________________
કોટિ સુધી આત્માને વિકાસ થાય ત્યારે તે પૂર્ણ વિકાસ થયે સમજ. બાહારનાં પદાર્થોની અપેક્ષાએ તે જ્ઞાતાદષ્ટા છે પણ જ્યારે તે અંતર મુખ સ્થિતિએ પિતે પોતામાં સમાઈ રહે છે ત્યારે તેમાં અખંડ આનંદ અને પૂર્ણ સ્થિરતા હોય છે. જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મોનો ક્ષય થતાં આ જ્ઞાન દર્શન એકી સાથે ઉત્પન્ન થાય છે તે સિવાયનાં જ્ઞાનાદિ અનુકમે થાય છે. જ્ઞાન ઉપયોગ તે સાકાર છે. દર્શન ઉપગ નિરાકાર છે. જ્ઞાન ઉપગ સ્વવિકલ્પ છે, દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે. આ બંને ઉપયોગે સ્વભાવ અને વિભાવ પણ છે. મન તથા ઇન્દ્રિય દ્વારાએ જ્યારે જ્ઞાન ઉપયોગની પ્રવૃત્તિ હોય છે ત્યારે તે વિશેષ ઉપગ હોય છે, તેમાં પણ શુભ કાર્યમાં પ્રવૃત્તિ હોય ત્યારે શુભ ઉપગ કહેવાય છે. અશુભ કે અશુદ્ધ ભાવપણે મનાદિની પ્રવૃત્તિ હોય છે ત્યારે તે અશુભ કે અશુદ્ધ જ્ઞાન ઉપચાગ હોય છે, અને પિતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન હોય ત્યારે શુદ્ધ ઉપગ હોય છે. દશન ઉપયોગ પણ જ્ઞાન ઉપગની માફક શુદ્ધ શુભ અશુભ અને અશુદ્ધ હોય છે. સહજ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમી રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપયોગ છે. આ સ્થિતિ નિરાકાર અવસ્થાની સ્વરૂપ સ્થિરતાની ઉત્તમોત્તમ છે. તેવી જ રીતે ધર્મધ્યાનાદિ શુભમાં પ્રવૃત્તિ હોય તે શુભ ઉપચોગ છે. વિષય વાસનાદિ ઈદ્રિના વિષયમાં પ્રવૃત્તિ તે અશુભ ઉપગ છે અને રૌદ્રધ્યાન તીવ્ર ધાદિ