Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૬૪
તત્વાથસૂત્રના
છે. તે દૂધ તથા પ્રાણીની જેમ મથવા માટી અને ધડાની જેમ એકાકાર થઈ જાય છે. તદ્ રૂપમાં પિરણત થાય છે.
પ્રજ્ઞાપના સૂત્રના ૧૩માં પરિણામ પદના ૧૮૧માં સૂત્રમાં કહ્યુ છે—પરિણામ એ પ્રકારના કહ્યાં છે. તે આ મુજબ છે~~
જીવ પરિણામ અને અજીવ પરિણામ ।।૩૧।
શ્રી જૈન શાસ્ત્રાચાર્ય જૈન ધર્મદિવાકર પૂજ્યશ્રી ચાસીલાલજી મહારાજ વિચિત તત્ત્વાર્થસૂત્રની દીપિકા તથા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
નિયુક્તિ નામની વ્યાખ્યાના ગુજરાતી ભાષાંતરના બીજો અધ્યાય
સમાસ ારા