________________
૧૫૭
લેકના સાથી ઉચે સ્થાને (ટોચે) જાણવું, વળી જૈનાચાર્ય કહે છે કે એવું પણ ન કહી શકાય કે આકાશ માફક સિદ્ધના સર્વ વ્યાપી છે, કારણકે લેક તથા અલક બંને સ્થાનમાં આકાશ છે, અને અલોકમાં આકાશ સિવાય બીજા દ્રવ્યને સંભવ નથી, કારણકે ત્યાં આકાશ માત્ર છે, વળી કેક માત્રમાં પણ સિદ્ધ વ્યાપેલી નથી, કારણકે તે વિકલ્પ ઉત્પન્ન થતો નથી, તે બતાવે છે, સિદ્ધ અવસ્થામાં રહેલા તે સિદ્ધિને સર્વવ્યાપી માને છે કે તે પહેલાં પણ? સિદ્ધ અવસ્થામાં તો તે સર્વવ્યાપી નથી, તેને વ્યાપીપણું પ્રાપ્ત થવામાં કંઈપણ નિમિત્તને અભાવ છે, તેમ પૂર્વ અવસ્થામાં પણ નથી, જે તેમ માનીએ તે પછી બધા સંસારી જીને અમુક અમુક સુખદુઃખને અનુભવ નહિ થાય, વળી જીવને શરીરથી બહાર રહેવા યોગ્ય સ્થાન નથી, કારણકે તેની સત્તા બતાવનાર પ્રમાણને અભાવ છે, માટે સિદ્ધનું સર્વ—વ્યાપિન્દુ વિચારતાં યુકિતથી કોઈપણ રીતે ઘટતું નથી, માટે તે સર્વ વ્યાપિત્વના અભાવમાં લેકાગ્રજ સિદ્ધોનું સ્થાન છે, અને તેની ગતિ કર્મ મુક્ત જીની ઉર્ધ્વ (ઉંચે) ગતિ છે, તે જ કહ્યું છે કે, लाउ एरंड फले अग्गी धूमेय उसु धणु विमुक्के गइ पुन पओगेणं एवं सिद्धाणवि गईओ ॥१॥
તુંબડું (પાણીમાં ડુબાવ્યું હોય તોય ઉપર તરી આવે છે),
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org