Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
૫૦૪ गुणगणविहूसियंगो हेयोपादेयणिच्छिदो साहू। झाणज्झयणे सुरदो सो पावइ उत्तमं ठाणं ॥१०२॥ છે સાધુ જે વૈરાગ્યપર ને વિમુખ પરદ્રવ્યો વિષે, ભવસુખવિરક્ત, સ્વકીય શુદ્ધ સુખો વિષે અનુરક્ત જે, ૧૦૧. 'આદેયય -સુનિશ્ચયી, ગુણગણવિભૂષિત-અંગ જે, ધ્યાનાધ્યયનરત જેહ, તે મુનિ સ્થાન ઉત્તમને લહે. ૧૦૨.
૧. આદેયહેય-સુનિશ્ચયી = ઉપાદેય અને હેયનો જેમણે નિશ્ચય કરેલો છે એવા.
૨. ગુણગણવિભૂષિત-અંગ = ગુણોના સમૂહથી સુશોભિત અંગવાળા. णविएहिं जंणविज्जइ झाइज्जइ झाइएहिं अणवरयं । थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणह॥१०३॥ પ્રણમે પ્રગત જન, ધ્યાત જન ધ્યાવે નિરંતર જેહને, તું જાણ તત્ત્વ તનસ્થ છે, જે સ્તવનપ્રાપ્ત જનો સ્તવે. ૧૦૩ ૧. પ્રણત જન = બીજાઓ વડે જેમને પ્રથમવામાં આવે છે તે જનો. ૨. ધ્યાત જન = બીજાઓ વડે જેમને ધ્યાવામાં આવે છે તે જનો. ૩. તનસ્થ = દેહસ્થ, શરીરમાં રહેલ. ૪. સ્તવનપ્રાપ્ત જનો = બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે તે જનો. अरुहा सिद्धायरिया उज्झाया साहु पंच परमेट्ठी। ते विहु चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं॥१०४॥ અહંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ-પરમેષ્ઠી જે, પાંચેય છે આત્મા મહીં; આત્મા શરણ છે મારું ખરે. ૧૦૪. सम्मत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवं चेव। चउरो चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं॥१०५॥ સમત્વ, સમ્યજ્ઞાન, સત્યારિત્ર સરંપચરણ જે, ચારેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૫.

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550