Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 533
________________ ૫૧૯ सव्वगुणखीणकम्मा सुहदुक्खविवज्जिदा मणविसुद्धा। पप्फोडियकम्मरया हवंति आराहणापयडा॥ ३९ ॥ 'આરાધના પરિણત સરવ ગુણથી કરે કૃશ કર્મને, સુખદુખારહિત મનશુદ્ધ તે ક્ષેપે કરમરૂપ ધૂળને. ૩૯. ૧. આરાધના પરિણત = આરાધનારૂપે પરિણમેલો પુરુષો. ૨. કુશ = નબળાં પાતળાક્ષીણ ૩. મનશુદ્ધ = શુદ્ધ મનવાવા (અર્થાત્ શુદ્ધ પરિણતિવાળા). अरहंते सुहभत्ती सम्मत्तं दंसणेण सुविसुद्धं । सीलं विसयविरागो गाणं पुण केरिसं भणियं ॥४०॥ અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યક્ત છે, ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? ૪૦.

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550