________________
30 સિવાયના બીજા જીવોની રક્ષા થાય, તેથી તે શ્રાવક હમેશાં વિચારે કે હું આટલી જગ્યાથી બહાર જીવન રક્ષક છું. તેમ હદમાં પણ ત્રસ ઇવેને રક્ષક રહે, હવે તે હદમાં કઈ રસ મરીને ત્રસ થાય તે જન વિગેરે હદમાં બચી જાય, તે આશ્રયી તેને પચ્ચકખાણને લાભ થાય, કારણ કે પ્રથમ તેઓ ત્રસ હતા, અને હવે પછી પણ ત્રસ છે, તેમાં લાભ થવા છતાં લાભ ન કહો, તે અન્યાય છે, અને બહારના જીવોને સંપૂર્ણ બચાવ થાય તે લાભ છે.
तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जाव थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंगे णिक्खित्ते, तेसु पञ्चायंति, तेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दमे णिक्खित्ते, ते पाणावि वुच्चंति ते तसा, ते चिरट्ठिइया जाव अयंपि भेदे से०॥
ત્યાં જે ત્રસ પ્રાણીઓ છે, તે શ્રાવકે પચ્ચકખાણ કર્યું છે, કે મારે ત્રસ જીવે ન મારવા, તે ત્રસે ત્યાંથી મરીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org