Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 323
________________ ૩૧૦ હમણ જેઓ સ્થાવર જીવો છે, તે સમયે શ્રાવકને અર્થદંડની છુટ અને અનર્થદંડની બંધી હેવાથી તે જીવે આયુ છેડીને ત્રસ કે થાવર થાય, તેનું પચ્ચકખાણ કરવાથી તે ત્રસ જીવ બચે, એટલે તેને સારું પચ્ચકખાણ થાય, તે પ્રાણ પણ છે, પણ છે, તે બચે છતાં તમે ન માનો તો તે અન્યાય છે. ___तत्थ जे ते परेण तस थावरा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते तओ आउं विप्पजहंति विप्पजहित्ता तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयंपि भेदे से णो णेयाउए भवइ, - પૂર્વે કેટલાક એવો રસ અને થાવર હતા તે મરીને ત્રસ થયા, તે સમયે શ્રાવકે નિયમ કર્યો કે ત્રસ જીવો ન મારવા, આથી પૂર્વે પણ શ્રાવકને ન મારવાનું પચ્ચકખાણ હતું અને પછી પણ પચ્ચકખાણ હોવાથી તે ત્રસજીવો બચ્યા તેથી નિયમ કરે સારે છે, તમે ન માને તે અન્યાય થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354