Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ ધર્માદિ દ્રવ્યનું લક્ષણ સૂ. ૧૫
૧૧૧
આ રીતે આકાશ જો કે અમૂત્ત છે તે પણ જીવાદિને અવગાહ દેવા રૂપ ઉપકારથી તેનુ અનુમાન કરી શકાય છે ! જેમ કે આત્મા અથવા ધર્માંના વિષયમાં અનુમાન કરવામાં આવે છે. એવી જ રીતે પુરુષના હાથ લાકડી તથા વાજીંત્રના આઘાતથી ઉત્પન્ન થનારા શબ્દ પણ ભેરીના શબ્દ કહેવાય છે. પૃથ્વી પાણી વગેરે કારણા હેાવા છતાં પણ યવ વિશિષ્ટ કારણુ હાવાથી જેવી રીતે-યવાંકુર, યવાંકુર કહેવાય છે તેવી જ રીતે અવગાહનમાં જો કે જીવ અને પુદ્ગલ વગેરે ત્રણ કારણેા છે તે પણ અસાધારણ કારણ હાવાથી આકાશનુ જ તે લક્ષણ કહેવાય છે.
આમ હેાવા છતાં પણ પરમાણુ અવગાહના છે, અથવા જીવ અવગાહના છે, એ પ્રકારને સમાનાધિકરણ વ્યવહાર છિંગાચર થાય છે આથી અવગાહક જીવ પુદ્ગલ આદિ દ્રવ્ય સંબન્ધી જ અવગાહ થવા જોઇએ આકાશ સબન્ધી નહી, દા. ત. “ દેવવ્રુત્ત બેસે છે” આ વાકયમાં બેસવું દેવદત્તનુ જ માનવામાં આવે છે એ કથન બરાબર નથી. જેમ બાહ્ને રેવત્તોઽસ્મન્ આ પ્રકારના વિગ્રહ કરવાથી આસન ભૂમિ વગેરે કહેવાય છે તેવી જ રીતે “ વાત્તેસ્મિન્ ’ એવા વિગ્રહ કરીએ તે અવગાહ ના વ્યવહાર સાકાશમાં જ ઉપર્યુક્ત થાય છે.
શકા—જો અવગાહનાને આકાશનુ લક્ષણ માનીએ તે અલેાકાકાશમાં આ લક્ષણ ઘટિત નહાવાથી અવ્યાપ્તિ નામક દ્વેષ આવે છે. અલાકમાં જીવ વગેરેની અવગાહનાની શકયતા નથી. સમાધાન-અવગાહના લક્ષણ લેાકાકાશનુ જ છે આથી તે જો અલાકાકાશમાં ન દેખાય પણ અવ્યાપ્તિ દેષ નથી.
તા
,,
પાલાર રૂપ આકાશ સત્ર એક જ છે, માત્ર ધર્મ આદિ દ્રબ્યાના સદ્ભાવ અને અસદ્ભાવના કારણે જ લેાકાકાશ અને અલેાકાકાશના ભેદ-વ્યવહાર થાય છે. અહી સામાન્ય રૂપથી ‘આકાશ ” પદને પ્રયાગ કરવા છતાં પણ લેાકાકાશનું જ ગ્રહણુ સમજવુ જોઈ એ. કારણ કે લેાકાકાશમાં જ અવગાહ લક્ષણ ઘટિત થાય છે. ધર્મ અને અધમ દ્રવ્યના પ્રદેશ લેાકાકાશના પ્રદેશેાની સાથે જ મળેલા રહે છે અને તેએ અલેાકપર્યન્ત સમ્પૂર્ણ લેાકાકાશમાં ભરેલાં છે. આથી લેાકાકાશ પેતાની અંદર અવકાશ દઈને ધર્મ-અધમ ના ઉપકાર કરે છે. પુદ્ગલ અને જીવ સ્વલ્પતર અસખ્યાતમાં ભાગમાં વ્યાપ્ત હેાવાથી તેમજ ક્રિયાવાન હાવાથી સચેાગ અને વિભાગ દ્વારા તેમના ઉપકાર કરે છે.
આ રીતે એક સ્થળે અવગાહના કરેલાં માણુસ, માટી, લાખડના ટુકડા વગેરે બીજી જગ્યાએ પણ મળી આવે છે. સત્ર અંદર અવકાશ દેવાના કારણે એક અવગાહ પણ અવગાહ્યરૂપ ઉપાધિના ભેદથી અનેક જેવા ભાસે છે આથી જીવ પુદ્ગલ આદિના અંદર પ્રવેશ થવાથી તથા સચાગ-વિભાગ દ્વારા તે ઉપકાર કરે છે.
શંકા—જીવા અને પુદ્ગલાના તિરૂપ ધર્મના ઉપકાર તથા સ્થિતિરૂપ અધમ ના ઉપકાર આકાશના જ સ્વીકાર કરવા જોઈએ કારણ કે આકાશ સર્વવ્યાપી છે.
સમાધાન—આકાશના ઉપકાર અવગાહ છે. આથી ગતિ અને સ્થિતિને આકાશના ઉપકાર માનવાની કલ્પના કરી શકાતી નથી. ધર્મ આદિ સમસ્ત દ્રબ્યાને અવગાડુ આપવું તે આકાશનુ પ્રત્યેાજન છે. એક દ્રવ્યના અનેક પ્રયેાજન માનવામાં આવશે તે લેાક અને અલાકના વિભાગ થશે નહી.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧