________________
૨૦૬
સર્વત્ર પ્રતિબંધ રાખ્યા વિના ધર્મ લાભને શોધતા વિહાર કરીને પણ ધર્મોપદેશ કરે છે માટે પ્રભુ તથા વાણીયાની સર્વથા સરખામણું ન થાય, वित्तेसिणो मेहुण संपंगाढा, ते भोयणट्ठा वाणिया वयंति॥ वयंतु कामेसु अन्झोववन्ना, अणारिया
વેસુ નિષ્ઠા પૂ. રચા વળી વાણીયાના વેપારના દેષ બતાવે છે, વિત્ત ધનને શોધવાવાળા હોવાથી વિષ્ણુ છે, તથા સ્ત્રીના સંગના રાગી છે, વળી તેઓ ભેજન (સ્વાદ) માટે આમ તેમ ભટકે છે, કે બોલે છે, વળી તેઓ (હદ ઓળંગે તો) એવા છે કે કામ ભેગમાં રક્ત છે, અને અનાર્ય જેવાં કામ કરે છે તેથી અનાર્યો છે, રસમાં સુખના વાંછકે મૂછ કરનારા છે, પણુ અરિહંત ભગવંત તેવા નથી, તો કેવી રીતે તે બેની સરખામણું થાય? आरंभगं चेव परिग्गहं च, अविउस्सिय णिस्मिय आयदंडा तेसिंच से उदए जंवयासी, चउरंतणंताय
સુહાય રે રરૂપ વળી સાવધ અનુષ્ઠાન રૂપ આરંભ તથા પરિગ્રહને છોડ્યા વિના તેજ વસ્તુ લેવા વેચવા તથા રાંધવા રંધાવવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org