________________
૧૦૭
નારકી પ્રથમ સ'ની છે, પછી નરકમાં ક્રમે પુરૂં કરીને ખાકી રહેલું કર્મ ભાગવવા કાઇ જીવા થાડી વેદનાવાળા તીર્થંચમાં ઉત્પન્ન થાય, તેમ દેવા પણ બાકીનું થાડું કર્મ ભાગવવા શુભસ્થાનમાં જન્મ લે છે, અહીં ચઉભંગી થાય છે, તે સૂત્રકારે બતાવી છે, હવે સમાપ્તિ કરે છે,
जे एए सन्नि वा असन्नि वा सव्वे ते मिच्छायारा निच्चं पसढ विउवायचित्तदंडा तं० पाणातिवाए जावमिच्छांदसण सल्ले, एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिय पच्चक्खाय पावकम्मे सकिरिए असंबुडे एगंतदंडे एगंत बाले एगंतसुत्ते से बाले अवियारमणवयण काय वक्के सुविणमविण पासइ पावे य से कम्मे कज्जइ ॥ ક્રૂ ક્ ॥
આ ઉપર બતાવેલા લબ્ધિ તથા કરણ પર્યાપ્તિથી પર્યાપ્તા તેથી ખીજા અપર્યાપ્તા સની અસની થનારા છે, તે બધાએ મિથ્યા આચારવાળા છે, કારણકે તેમણે પચ્ચકૂખાણુ કર્યું નથી, તથા બધા જીવામાં પણ હમેશાં દુઃ ચિત્તપણું રહે છે, તેથી જીવહિંસાથી મિથ્યાત્વ શલ્ય સુધીનાં આશ્રવઢારા (પાપકૃત્યા)માં તે જીવા પ્રવર્તે છે, તેથી વાદીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org