________________
તુ ગામ ને વા ત્યાંથી માંડીને તે હણનારે છે, એવું હેતુનું દષ્ટાંતમાં સર્વપણું સાધીને હેતુનું પક્ષધર્મપણું દેખાડિવા ઉપનય માટે દષ્ટાન્તના હમીમાં હેતુની સત્તાને પારકાએ સ્વીકાર્યાથી હા વદ ત્યાંથી લઈને ળિયું પસંદ વિવાર વિરતિ સુધી જાણવું, હવે હેતુનું પક્ષ ધર્મ પણું બતાવે છે, લવ વાટે મીત્યાચતઃ થી માંડીને Hવે જm Mત્તિ સુધી જાણવું. અહીં પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપનય બતાવનારા ઉપર બતાવેલાં સૂત્રો જુદાં પાડીને બતાવીને હવે પ્રતિજ્ઞા હેતુનું ફરી કહેવું તે નિગમન છે, તે બતાવે છે ) ના વા તથા વા માદવિરૂસ ત્યાદ્રિ થી લઈને પર વિવાર વિત્ત ત્તિ સુધી પ્રતિજ્ઞા હેતુ ૮ષ્ટાન્ત ઉપનય અને નિગમન સુધીનાં અર્થથી સૂત્ર સાથે બતાવ્યાં, પ્રયાગ આવી રીતે કરે, અપ્રતિહત પ્રત્યાખ્યાત ક્રિયાવાળે આત્મા પાપનો અનુબંધ કરનારો છે, એ પ્રતિજ્ઞા છે, છ જીવ નિકામાં હમેશાં પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડવાળ હોવાથી તે હેતુ છે, સ્વપરના અવસરને અનુપ્રેક્ષા કરનારા કેઈ દિવસ ન મારે તોપણ પૂર્વે બતાવેલ રાજા વિગેરેના ખુન કરનારા માફક એ દષ્ટાન્ત છે, જેમ આ વધ પરિણામથી અનિવૃત્તપણે હોવાથી જેનું ખુન કરવાને ઈછે, તેને અમિત્ર (શત્રુ છે. તેમ વિરતિ જેમને નથી, તેમને બધા જ પ્રત્યે હમેશાં મારવાના અભિલાષને લીધે ન મારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org