________________
- -
-
-
પ્રબોધ ચિતામણિ
[૩] બીજા વિષયનું ચિંતવન બંધ કરીને) નિર્મળ અને ઉંડા માન સરોવરમાં (પક્ષે—સનમાં) જો હંસ (પક્ષે આત્મા) ક્રીડા કરે તે પછી સરસ્વતી કયાં જશે ? અર્થાત એકમેક થઈને રહેશે. આ સરસ્વતી પોતાના તીરપર રહેલાને પણ જે વિશુદ્ધિ પ્રાપ્ત કરાવે છે તે વિશુદ્ધિને સે વખત સ્નાન કરવા વડે કરીને પણ દી કરાવી શકતી નથી. આ સરસ્વતી છે એવી બુદ્ધિથી તસે પાષાણને કે નદીને ન પૂજે, કારણકે સર્વ (ઇંદ્રિયના) પ્રવાહ રેકયે છતે તે સરસ્વતી દેગ બુદ્ધિ વડે જણી શક્રાય તેવી છે.
પિતાના ઘરના અણ અને પરની કથા કરવામાં તત્પર સર્વે વ્યાસે કથારૂપ નદીઓમાં સસ્યવત્ આચરણ કરે છે. •
જે આચાર્યો તાના અને ધ ર્યા વિના બીજાઓને ધ કરે છે તે છે કે બીજાઓને રસ્તે ચડાવે છે પણ પિતે ભ્રાંતિવાળા હોવાથી સંસારધાં ભમે છે. ઘણાં સિદ્ધાંત જોયાં (વાંચ્યાં કે ભૂપ્યાંછતાં જે સમભાવ પ્રાપ્ત ન થાય તે હાથી જેવી રીતે (પિતા સ્થળમાં) તીનો ભાર માત્ર ઉપાડે છે તે તેઓ સિદ્ધાંતના જ્ઞાનનો માત્ર બોજો પાડનારા છે (પણ તેનો ઉપગ લેનારા નથી.)
– આ દુનિયાના ધમાં પોતાની આત્મશકિવના અજાણ રહીને પુગ્ગળ સંબંધી કથા કરવામાં તત્પર રહે છે. વ્યાસજીએ જેમ અનેક પુસણો બનાવી પરની કથા કરવામાં તે શાસ્ત્રો પરિપૂર્ણ કર્યા છે તે શાસ્ત્રકારોએ ફેન પરની કથાઓમાંજ તૃપ્ત ન થતાં પિતાના ગુણોનું ધન કરવું જોઈએ અને તેનું વર્ણન કરવું જોઈએ.