________________
૧૦૯ કઈ રીતે સંપત વિરત પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા જીવ થાય ? અર્થાત્ અમને પાપ ન લાગે તે રસ્તો બતાવે. કારણ કે તમારા કહેવાથી અમે જાણીએ છીએ કે સાધુને વિરતિના સભાવથી સાવદ્ય (પાપ) કિયાથી નિવૃત્તિ છે, તેથી કરેલાં કર્મને સંચય ઓછો થાય છે, અને પાપ નષ્ટ થવાથી નરક વિગેરે ચારે ગતિને અભાવ થાય છે, આ પછવાથી આચાર્ય કહે છે. કે પ્રભુએ છ છવ નિકા સંસાર ગતિના મુખ્ય કારણપણે બતાવ્યા છે, તેમને નહણવાને નિયમ કરવાથી તે પચ્ચખાણ કરનારા મેક્ષે જાય છે, કહ્યું છે કે
जे जत्तिय हेऊ भवस्स ते चेव तत्तिया मोक्खे । गणणाईया लोगा, दोहवि पुण्णा भवे तुल्ला ॥१॥
જેટલા હેતુઓ ભવ (સંસાર ભ્રમણ) ના હેતુઓ (આશ્ર) છે, તેટલા ગણતરીથી અતીત (અનંતા) છે, પણ તેમનાં પચ્ચકખાણ કરવાથી તે સંવરરૂપે તુલ્ય થાય છે, તે આશ્રવ સંવરથી પૂર્ણ લેક છે, (સંસારમાં જેનાથી બંધન છે, તે મુકવાથી મુક્તિ છે કે તેને સાર આ છે કે જેમ આપણને દંડ હાડકું મુકી ઢેકું ઠીકરું કે તેવા બીજા કેઈ હાથીઆરથી મારે, ઉપદ્રવ કરે કલેશ પરિતાપ ઉપજાવે અથવા મારા વાળ ખેંચે, ઉખેડે, તે હિંસાથી થયેલું દુઃખ તથા ભયને હું અનુભવ કરું છું,
इच्चेव जाव सव्वे पाणा जाव सव्वे सत्ता
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org