________________
૩૧૫ पडिलेहाए अणुत्तरं जोगखेमपयं लंभिए समाणे सोवि ताव तं आढाइ परिजाणेति वंदति नमसंति सक्कारेइ संमाणेइ जाव कल्लाणं मंगलं देवयं चेइय पज्जुवासति ॥
આ પ્રમાણે બરાબર જવાબ ગૌતમસ્વામીએ આપવાથી ઉદક પેઢાલપુત્ર સાધુ ચૈતમસ્વામીને ઉપકાર માન્યા વિના જે દિશામાંથી આવ્યું હતું, તે દિશામાં જવાનો વિચાર કરવા લાગે, તેવા વિચારવાળા ઉદકને ગૌતમસ્વામીએ કહ્યું, હે ઉદક સાધુ ! જે કઈ માણસ ઉત્તમ સાધુ કે બ્રાહ્મણ પાસે એક પણ વેગક્ષેમને માટે પદ સાંભળે પ્ર. કેવું પદ? ઉ૦ જેનાવડે અર્થ સમજાય, પ્ર. વળી કેવું ? ઉ૦ આર્ય ઉત્તમ અનુષ્ઠાનના હેતુરૂપ, તથા ધાર્મિક તથા સુવચન સદગતિ આપનારૂં, તે પદ સાંભળી વિચારીને આ પદ ચાગક્ષેમવાળું છે, તેવું સૂક્ષ્મ બુદ્ધિએ સમજીને વિચારે કે આ ઉત્તમ પુરૂષે મને આવું વચન કહ્યું છે તો તે બોધઆપનારને આદર લોકિકમાં પણ કરે છે, આ પૂજ્ય છે, એવું જાણે છે, તથા કલ્યાણ મંગળના કરનાર દેવતા માફક સ્તુતિ કરે છે, (અહીં દેવને જિનેશ્વરની પ્રતિમા પૂજનીક હોવાથી ચિત્યની પર્યું પાસના બતાવી છે.) જેકે પૂજ્ય ઉપકારક કંઈ ન ઇચછે તેપણુ યથાશક્તિ તેનું બહુમાન કરવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org