Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
ઉચ્ચગોત્રકમ માંધવાના કારણો સૂ. ૯
૨૧
ચારિત્રના સમૂહ. શ્રમણુ, શ્રમણી શ્રાવક અને શ્રાવિકામાં આ સમ્યક્દન વગેરે મળી આવે છે આથી એમના સમૂહ પણ સંઘ કહેવાય છે. એમને શાતા પમાડવી અર્થાત્ કોઇ પ્રકારના ઉપપદ્રવ થવા ન દેવા, શાન્તિ પ્રદાન કરવી સંઘસમાધિ છે.
(૧૮) અપૂર્વ જ્ઞાનગ્રહણુ—હમેશ નવું નવું જ્ઞાન સંપાદન કરવુ’
(૧૯) શ્રુતભક્તિ જીનેન્દ્ર ભગવત દ્વારા ભાખેલા આગમામાં પરમ સદ્ભાવ હાવા. સુરેન્દ્રો, અસુરેન્દ્રો તથા નરેન્દ્રો વગેરેને પ્રભાવિત કરનાર, મહામહિમાશાળી અને અચિન્તનીય સામથી સમ્પન્ન, સન્માના ઉપદેશ કરવાના કારણે, પરાપકાર કરવામાં તત્પર, પરમ ચૈાગ્ય આચાર્યŕની ઉત્કૃષ્ટ માનસિક શુદ્ધિપૂર્વક ઉપાસના કરવી એ શ્રુતભકિત છે. ભિકતના આશય છે —તેમાં રહેલાં ગુણાનું કીત્તન કરવું વૈદન કરવું, ઉપાસના કરવી. આ શ્રુતભક્તિ પણ તીથ કર નામકમાં ખાંધવાનું કારણ છે.
(૨૦) પ્રવચનપ્રભાવના—ઘણાબધાં–ભવ્ય જીવાને દીક્ષા આપવી—સંસાર રૂપી કુવામાં પડતા પ્રાણીઓને તારનારા તેમજ તેમને આશ્વાસન આપનારા, જિનશાસનના મહિમાં વધારનારા, સમસ્ત સંસારને જિનશાસનના રસીયા બનાવનારા, મિથ્યાત્ત્વરૂપી અંધકારનું અપહરણ કરવુ તથા ચરણ અને કરણને શરણુ કરવા અર્થાત્ એમનું નિર્દોષ પાલન કરવું', આ બધાં પ્રવચનપ્રભાવનાના અન્તત છે.
તીર્થંકરત્વની પ્રાપ્તિના આ વીસ કારણેા છે અર્થાત્ આ સઘળાના અથવા એ પૈકી કોઈ એક એ અથવા અધિકનુ' ઉત્કૃષ્ટ રૂપથી સેવન કરવાથી જીવ તીર્થંકરનામકમ બાંધે છે ૫૮૫ 'आणि परत्पसंसाइहिं उच्चगोए'
સૂત્રા
આત્મનિંદા અને પરપ્રાશ સા આદિ–કારણેાથી ઉચ્ચગેાત્ર કમ બંધાય છે ૫૯૫ તત્ત્વાર્થ દીપિકા—પૂર્વાંસૂત્રમાં દર્શન વિશુદ્ધિ આદિ આત્માની પરિણતિવિશેષાને તીર્થંકર નામ કર્મી બાંધવાના કારણુ ગણ્યા છે હવે ઉચ્ચગેાત્ર કમ બાંધવાના કારણેાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ—
પેાતાની નિન્દા અને ખીજાની પ્રશંસા કરવાથી ઉચ્ચગેાત્ર કર્મ બધાય છે.
પેાતાની નિન્દા કરવી આત્મનિન્દા છે અને ખીજાની પ્રશંસા કરવી પરપ્રશસા છે. આદિ શબ્દથી ખીજાનાસગુણ્ણાને પ્રકાશિત કરવા અને દાષાનુ' આવરણ કરવું તથા પેાતાના સદ્ગુણા ઢાંકવા અને દ્વેષ! પ્રકટ કરવા, નમ્રતા ધારણ કરવી, નિરભિમાન થવું, આ છ કારણેાથી ઉચ્ચગેાત્ર કમ બંધાય છે ! હું !!
તત્ત્વાર્થનિયુકિતપૂર્વ સૂત્રમાં દર્શનવિશુદ્ધિ આદિ વીસ આત્મપરિણામોને તીર્થંકર નામ કર્મ બાંધવાના કારણ કહ્યાં હવે ઉચ્ચગેાત્રકમ બાંધવાના કારણેાની પ્રરૂપણા કરીએ છીએ,
આત્મનિન્દા અને પરપ્રશંસા આક્રિ—કારણેાથી ઉચ્ચગેાત્ર કમ' અંધાય છે.
જાતિ, કુળ, રૂપ, બળ, શ્રુત, આજ્ઞા, ઐશ્વર્ય વગેરેનું અભિમાન ન કરતા થકા પેાતાના ઢાષાની નિન્દા કરવી આત્મનિન્દા છે અને ખીજાના સદ્ગુણેાની પ્રશ'સા કરવી પરપ્રશંસા છે સૂત્રમાં ગ્રહણ કરેલ આદિ શબ્દથી એવુ સમજવુ જોઈ એ—પોતાના સદ્ગુણાને ઢાંકવા અને દોષાને જાહેર કરવા નમ્રતા ધારણ કરવી અને નિરભિમાન થવું; આ છ કારણેાથી ઉચ્ચગેાત્ર કમ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧