________________
૨૬૬ બીજાને સ્વીકાર કરાવતાં ભૂતત્વ વિશેષણ વાપરે છે, અને એવી રીતે વાપરવાથી તે નિશ્ચયથી શ્રમણ નિ યથાર્થ (સાચી) ભાષા વાપરતા નથી, પણ તે તાપ કરનારી અનુતાપિકા ભાષાને બેલે છે, કારણકે કેઈ અજાણ્યા માણસ વિપરીત બેલે તે તેને સાંભળીને પણ સાચું જાણનારાને અનુતાપ (ખેદ) થાય છે, વળી તે ભૂતત્વ વિશેષણપુર્વક જે પચ્ચકખાણ આપે છે, તેના દેશે બતાવે છે, જેઓ આ પ્રમાણે પચ્ચકખાણ આપે છે, તેવા સાધુઓને તથા તેવું પચ્ચકખાણ લેનારા શ્રાવકોને અભૂત દેશના ઉદભાવથી અભ્યાખ્યાન (જૂઠું) કલંક આપે છે.
जेहिं वि अन्नेहिं जीवेहिं पाणेहिं भूएहिं सतेहिं संजमयंति,ताणविते अब्भाश्क्खंति, कस्सणं तं हेउं ? संसारिया खल्लु पाणा, तसावि पाणा थावरत्ताए पच्चायंति, थावरा वि पाणा तसत्ताए पच्चायति तसकायाओ विष्पमुच्चमाणा थावरकायंसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जति, तेसिं च णं तसकायंसि उववन्नाणं ठाणमेयं अघत्तं ॥ सू-७४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org