________________
-
- -
- - -
-
[૨]
પ્રબંધ ચિંતામણિ સૂર્ય દિવસે પ્રકાશ કરે છે પણ આ આત્મતિ તે નિરંતર પ્રકાશિત છે, તે જવાનું થાઓ. જે અચિંત્ય શક્તિવાળું જ્ઞાનરૂપી તેજ આ દેહરૂપ નાના પ્રમાણમાં રહ્યાં છતાં લેતાલેકને પ્રકાશિત કરે છે તે આશ્ચર્ય પમાતું નથી ખાતાં છતાં પણ કેટલાક (કુરગડુક પ્રમુખ) જે તેજને પામ્યા અને બીજા તપસ્યા કરતાં છતાં પણ હું શુદ્ધ અધ્યવસાય વિનાના) પામી ન શક્યા, કેટલાક (મહાત્માએ) ક્ષણવારમાં તે તેજને પ્રાપ્ત થયા ત્યારે કેટલાક () કરડે વર્ષ સુધી (મહેનત કર્યા છતા) હતાદેશ્યાધ્યવસાય વિના) તે તેજને ન મેળવી શકયા; બાહ્યસંગમાં રહ્યા છતાં (અંતસ્થી નિલેપ રહેતા) કેટલાએક જે તેજને પામ્યા, અને કેટલાએક બાહ્યસંગના ત્યાગ કર્યા છતાં પણ જે તેજને પામી ન શકયા, એવું આળજીની બુદ્ધિમાં ન આવી શકે તેવું (પરમ તેજ) કેવળજ્ઞાન અમારું રક્ષણ કરે જે કેવળતિનો ઉદય થવાથી કામ ક્રોધાદિ પિતાની મેળે જાશ પામે છે, તેનું અવલંબન કરવાને કેદણ ઉદ્યમ ન કરે? જે તિને લાભ દશ પ્રકારના નાદે કર, છ પ્રકારના ચકોએ કરી, પ્રાધ્યામે કરી અને આસનોએ કરીને થતા નથી પણ સ્વાભાવિક (ડજ) સમાધિવડેજ થાય છે.
કર્મરૂપ મળને દૂર કરનારી જે સરસ્વતી ( વાણું ને કેઈથી પણ પરાભવ નહીં પામેલા જિનેશ્વરે પેદા કરેલી છે તેને હું નમસ્કાર કરું છું. બીજા દેશેનો ત્યાગ કરીને (પ1 અજ્ઞાની છે.