Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
--
-
--
પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં
બનાવેલાં સૂત્રો કાશ્મીરથી કન્યાકુમારી
તેમજ કરાંચીથી ... કલકત્તા
સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે.
કારણ કે આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનેખું કાર્ય
હજુ સુધી કેઇ કરી શક્યું નથી
શ્રી સ્થાનક્વાસી જૈન સમાજ
ઉપરાંત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી
તથા અન્ય મુનિવરેએ
તેમજ તેરાપંથી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્રો અપનાવ્યાં છે.
દેશ-પરદેશના મેમ્બરે સૂત્રો વાંચી જૈન ધર્મના શ્રતજ્ઞાનને અણમેલો
લાભ લઈ રહ્યા છે. હમણાંજ લંડનની ઈન્ડિઆ ઓફીસ લાયબ્રેરીએ આ સૂત્રો મંગાવ્યાં છે.
આપ રૂપીઆ ૨૫૧-૦-૦ મોકલી મેમ્બર તરીકે નામ નોંધાવી હપ્તે હપ્ત લગભગ રૂપીઆ પાંચ સુધીની કિંમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે.
* વધુ વિગત માટે લખે ઠે. ગ્રીન લોજ પાસે,ી
મંત્રી ગરેડીઆકુવા રેડ કે
શ્રી અખિલ ભારત . સ્થા. જૈન રાજકેટ. )
શાસ્ત્રોદ્ધારસમિતિ
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
- -
-
-
- -