Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
૪૬૪
છે 'ગલિતમાનકષાય, મોહ વિનષ્ટ થઈ સમચિત્ત છે, તે જીવ ત્રિભુવનસાર બોધિ લહે જિનેશ્વરશાસને. ૭૮.
૧. ગલિતમાનકષાય = જેનો માનકષાય નષ્ટ થયો છે એવો.
૨. સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળું છે એવો. ૩. ત્રિભુવનસાર = ત્રણ લોકમાં સારભૂત.
विसयविरत्तो समणो छद्दसवरकारणाइं भाऊण । तित्थयरणामकम्मं बंधइ अइरेण कालेण ॥ ७९ ॥ વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને, બાંધે 'અચિર કાળે કરમ તીર્થંકરત્વ - સુનામને. ૭૯.
૧. અચિર કાળે = અલ્પ કાળે.
बारसविहतवयरणं तेरसकिरियििाउ भाव तिविहेण । धरहि मणमत्तदुरियं णाणंकुसएण मुणिपवर ॥ ८० ॥ તું ભાવ બાર-પ્રકાર તપ ને તેર કિરિયા `ત્રણવિધે, વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર ! જ્ઞાનાકુંશ વડે. ૮૦.
૧. ત્રણવિષે – ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી.
=
૨. મન-ગજ મત્તને = મનરૂપી મદમાતા હાથીને.
पंचविहचेलचायं खिदिसयणं दुविहसंजमं भिक्खू ।
भावं भावियपुव्वं जिणलिंगं णिम्मलं सुद्धं ॥ ८१ ॥
'ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સંયમ, પંચવિધ-પટત્યાગ છે, છે ભાવ ભાવિતપૂર્વ, તે જિનલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧.
૧. ભૂશયન = ભૂમિ પર સૂવું તે.
૨. પંચવિધ -પટત્યાગ = પાંચ પ્રકારના વસ્ત્રોનો ત્યાગ.
૩. છે ભાવ ભાવિતપૂર્વ = જ્યાં ભાવ (શુદ્ધ ભાવ) પૂર્વે ભાવવામાં આવ્યો હોય છે;
જ્યાં પહેલાં યથોચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયું હોય છે.
जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं ।
तह धम्माणं पवरं जिणधम्मं भाविभवमहणं ॥ ८२ ॥

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550