________________
૨૭૪
उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो । जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीहि ॥ ४० ॥
છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો; જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦.
અર્થ ઃજ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર બે પ્રકારનો ઉપયોગ જીવને સર્વ કાળ અનન્યપણે જાણો. आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमादिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ॥ ४१ ॥
મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવળ - પાંચ ભેદો જ્ઞાનના; કુમતિ, કુશ્રુત, વિભંગ - ત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧.
અર્થ : આભિનિબોધિક (-મતિ), શ્રુત, અવિધ, મનઃપર્યય અને કેવળ - એમ જ્ઞાનના પાંચ ભેદ છે; વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ - એ ત્રણ (અજ્ઞાનો) પણ (પાંચ) જ્ઞાનો સાથે જોડવામાં આવ્યા છે. ( એ પ્રમાણે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.)
दंसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं अणिधणमणंतविसयं केवलियं વિપળાં ॥ ૪૨॥
દર્શન તણા ચક્ષુ - અચક્ષુરૂપ, અવિધરૂપ ને
નિઃસીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪૨.
અર્થ : દર્શન પણ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અનંત જેનો વિષય છે એવું અવિનાશી કેવળદર્શન - એમ ચાર ભેદવાળું કહ્યું છે.
.
विपदि णाणादो णाणी णाणाणि होंति णेगाणि ।
तम्हा दु विसरूवं भणियं दवियत्ति णाणीहिं ॥ ४३ ॥
છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન તો ય અનેક છે;
તે કારણે તો વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ. ૪૩.
અર્થ : જ્ઞાનથી જ્ઞાનીનો (-આત્માનો) ભેદ પાડવામાં આવતો નથી; તો પણ જ્ઞાનો અનેક છે. તેથી તો જ્ઞાનીઓએ
દ્રવ્યને વિશ્વરૂપ (-અનેકરૂપ) કહ્યું છે.
जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वाणंतियमधवा दव्वाभावं
પવંતિ ॥ ૪૪ ૫