________________
પૂર્વે કહેલાં બંને સ્થાને સરખાં છે, અહીં જરા પણ અર્થને ભેદ નથી, જે કે બીજે કંઈ શબ્દ ભેદ હશે, પણ અહીં નથી, આ પ્રમાણે વ્યવસ્થા છે, તે તમારે આ પક્ષ સુપ્ર
તતર-યુક્તિ યુક્ત લાગે છે? કે ત્રભૂત પ્રાણ હોય તે ત્રસ ભૂત છે, અને અમારે પણ તમને ખરાબ લાગે છે કે ત્રસ પ્રાણે તેજ ત્રસ પ્રાણે છે, આ પ્રમાણે એક અર્થ છતાં તમને આ કયે વ્યામોહ થયો છે, કે શબ્દ માત્રને આશ્રય લઈને એકને આકાશ કરે છે, અને બીજાને પ્રશંસે છે, તેમ આ પ્રમાણે સરખા અર્થ છતાં એક પક્ષને આક્રોશ (નિંદવું) અને બીજા સવિશેષણ પક્ષને પ્રશંસવું, આવા દેષને સ્વીકાર તમને ન્યાય યુક્ત ( ગ્ય) નથી, કારણ કે બંને પક્ષ સમાન છે, ફક્ત તમારા પક્ષમાં ભૂત શબ્દ વિશેષણ રૂપે વધારે લીધાથી મેહ થાય છે (કે અમારે પક્ષ સારે છે.) અને તેથી જ તમે અમારા ( ગૌતમના) પક્ષમાં દેષ બતાવ્યું કે ત્રસ જીવેના વધની નિવૃત્તિ કરવામાં કે કરાવામાં બીજા જીના વધની અનુમતિ સાધુને થાય, અને ભૂત શબ્દ ન વધારવાથી જે ત્રસ જીવ થાવર પર્યાય પામવા પછી મારતાં તેને વ્રત ભંગને દોષ લાગે, એવી જે બેટી પ્રેરણું કરી છે, તે દૂર કરવા ગૌતમ સ્વામી ઉદયને કહે છે,
· भगवं च णं उदाहु संते गइया मणुस्सा जवंति, तेसिं चणं एवं वुत्तं नवइ, णो खनु वयं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org