________________
વિચાર કરવાની શક્તિ નથી, જેવી રીતે કોઈ મૂછ પામેલા હાય કે ખુબ નિદ્રામાં સુતા હોય તે આ અસંશિઓ પૃથ્વી કાયિકથી વનસ્પતિ કાયિક સુધી છે, તથા વિકસેંદ્રિય અને માના પેટમાંથી ન નીકળેલા સંમૂર્ણિમ પંચેંદ્રિયે છે, તે સર્વને મન ખીલેલું ન હોવાથી અસંજ્ઞી કહ્યા છે, તેમનામાં તર્ક વિચાર મિમાંસા વિશેષ વિમર્શ ન હોવાથી જેમ કેષ્ઠ સંજ્ઞીને સવાર સાંજની સંધ્યાના ઓછા પ્રકાશમાં દૂરથી કંઈ દેખાય તે ઝાડના કુંઠા કે પુરૂષને તર્ક થાય કે આ શું છે? આવા તર્કો અસંસીને ન થાય, તથા સંજ્ઞા પૂર્વે જે વિષય (પદાર્થ) જે, તેના પછીના કાળમાં વિચાર થાય, તથા પ્રજ્ઞા તે પિતાની બુદ્ધિથી પિતાની મેળે ચિન્હાથી નકી કરી લે કે આ વસ્તુ છે. તથા મનન–મતિ–તે અવગ્રહ વિગેરે છે, તથા ખુલ્લા શબ્દની ભાષા તે વાચા છે, આ બધું એકેદ્વિયેને નહાય, બેઈદ્રિય વિગેરેને જીભ તથા ગળું વિગેરે છે, પણ તેમના શબ્દો સ્પષ્ટ રીતે સમજાય તેવા નથી, તેમ તેમને હિંસાદિ પાપકરૂં કરાવું, એવી વિચાર પૂર્વક વાણી નથી તેમ હું કરું કે બીજા પાસે કરાવું તે અધ્યવસાય પણ નથી, આવાને અસંઝીએ બાળક જેવા બધાં પ્રાણુઓના ઘાતથી નિવૃત્ત ન થવાથી તે ઘાતક થવાના એગ્ય પણાથી ઘાતકજ છે, જેમ કે બે ઈંદ્રિયવિગેરે જીવે પારકાને મારવામાં પ્રવ છે જ, કારણ કે તેઓ બીજા જીવોનું ભક્ષણ કરે છે, હું બલવાપણું, પણ તેમનામાં છે, તેઓ તેથી અનિવૃત્ત છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org