________________
નમોર છે. સૂત્ર હોવાથી તેની આગળ સુત્ત જેડાતા ().
રજુ એવું નામ પ્રસિદ્ધિમાં આવ્યું. એ વખતે “નમસ્કાર” સૂત્ર તરીકે ઓળખાતો હતો. પાછળથી નમસ્કાર અર્થમાં તેનું પ્રાકૃતરૂપ નવાર થયું. એના ઉચ્ચારણની સરલતાને લીધે આ રૂ૫ આબાલવૃદ્ધ પર્યન્ત સર્વત્ર પ્રસિદ્ધિ અને પ્રચારને પામ્યું. એ વખતે નવકારની સાથે પણ સુત્તનું જોડાણ હતું, પરંતુ કલાંતરે સુત્ત નું સ્થાન સંત” શબ્દ લીધું, એટલે પ્રાકૃતનાં બધાં રૂપે સાથે મંત્ર શબ્દનો વૈકલ્પિક વ્યવહાર જાયે.
જનતાએ (નર-મંત) આ શબ્દનાં નવકારનું પ્રાક્તરૂપ
સવારનું આદ્ય પચ્ચક્ખાણું નવકાર ગણીને પારવાનું હોવાથી નવકારસી, નવકાર ગણવાવાળાના જમણુને નવકારશી કે નકારસીથી ઓળખાય છે. આજે નવકાર તથા નકારી બેનામે સુપ્રચલિત અન્યાં છે.
૨. વર્તમાનના એક વિદ્વાન જૈન મુનિજી “નવકાર આ નામને અર્થ કરતાં એક પુસ્તિકામાં લખે છે કે નવરું પs Rઃ વિચાર નિસ નવેરા જેનાં નવપદોમાં નવ ક્રિયાઓ છે, તેને નવકાર કહે છે. આ કારણે મહામંત્રનું બીજું નામ “નવકાર મંત્ર છે. આ જાતની વ્યુત્પત્તિ કરી જે અર્થ ઘટાવ્યો છે તે, વળી શરદ શબ્દને ક્રિયા અર્થ કર્યો છે કે, આ બંને માટે જે કઈ આધાર ટાંકો હેત તે આ અભિનવ અર્થ માટે સંતોષ થાત. મને લાગે છે કે આવી કિલષ્ટ અને નિરાધાર કલ્પના કરવા કરતાં નવકાર શબ્દને કેશમાન્ય નમસ્કાર” અર્થને વાચક શા માટે ન માન!
બીજી વાત એ પણ છે કે આરાધનાયિા આઠ જ પદની છે, કેમકે સંપદા આઠ જ છે. પછી નવ ક્રિયાઓ કેમ ઘટશે ?
આ સિવાય બીજી પણ કેટલીક બાબતો સાથે વિરોધ આવે તેમ છે, એટલે પ્રસ્તુત વિધાન વિચારણીય છે.