Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 507
________________ ૪૯૩ જે દેવ-ગુરુના ભક્ત ને સહધર્મીમુનિ-અનુરક્ત' છે, ‘સમ્યક્ત્વના વહનાર યોગી ધ્યાનમાં રત હોય છે. ૫૨. ૧. અનુરક્ત = અનુરાગવાળા, વાત્સલ્યવાળા. ૨. સમ્યક્ત્વના વહનાર = સમ્યક્ત્વને ધારી રાખનાર; સમ્યક્ત્વ પરિણતિએ પરિણમ્યા કરનાર. ૩. રત = રતિવાળા; પ્રીતિવાળા; રુચિવાળા. उग्गतवेणण्णाणी जं कम्मं खवदि भवहि बहुएहिं । तं णाणी तिहि गुत्तो खवेइ अंतोमुहुत्तेण ॥५३॥ તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે, જ્ઞાની `ત્રિગુપ્તિક તે કરમ અંતર્મુહૂર્તો ક્ષય કરે. ૫૩. ૧. ત્રિગુપ્તિક = ત્રણ ગુપ્તિવંત. सुहजोएण सुभावं परदव्वे कुणइ रागदो साहू । सो तेण दु अण्णाणी णाणी एत्तो दु विवरीओ ॥ ५४ ॥ 'શુભ અન્ય દ્રવ્યે રાગથી મુનિ જો કરે રુચિભાવને, તો તેહ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪. ૧. શુભ અન્ય દ્રવ્ય = (શુભ ભાવના નિમિત્તભૂત) પ્રશસ્ત પરદ્રવ્યો પ્રત્યે. ૨. રુચિભાવ = ‘આ સારું છે, હિતકર છે’ એમ એકાકારપણે પ્રીતિભાવ. आसवहेदू य तहा भावं मोक्खस्स कारणं हवदि । सो तेण दु अण्णाणी आदसहावा दु विवरीदु ।। ५५ ।। આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે, તેથી જ તે છે 'અજ્ઞ, આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૫. ૧. અજ્ઞ = અજ્ઞાની. जो कम्मजादमइओ सहावणाणस्स खंडदूसयरो । सो तेण दु अण्णाणी जिणसासणदूसगो भणिदो ।। ५६ ।। 'કર્મજમતિક જે ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં, તે જીવને અજ્ઞાની, જિનશાસન તણા દૂષક કહ્યા. ૫૬.

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550