અને છાણ આદિથી વીંછીની ઉત્પત્તિ જોઇ શકાય છે એનું સમાધાન થઈ જાય છે.
કારણના હાવા પર જ કા'ની ઉત્પત્તિ થાય છે કાર્યાંના જનક હાવાથી લાલ કમલ આદિ અને છાણુ એવી જ રીતે અહીં પણ પરમાણુઓના હોવા પર હાવા પર જ જ્ઞાન થાય છે. આ અભાવ છે.
આ નિયમ સત્ર લાગુ પડે છે. તે-તે આદિ પણ કારણ જ સિદ્ધ થાય છે. જ યણુકાદે થાય છે અને આત્માના
કારણનો અભાવમાં અગર વિકલતામાં કાર્યાંની–ઉત્પત્તિ થતી નથી, જેમ ઝેરમાં માર શક્તિ હાવા છતાં પણ જો તે શક્તિ મંત્ર દ્વારા પ્રતિબદ્ધ થઈ ગઈ હાય તા તેના દ્વારા મારણ કા' થતું નથી. કાં રૂપ નિમિત્તની અપેક્ષા રાખનાર કુંભાર દંડ આકાશ આદિ કારણેાનુ નિરૂપણ પણ પૂર્વાંકત પ્રકારથી જ કરી લેવું જોઇ એ.
આપણે પરમાણુની સૂક્ષ્મતા આગમથી જાણી લઈ દ્રષ્યાર્થિ કનયની અપેક્ષાથી નિત્યતા સમજવી જોઇએ. પરમાણુથી અધિક નાનું કોઈ દ્રવ્ય નથી એ કારણે જ તે પરમાણુ કહેવાય છે. એવા આ પરમાણુ તીખા ખાટો, મધુર કડવા તથા કસાયેલા રસામાંથી કોઈ એક રસથી ચુત હાય છે. સુરભિ અને દુભિ ગ ંધામાંથી એક ગંધવાળા હાય છે, સફેદ, કાળા, લીલે પીળા અને રાતા-આ પાંચ ર ંગામાંથી એક રંગવાળા હોય છે અને ચાર સ્પ યુગલે માંથી અવિરાધી એ સ્પર્શથી યુકત હાય છે.
બાદર પરિણામવાળા અનેક પ્રકારના પુદ્ગલ આદિ કાર્યાંથી જે આપણને પ્રત્યક્ષ દેખાય છે, પરમાણુનું અનુમાન કરવામાં આવે છે. આથી તે કાલિંગ કહેવાય છે સ્કન્ધપુર્દૂગલ સાવયવ માદર અને પ્રત્યક્ષ દ્રશ્ય હેાય છે. પરમાણુ અખધ હેાય છે. સ્કંધમાં આઠે સ્પશ મળી શકે છે અને તે પરમાણુએના પિન્ડ હાવાથી બુદ્ધ જ હાય છે.
સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધ ચાર સ્પર્શીવાળા હાય છે તથા પરમ સતિથી વ્યવસ્થિત હાય છે આ રીતે પ્રદેશમાત્ર ભાવી સ્પ આદિ પર્યંચાના ઉત્પત્તિસામર્થ્યથી પરમાગમમાં જે કાયરૂપ લિંગ દ્વારા મેળવાય છે–સરૂપમાં પ્રતિપાદન કરવામાં આવે છે તે અણુ કહેવાય છે પરમ અણુને પરમાણુ કહે છે અત્યન્ત સૂક્ષ્મ હેાવાને લીધે તે જાતે જ પેાતાનેા આદિ મધ્ય અને અન્ત છે. કહેવાનું એ છે કે એક અપ્રદેશી હોવાના કારણે તેમાં આદિ મધ્ય અને અન્તના વિભાગ હાતા નથી વળી કહ્યું પણ છે—
જે દ્રવ્ય આદિ મધ્ય અને અન્તના વિભાગથી રહિત હોય જે ઈન્દ્રિયા દ્વારા ગ્રાહ્ય નથી તથા જે નિવિભાગ છે તેને પરમાણુ સમજવા જોઇએ”
જે પુગલ સ્થૂળ હેાવાને લીધે ગ્રહણ કરી શકાય, રાખી શકાય અન્યાન્ય વ્યવહારામાં આવી શકે તે સ્કન્ધ કહેવાય છે, જો કે હ્રયણુક આદિ કઈ-કઈ સૂક્ષ્મ સ્કન્ધ ગ્રહણુ નિક્ષેપ આદિ વ્યવહારાને ચાગ્ય હેાતા નથી તથાપિ રૂઢિ અનુસાર તે પણુ સ્કન્ધ કહેવાય છે પુદ્ગલાના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧