________________
ર૩૧ षट्शतानि मियुज्यन्ते पशूनां मध्यमेऽहनि ॥ अश्वमेधस्य वचनान्न्यूनानि पशुभित्रिभिः ॥१॥
અશ્વમેઘ યજ્ઞની વિધિ પ્રમાણે વચલા (બીજા) દિવસે ૬૦૦માં ત્રણ એછાં ૫૭ પશુ હેમવા માટે જવાં (મારવા માટે એકઠાં કરવાં) વળી તમે એમ કહે કે વેદમાં કહ્યું છે, માટે દેષ નથી, તે આ શંકા ઉઠશે કે તેઓ પિતેજ કહે છે કે જે હિંસર્વભૂતાનિ કોઈ પ્રાણીને પણ ન મારો, એ વચનને વિરોધ આવશે, વળી તમે કહે છે કે
आततायिनमायान्त-मपि वेदान्तगं रणे॥ जिघांसन्तं जिघांसीया न तेन ब्रह्महा भवेत् ॥१॥
હત્યારો અત્યાચાર કરનારે વેદાંતને પારંગામી હોય પણ તે રણમાં લડવા આવે અને તે ઘા કરે, તે તેને હણતાં તે કૃત્યોવડે બ્રાહ્યાણને હણનારો ન કહેવાય, (તેને બ્રહ્મહત્યા ન લાગે) વળી કહે છે કે,
शूद्रं हत्वा प्राणायाम जपेत्, अपहसितं वा कुर्यात् यत्किવિકા ઘા .
કારણ પડે શુદ્ધને મારીને પ્રાણાયામને જાપ કરે, અથવા શેક કે પશ્ચાત્તાપ બતાવે, અથવા તેના પછવાડેનાંરે કંઇ આપવું, વળી હાડકાં વિનાનાં જે જતુ હોય તેને ગાડું ભરીને માસને પણ બ્રાહ્મણ જમાડે, આવાં તમારાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org