Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 336
________________ ૩૨૩ ઘડવું તે કુટવું નથી, તેમ ઈદન (માલિકી) કરવાથી ઈદ્ર છે, અને પુરુ ( નગર ) દારણ (તડફેડ ) કરવાથી પુરદર છે. આ પ્રમાણે શબ્દની પ્રવૃત્તિ નિમિત્તની પરસ્પર ગતિ નથી મળતા પણું નથી ) માટે આ પ્રમાણે મિથ્યા દષ્ટિ છે, કારણકે તે પર્યામાં બતાવેલ ધર્મવાળી વસ્તુ ને આશ્રય લેતા નથી, પણ તે જેમ આંધળાઓના હાથમાં હાથીને એકેક અવયવ આવ્ય, ( તે અવયવસાચે, પણ હાથી તે કંઈ અવયવમાં સમાઈ જતું નથી, તેમ પયોયમાં દ્રવ્ય સમાતું નથી માટે તેનું માનવું જૂઠું છે ) એવંભૂત નય આ પ્રમાણે છે, જ્યારે શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત ચેષ્ટા વિગેરે તે ઘટવિગેરે વસ્તુમાં હોય, ત્યારે જ આ વસ્તુ માને, જેમકે પાણી ભરનારીના માથાઉપર પાણીથી ભરેલે ઘડે ઘટઘટ અવાજ કરનારે હોય ત્યારે તે ઘડે માને પણ વ્યાપાર (ક્રિયા) ન કરે ત્યાં સુધી તે ન માને, એવંભૂત નયવાળો અર્થને એવી જ ક્રિયા કરતો હોય તો માને, તેથી આ નયવાળે પણ અનંતધર્મ વાળી વસ્તુને આશ્રય ન લેવાથી મિદષ્ટિ છે, જેમકે રત્નાવલિના અવયવ મણિ વિગેરેમાં રત્નાવલિને વ્યપદેશ કરનારા પુરૂષ જેવો છે. આ બધા ને જુદા જુદા પિતાનું એકાંત ખેંચેતે મિથ્યાષ્ટિ છે, પણ એક બીજાને આશ્રય લઈને બેલે, તે સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, આ બધા ને જ્ઞાનક્રિયાવડે મેક્ષમાં સહાચક માની સાતે નયને તેમાં પોતાની બુદ્ધિવડે ઉતારવા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354