________________
૧૯૪
इमं वयं तु तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सव्व एव, पावाइणो पुढो किट्टयंता, सयं सयं વિદ્ધિ રાત વાસ ॥ સુ. ર્ ॥
હું આર્દ્રક કુમાર। આવાં વચના મેલીને તમે બધા મતવાળાઓને નિંદા છે ! કારણકે જૈન સિવાયના બધા મતવાળા તપસ્વીઓ બીજ અને ઉદક વાપરે છે, છતાં તેમના અભિપ્રાય સંસારને છેદવાના ( મેાક્ષમાં જવાના) છે, પણ તેવાને તમે મેાક્ષજનારા માનતા નથી, જો કે તે બીજા મતવાળાએ પાતાનું મંતવ્ય જુદું જુદું માને છે, અને બીજા આગળ પ્રકાશ કરે છે, અથવા પાછલા અડધા ફ્લાકથી અક કુમાર મ્હે છે, કે બધા દર્શનવાળા પાતપેાતાનું મંતવ્ય પ્રકટ કરે છે, અને પેાતાની વાત સિદ્ધ કરી બતાવે છે, તેમ અમે પણ અમારૂં મંતવ્ય બતાવીએ છીએ કે અપ્રાસુક ( સચિત્ત) ખીજ પાણી વિગેરે ભાગવવાથી કર્મબંધજ ફક્ત થાય છે, પણ સંસાર ઉચ્છેદ થતેા નથી, આ અમારૂં જૈનશાસન કહે છે, એમાં કઈ પરની નિદા છે, કે અમા ઉત્કર્ષ છે !
ते अन्न मन्नस्सउ गरहमाणा, अक्खंति भो समणा माहणा य, सतो य अत्थी असतो य णथी, गरहामो दिहिं ण गरहामो किचि ॥
१२ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org