________________
सव्वेसि जीवाण दयठ्ठयाए, सावज्जदोसं परिवज्जयंता; तस्संकिणो इसिणो नायपुत्ता, उदिट्ठમત્તે વિખયંતિ ॥ સ, ૪૦ II
સર્વે જીવા પ્રાણ ( જીવવા )ના અી છે, ફક્ત ૫ચેન્દ્રી અચાવવા એમ નહિ, પણ સાધુઓએ એકે દ્રીથી લઈ ને પંચેઢી સુધી બધા જીવાને બચાવવા દયાનિમિત્તે સાવદ્ય આરંભના મહાદોષ જાણીને તેને છેડે છે, તે આરંભ પેાતાને લાગે તેવી શંકાથી મહામુનિ જ્ઞાતપુત્ર મહાવીર પ્રભુના શિષ્યા સાધુઓને ઉદ્દેશીને બનાવેલું અનાજ મીઠાઈ વિગેરે સાદુ ભાજન પણ છેડી દે છે,
૨૧૪
'
Jain Educationa International
भूयाभिसंकाए दुगंछमाणा, सव्वेसि पाषाण निहाय देड; तम्हा ण भुजंांति तहप्पगारं, एसो णु धम्मो इह संजयाणं ॥ सु. ४१ ॥ સંખયાળ " સૂ. ૫
વળી જીવાને દુ:ખ થવાની શકાથી સાવદ્ય (પાપ) આરંભનાં અનુષ્ઠાનાને છેાડતા બધા જીવાને દંડ ઉપતાપ પીડા ન થાય માટે તે દડને છેડીને સમ્યક્ ચારિત્ર પાળતા ઉત્તમ સાધુએ તેવા ફ્રેષિત આહારને ખાતા નથી, એવા સયતાના ધમ અમારા જૈન સિદ્ધાંતમાં છે, પ્રથમ તીર્થંકર માલે, પાળે, તેમ સાધુએ ખેલે અને પાળે છે, અથવા
For Personal and Private Use Only
www.jainelibrary.org