Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 517
________________ ૫૦૩ સમ્યકત્વગુણ, મિથ્યાત્વદોષ” તું એમ મનસુવિચારીને, કર તે તને જે મન રુચે; બહુ કથન શું કરવું અરે ? ૯૬ बाहिरसंगविमुक्को ण वि मुक्को मिच्छभाव णिग्गंथो। किं तस्स ठाणमउणं ण वि जाणदि अप्पसमभावं ॥९७॥ નિગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જ્યાં, જાણે ન તે સમભાવ નિજ, શું સ્થાન-મૌન કરે તિહાં? ૯૭. ૧. સ્થાન = નિશળપણે ઊભા રહેવું તે; ઊભાં ઊભાં કાયોત્સર્ગસ્થિત રહેવું તે; એક આસને નિશ્ચળ રહેવું તે. मूलगुणं छित्तूण य बाहिरकम्मं करेइ जो साहू। सो ण लहइ सिद्धिसुहं जिणलिंगविराहगो णियद ॥९८॥ જે મૂળગુણને છેદીને મુનિ બાહ્યકર્મો આચરે, પામે ન શિવસુખ નિશ્ચયે જિનકથિત-લિંગ-વિરાધને. ૯૮ ૧. નિશ્ચય = નક્કી. ૨. જિનકથિત-લિંગ-વિરાધને = જિનકથિત લિંગની વિરાધના કરતો હોવાથી. किं काहिदि बहिकम्मं किं काहिदि बहुविहं च खवणं तु। किं काहिदि आदावं आदसहावस्स विवरीदो ॥ ९९॥ બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે ? રે! શું કરે આતાપના? -આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯. जदिपढदिबहुसुदाणियजदिकाहिदिबहुविहंच चारित्तं। तं बालसुदं चरणं हवेइ अप्पस्स विवरीदं ॥१०॥ પુષ્કળ ભણે શ્રુતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે, છે બાળશ્રુત ને બાળચારિત, આત્મથી વિપરીત જે. ૧૦). वेरग्गपरो साहू परदव्वपरम्मुहो य जो होदि। संसारसुहविरत्तो सगसुद्धसुहेसु अणुरत्तो॥१०१॥

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550