________________
૨૭૭
ते तसावि वुच्चंति, ते महाकाया ते चिर
કિડ્યા ॥ ૭૬ ॥
તે ત્રસકાયના સંભાર રૂપ કર્મ વડે ઉત્પન્ન થયેલાની સામાન્ય સ`જ્ઞા પ્રાણ ( પ્રાણી ) છે, તથા વિશેષતાથી ત્રસ ધાતુ ભય તથા ચલનના અયમાં હાવાથી જે ભય પામે કે ચાલે, તે ત્રસ જીવેા છે, તથા ત્રસ જીવેશની કાયા કાઇની મેાટી હાવાથી લાખ ચેાજનના પ્રમાણ વાળુ વિક્રિય શરીર અનાવવાથી મહાકાય પશુ છે, તથા ચિર સ્થિતિવાળા પણ કહેવાય છે, કારણ કે ભસ્થિતિની અપેક્ષાએ ૩૩ સારાપમનું ( દેવલાક તથા નરક આશ્રયી ) આયુ છે, તે ત્રસ પર્યાયમાં રહેલા જીવાનું પચ્ચકખાણ કરેલું છે, પણ તેણે કઈ સ્થાવર કાયમાં રહેલા ન મારવાનું પચ્ચકખાણુ કર્યું નથી, ( એટલે વ્રત ભંગ થતા નથી) પણ તમે જે નગરવાસીને દષ્ટાન્ત કહ્યો, તે પણ દૃષ્ટાન્ત અને ઢાાન્તિક સાથે અનેનુ મળતાપણું નથા, તેથી તે તમે ગુરૂની ઉપાસના નથી કરી, નથી ગુરૂના ફુલને વાસ કર્યો, તે પ્રકટ થાય છે, તે સાંભળા, નગરના ધર્મ ( રીતિ ) પ્રમાણે ચાલે, તે નાગરીક છે, તે મારે ન હણવા; આવી પ્રતિજ્ઞા કરીને જો તે બહાર રહેલા ( પરાવાસી થયેલા) ને મારે, તે તેને વ્રત ભંગ થાય, એ તમારા પક્ષ છે, પણ તે ઘટતા નથી, કારણ કે નગરની રીતિએ યુક્ત હેાય તે બહાર રહેલા હાય તા પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org