Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ ધર્માધર્માદિના પ્રદેશપણાનુ નિરૂપણ સૂ. ૬.
લેાકાકાશના એક પ્રદેશ સૂક્ષ્મતમ અંશમાં ધર્માસ્તિકાયના જે સૂક્ષ્મતમ અંશ વ્યાપ્ત છે, તે જ ધર્માસ્તિકાયને એક પ્રદેશ કહેવાય છે. એવી જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશ સંબંધી પણ જાણી લેવુ' જોઈ એ.
૯૫
આકાશ અવકાશ આપવામાં કામ આવે છે, ધર્મ દ્રવ્ય ગતિમાં ઉપકારક થાય છે, અધમ દ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત થાય છે. આ રીતે ખધ પ્રદેશેા નું આ અવગાહન લક્ષણ સમજી લેવુ' જોઈ એ.
પ્રત્યેક જીવના અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ હાય છે આ સત્યને પ્રગટ કરવા માટે સૂત્રમાં એક” શબ્દના પ્રયોગ કરવામાં આવ્યા છે. માત્ર જીવ પદના જ પ્રયાણ કરવામાં આવ્યા હેાત તે જ્ઞાન-દર્શીન-ઉપયાગ સ્વભાવ વાળા જીવ સમૂહના અર્થાત્ ખધા જીવાનેા ભેગા મળીને અસ`ખ્યાત પ્રદેશ સમજી લેવામાં આવત, એક જીવના નહીં. આમ સાંકરતા થઈ જાત એક” પદ્મના પ્રયાગ કરવાથી એક-એક જીવના અસંખ્યાત પ્રદેશોના ખાધ થાય છે.
આ રીતે જીવના અસંખ્યાત પ્રદેશ તુલ્ય છે તથાપિ ચામડા વગેરેની જેમ તે સંકોચ અને વિસ્તાર સ્વભાવવાળા હેાવાના કારણે તે જ જીવપ્રદેશ કદાચિત્ સહુથી નાના કથવા વગેરેના શરીરમાં સમાઈ જાય છે અને કદાચિત્ વિસ્તાર પામીને, સંખ્યામાં તેટલા ને તેટલાં જ રહેવા છતાં પણ વિશાળ હાથીના શરીરને વ્યાપ્ત કરી લે છે.
એજ પ્રકારથી જીવેા અને અજીવેાના આધાર ક્ષેત્રરૂપ લેાકાકાશના પણ અસંખ્યાત જ પ્રદેશ હોય છે, ન તા સંખ્યાતા હોય કે ન તે અનન્ત પરંતુ સંપૂર્ણ લાક આલેક રૂપ આકાશના અનન્ત પ્રદેશ હાય છે, ન સંખ્યાતા કે ન અસંખ્યાત પ્રદેશ આ વાત આગલા સૂત્રમાં કહીશું.
અહી' એટલું સમજી લેવું જેઈ એ. જે સંખ્યાથી બહાર હેાય તે અસંખ્યેય કહેવાય છે. અસ‘ખ્યાતના ત્રણ ભેદ છે—(૧) જધન્ય (૨) ઉત્કૃષ્ટ અને (૩) અજઘન્યાત્કૃષ્ટ અથવા મધ્યમાં આ સૂત્રમાં જઘન્યાત્કૃષ્ટ અસંખ્યાત ગ્રહણ કરેલ છે.
જેટલા ક્ષેત્રને પરમાણુ ઘેરે છે, તેટલું ક્ષેત્ર આકાશના એક પ્રદેશ કહેવાય છે. ધમ, અધમ લેાકાકાશ અને એક જીવના અસખ્યાતા પ્રદેશ ખરાખર ખરાબર છે. સ્થાનાંગસૂત્રના ચેાથા સ્થાનનાં ત્રીજા ઉદ્દેશકના ૩૩૪માં સૂત્રમાં કહ્યું છે-પ્રદેશેાના પરિમાણની અપેક્ષાથી ચાર દ્રવ્ય સમાન છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લેાકાકાશ અને એક જીવ.
આમાંથી ધર્મ અને અધમ દ્રવ્ય ક્રિયારહિત છે અને સમ્પૂર્ણ લેાકાકાશને વ્યાસ કરીને સ્થિત છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશી હેાવા છતાં પણ સ`કાચ-વિસ્તાર સ્વભાવ હાવાના કારણે નામક દ્વારા નિષ્પન્ન નાના અગર મેટા શરીરમાં રહેતા થકા તેને જ અવગાહન કરીને રહે છે. કેવલી સમૂઘાતના સમયે ચાર સમયેામાં અર્થાત્ ચોથા સમયમાં સમ્પૂ લાકને વ્યાસ કરી લે છે અને પછી ચાર સમયેામાં ફેલાયેલા પ્રદેશને સકેચી લે છે. એવી રીતે-કેવલી સમૃઘાતમાં આઠ સમય લાગે છે. ૫ ૬ ।।
'अलोगागास जीवाणमणता'
મૂળ સૂત્રા—અલેાકાકાશ અને જીવાનાં અનન્ત પ્રદેશ હોય છે. ૫ ૭ |
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧