________________
૨૧૦ पिन्नागपिंडीमवि विद्धसूले, केइ पएजा पुरिसे इमेति; अलाउयं वाविकुमारएत्ति, सा लिप्पती
પણ વહેણ હું તારા આપે આ બાહ્ય અનુષ્ઠાનને આ વાણીયાના દાન્ત ના દૂષણ વડે જે દ્રષિત કર્યું, તે સારું કર્યું કારણકે બાહ્ય અનુકાનરૂપક્રિયા વ્યર્થ પ્રાય છે, પણ અંદરનું ભાવશુદ્ધિનું અનુષ્ઠાન સંસારના મોક્ષનું પ્રધાન અંગ છે અને તેજ તત્વ અમારા સિદ્ધાંતમાં બતાવ્યું છે, માટે હવે એ આદ્રક કુમાર રાજપુત્ર! તું સ્થિર થઈ સાંભળ, અને બરાબર સાંભળીને અવધાર, આ પ્રમાણે કહીને તે ભિક્ષુઓ અંદરના અનુષ્ઠાનને સમર્થન કરવા પોતાના સિદ્ધાંત બતાવવા આ પ્રમાણે બોત્યા, જેમ કે વિણ્યાક ખેળ તેને પિંડ જે અચેતન છે, તે લેઈને કઈ માણસ જતું હતું ત્યાં પ્લેચ્છ વિગેરેના દેશમાં તેમને જોઈને ડરથી નાસતાં તે ખેળ ઉપર કપડું હાંકયું, અને તે અદશ્ય થયે, હવે તેની પછવાડે સ્વેચ્છા શોધવા આવ્યે તેણે કપડું ઢાંકેલું જોઈને તે ખલના પિંડને કપડા સુધાં પુરૂષની બુદ્ધિએ ઉચક્યું, અને તેને લોઢાના સૂળમાં પરોવીને અગ્નિમાં પકાવ્યું, વળી તુમડું હાથમાં આવ્યું, તેને આ કુમાર છે, એમ માનીને અગ્નિમાં પકાવ્યું, આ બંને સ્થળે ચિત્તની દુષ્ટતાથી તેમાં મનુષ્યની હિંસા થઈ નથી, છતાં પ્રાણીના વધથી થયેલ પાપવડે અમારા સિદ્ધાંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org