________________
૧૯૨
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यम-लुब्धता,
જીવરક્ષા સત્ય વચન ચારીને ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને નિર્લોભતા છે, પણ નદી વિગેરેનું પાણી વાપરવાથી કે આધાકમી ભજન કે સ્ત્રી સંગીઓને તે સાધુતા નથી, કદાચ તમે નામ અને વેષથી ભલે શ્રમણ કહે, પણ પરમાર્થથી કે અનુષ્ઠાનથી તે સાધુ નથી, વળી શાળાને સમજાવે છે કે सिया य बीओदग इथिआओ, पडिसेवमाणा
समणा भवंतु अगारिणोऽवी समणा भवंतु, सेवंति उ तेऽवि तह
प्पगारं ॥ २९ તમારા મતમાં તમારા કહેવા મુજબ ફક્ત એકાંતમાં રહેવું ભૂખ તરસ વિગેરે પ્રધાન તપ કરે ચારિત્ર પાળવું તેટલાથી તે સાધુ કેમ ન કહેવાય? તેને ખુલાસે સાંભળે, જે બીજ વિગેરે ખાવું, સ્ત્રીસંગ કરે છતાં તે તેઓ શ્રમણ થાય છે, તે પછી તમારા મત પ્રમાણે તેવાં કૃત્ય કરનારા ગ્રહથે પણ સાધુ કહેવાય, તેમનામાં પણ દેશિક (સ્વદેશની) અવસ્થામાં આશંસાવાળા હોય તેમને પણ દરિદ્રતાને લીધે પૈસા કમાવા એકલા જંગલમાં ભટકવું ભુખ તરસ સહેવાના દુઃખ સંભવે છે, માટે તે ગૃહસ્થ પણ ભુખ તરસનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org