________________
૨૦૧
રાગદ્વેષવાળા છે, આ ગોશાળાની શંકાનું આર્દકકુમાર નિરાકરણ કરે છે, णोऽकामकिच्चा ण य बालकिच्चा, रायाभिओगेण कुओ भएणं; वियागरेज्ज पसिणं ण वावि,
सकामकिच्चे णिह आरियाणं ॥सु. १७॥
તે મહાવીર પ્રભુ અકામ કૃત્ય કરતા નથી, કારણ કે તે કેવળજ્ઞાને જાણીને કરે છે, (કામ-ઈચ્છા ન કામ ન ઇચ્છા તે વડે કૃત્ય, તે અકામ કૃત્ય) વિચાર્યા વિના ન કરે, વળી જે વિચાર્યા વિના કરે તે સ્વપરનું નિરર્થક અનિષ્ટ કૃત્ય પણ કરે, આ ભગવાન સર્વજ્ઞ સવે દશી પરના હિતમાં એકરતા હોવાથી તે બીજાનું તથા પિતાનું બગાડવારૂપ નિરૂપકારક કૃત્ય શા માટે કરે ? વળી બાળકના જેવાં કૃત્યેવાળે બાળ કૃત્ય કહેવાય, પણ આ પ્રભુ બાળક માફક અવિચારી બોલતા નથી, તેમ પારકાના આગ્રહથી કે માન મેળવવા ધર્મોપદેશ વિગેરે નથી કરતા પણ જે કઈ ભવ્ય જીવને લાભ થતું હોય તે થાઓ, તે માટે બેલે છે, તેમ કે રાજાના હુકમથી કોઈ વખતે બલાત્કારે ધર્મોપદેશ કરતા નથી, તે ભયથી પ્રવૃત્તિ શા માટે તેને હાય, આવું હોવાથી કઈ વખત કેઈએ સંશય પડતાં પ્રશ્ન પૂછ્યો હોય અને તેને ઉપકાર થતું હોય તે પ્રભુ ખુલાસે કરે, પણ પરોપકાર વિના પ્રભુ ન જ બોલે, અથવા અનુત્તર વિમાનના કે જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org