Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 343
________________ અભેદભાવે પાલણપુરના વહોરાઓની સ્કુલની સેવાભાવે દેખરેખ રાખી હતી. મુંબઈમાં અને બીજે સ્થળે બનતે ભાગ તનમન ધન આપીને લીધે હતો પણ નાની ઉંમરમાં તેમનું મૃત્યુ થવાથી તે પેજના ત્યાંજ રહી હતી ધાર્મિક . જ્ઞાન અને વહેવારીક કેળવણીને એટલે બધે સંબંધ છે કે તે બને વિના ગૃહસ્થ ધર્મની જીંદગી નિરર્થક છે, તેમ સાધુ સાધ્વીને પણ, તે બે જાતની કેળવણું વિના જોઈએ તે લાભ મળતું નથી તેમ ચારિત્ર અવસ્થામાં પણ આનંદ આવતો નથી તેથી મહૂમ પિતાની આજ્ઞા પ્રમાણે હાલના સાધુ થયેલ માણેકમુનિજીએ (પોતે) તેજ કામ આજ સુધી ચાલુ રાખ્યું છે, અને આપ શ્રોતા વર્ગને એજ ભલામણ છે કે બન્ને પ્રકારની વિદ્યા સંપાદન કરવી કરાવવી અને ઉંચ કેટીનું વર્તન રાખવું તેજ ઉદ્દેશથી આજને જ્ઞાનમહોત્સવ ઉજવાય છે. બાળકે એટલે કલ્પવૃક્ષના ખીલેલા અંકુરે તેમને સારે ખરક, સારી સંગત, સારા સ્થાનમાં વિદ્યાલયે અને અને છાત્રાલયે કરવાં અને ઉંચ કેટીના શિક્ષક દ્વારા એમને કેળવવા અને દર વખતે તેમનો મેલાવડો કરી સારે બધ કરે, અને પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાઓને ગૃહસ્થોએ સારું ઈનામ આપવું તથા તે વિદ્યાથીઓ સારી રીતે બોલી શકે અને પિતાના વિચારે છુટથી જણાવી શકે, તેને માટે, આવા મેળાવડા કરવાની આવશ્યકતા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354