Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004965/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ગદાધર ભટ્ટ ઉતા વ્યુત્પત્તિવાદ (દ્વિતીયા કારક પ્રથમ ખંડ) ગુજરાતી વિવેચન કર્યું મુનિ ભવ્યસુંદર વિજય મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ ગદાધર ભટ્ટ કૃત વ્યુત્પત્તિવાદ (દ્વિતીયા કારક પ્રથમ ખંડ) ગુજરાતી વિવેચન. વિવેચનકાર શાસનપ્રભાવક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ.મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. સંશોધક સંધસ્થવિર પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. (બાપજી મ.ના સમુદાયના) શિષ્યરત્ન યુવાચાર્ય ૫.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય નરરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુ. શ્રી રાજરત્નવિજયજી મ.સા. પ્રકાશક દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી ધોળકા, જિ. અમદાવાદ ૩૮૭૮૧૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના... આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૮૦ ના તપાગચ્છ સમાજની શ્રાવિકા બહેનોએ જ્ઞાનદ્રવ્યની રકમમાંથી મુખ્ય લાભ લીધો છે. અને એક સંગ્રહસ્થ પરિવારે શુદ્ધ દ્રવ્યથી આંશિક લાભ લીધો છે. તેમની હાર્દિક અનુમોદના કરીએ છીએ. દિવ્યદર્શન ટ્રસ્ટ ખાસ નોંધ આ ગ્રંથનું પ્રકાશન મહદ્ અંશે જ્ઞાનદ્રવ્યમાંથી થયું હોવાથી, ગૃહસ્થોએ જ્ઞાનખાતે તેની કિંમત ચૂકવ્યા વિના માલિકી કરવી નહીં. પ્રકાશન વર્ષ : વિ. સં. ૨૦૬૬, ઈ.સ. ૨૦૧૦ મૂલ્ય : રૂ. ૫૦/© શ્રમણપ્રધાન જૈન સંઘ. Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ લગભગ ૯ વર્ષની ઉંમરે પહેલીવાર જેઓએ મને જોઈને જ, મને દીક્ષા આપવાની વાત. મારા ગુરુદેવશ્રીને કરેલી.. અને એ પડી ગયેલી નજરે જ મને સંસારમાંથી ઉગારીને સંયમના પંથે ચડાવ્યો એવા વર્ધમાન તપોનિધિ યુવાશિબિરના આદ્યપ્રણેતા સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને, તેમની જન્મશતાબ્દીના પ્રસંગે આ અનુવાદ સમર્પિત કરતાં હૈયે કૃતજ્ઞભાવ અનુભવું છું. ભવ્યસુંદરવિ. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પરમ ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની જન્મશતાબ્દી પ્રસંગે તેઓશ્રીને યથાશક્તિ ભેંટણું ધરવાની પ્રેરણા સમુદાયના વડીલ પૂજયો તરફથી સમુદાયના મહાત્માઓને થઈ. પૂજ્ય ગુરુદેવ, નવ્યન્યાયના પ્રખરજ્ઞાતા હતા. તેમણે ઉચ્ચકોટિના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો, અને અનેક મહાત્માઓને કરાવ્યો હતો. અધ્યેતાઓની સરળતા માટે તેઓએ “ન્યાયભૂમિકા”નું સર્જન કર્યું હતું અને અનેક અનુવાદગ્રંથોના તેઓ પ્રણેતા હતા. એટલે, વડીલોની પ્રેરણા ઝીલીને પૂ. મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજ સાહેબે વ્યુત્પત્તિવાદનો અનુવાદ કરવાનો પ્રારંભ કર્યો અને એના ફળસ્વરૂપે આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. આના અભ્યાસ દ્વારા પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતો, નવ્ય ન્યાયની શૈલી ઉપર પકડ મેળવીને મહોયાધ્યાય યશોવિજયજી મ.સા. આદિ વિદ્વાનોના ગ્રંથોને વાંચી શકે અને જિનશાસનના શ્રુતજ્ઞાનના ઊંડા રહસ્યોને પામી શકે, એ જ આ પ્રકાશનનો ઉદેશ છે. કુમારપાળ વિ. શાહ દિવ્યદર્શન ટ્રસ્ટ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર સંયમદાતા, ગ્રહણ - આસેવનશિક્ષા પ્રદાતા, ભવોષિતારક ગુરુદેવશ્રી, શાસન પ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. નવ્યન્યાયનો પાયાનો અભ્યાસ કરાવનાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય અભયશેખરસૂરીશ્વરજી મ.સા. પ. પૂ. પં. શ્રી ઉદયવલ્લભવિજયજી ગણિ નવ્યન્યાયના ઉચ્ચ કોટિના ગ્રંથોનો અભ્યાસ કરાવનાર પં. કલ્યાણજી (અમદાવાદ) આ અનુવાદનું જેમણે સંશોધન કરીને અનેક ભુલો સુધારી, અનુવાદને સરળ બનાવવા અતિ-ઉપયોગી સૂચનો કર્યા અને સતત ઉત્સાહ વધાર્યો, તેવા પ. પૂ. મુ. શ્રી રાજરત્નવિજયજી મ.સા. જેઓની નોંધ, કેટલાક સ્થળોને સમજવામાં સહાયભૂત બની. તેવા ગુરુબંધુ પ. પૂ. મુ. શ્રી ધૈર્યસુંદર વિજયજી મ.સા. આ અનુવાદ લખવાની પ્રથમ પ્રેરણા જેમણે કરી અને સતત પ્રેરણાસ્રોત બની રહ્યા તેવા પ. પૂ. મુ. શ્રી કૃતપુણ્યવિજયજી મ.સા. લેખનાદિમાં સદા સહાયક બનનાર સહવર્તી મુનિવરો પ. પૂ. મુ. શ્રી મૃદુસુંદરવિજયજી મ.સા. પ. પૂ. મુ. શ્રી મોક્ષસુંદરવિજયજી મ.સા. આ બધાના ઉપકારોના પ્રભાવે જ આ સર્જન થઈ શક્યું છે. હું કૃતજ્ઞભાવે સ્વીકાર કરું છું. ५ તે સહુના ઋણનો દ. ભવ્યસુંદરવિ... Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના नमोऽस्तु तस्मै जिनशासनाय સામાન્યથી નવ્યન્યાયનો અભ્યાસ મુક્તાવલિ, વ્યાપ્તિપંચક, સિદ્ધાંતલક્ષણ, સામાન્ય નિરુકિત, અવચ્છેદકત્વ નિરુકિત અને વ્યુત્પત્તિવાદ આ ક્રમે કરાવાય છે. કઠિન ગણાતાં ન્યાયના વિષયમાં સામાન્ય ક્ષયોપશમવાળા તો પ્રવેશ જ કરતા નથી. મધ્યમ ક્ષયોપશમવાળા પણ મોટે ભાગે મુકતાવલિ કે વધુમાં વધુ સિદ્ધાંતલક્ષણ સુધીના અભ્યાસમાં થાકી જાય છે. એટલે વ્યુત્પત્તિવાદ સુધી પહોંચનારા તો બહુ થોડા- વિશિષ્ટ ક્ષયોપશમવાળા જ હોય છે. મને અભ્યાસ દરમિયાન એવું લાગ્યું છે કે સિદ્ધાંતલક્ષણાદિ ગ્રંથો મોટેભાગે શુષ્ક તર્ક-ચર્ચાથી ભરપૂર છે. તેનાથી બુદ્ધિ ધારદાર બને છે, પણ વિશેષ પદાર્થ જ્ઞાન થતું નથી. તેથી અધ્યેતાને કંઈક પ્રાપ્ત થયાનો આનંદ થતો નથી અને એટલે અધ્યેતાને થાક લાગે છે. જ્યારે વ્યુત્પત્તિવાદ પ્રમાણમાં સરળ ગ્રંથ છે. તેમાં ભરપૂર પદાર્થો છે, જે અધ્યયનને રસાળ બનાવે છે. અધ્યેતાને પ્રાપ્તિની લાગણી થાય છે. આનંદપ્રદ બને છે. શાસ્ત્રવચનોના અર્થઘટનમાં પણ આ અધ્યયન ઘણું ઉપયોગી છે. મહોપાધ્યાય યશોવિજયજી મ.ના કેટલાક ગ્રંથોને સમજવા માટે અનિવાર્ય છે. એટલે મારું એવું માનવું છે કે મુકતાવલિ (અને કદાચ વ્યાપ્તિ-પંચક)નો અભ્યાસ જેમણે સારી રીતે કર્યો છે, તે વ્યુત્પત્તિવાદ કરી શકે અને તેમણે કરવો જોઈએ. કદાચ સિદ્ધાંતલક્ષણ ન થઈ શકે તો પણ વ્યુત્પત્તિવાદ કરવા જેવો ગ્રંથ છે. વ્યુત્પત્તિવાદ પર અનેક ટીકાઓ ઉપલબ્ધ છે જ. છતાં ગુજરાતી ભાષાનું વિવેચન ઘણું વધારે સહાયક બને, એ અભિપ્રાયથી આ અનુવાદ કર્યો છે. દ્વિતીયા કા૨ક પ્રમાણમાં સરળ છે અને પ્રથમા કારકના કેટલાક અંશનું વિવેચન તર્કસમ્રાટ પ. પૂ. આ. ભ. જયસુંદરસૂરીશ્વરજી મ. સા.નું પ્રકાશિત થયુ છે, એટલે મેં દ્વિતીયા કારકની પસંદગી કરી છે. ६ Page #8 -------------------------------------------------------------------------- ________________ મહદ અંશે મૂળ ગ્રંથના આધારે વિવેચન કર્યું છે. આવશ્યકતા પડી ત્યારે આદર્શ, દીપિકા, શાસ્ત્રાર્થકતા અને ગૂઢાર્થતત્ત્વાલીક ટીકાઓનો સહારો લીધો છે. આ ગ્રંથ અન્યદર્શનનો હોવાથી, તેમાં આવતી વાતો સંપૂર્ણપણે જિનશાસનને માન્ય છે, એવું માની લેવાની ભૂલ ન કરવા વિનંતી... અભ્યાસના સાધન ગ્રંથરૂપે જ આ ગ્રંથ ઉપયોગી છે. આ વિવેચનમાં મારા ક્ષયોપશમની મંદતા વિ. કારણે ક્યાંય ક્ષતિ રહી હોય તો તેની ક્ષમાયાચના કરવા સાથે તે ક્ષતિઓનું સંમાર્જન કરવા બહુશ્રુત પૂજ્યોને પ્રાર્થના કરું છું. જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. ભવ્યસુંદરવિ. જેઠ સુ. ૨, વિ.સં. ૨૦૬૭ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલય મલાડ (વેસ્ટ), મુંબઈ. Page #9 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૩૬ ૫૪ ૫૯ ૬૫. ૭૧ ૭૨ ૦૩ વિષયાનુક્રમ મુદ્દા નં. ૧-૧૫ દ્વિતીયાર્થ – ધાત્વર્થ ૨૧-૪) નમ્ સ્થળે દ્વિતીયાર્થ – ધાત્વર્થ ૪૧ - ૪૫ કર્મણિ સ્થળે શાબ્દબોધ ૪૬-૪૮ દ્વિતીયા - સપ્તમીનો ભેદ ૪૯-૫૫ પત્ ધાત્વર્થ ૫૬-૬૬ હું ધાત્વર્થ ૬૭-૭૫ પત્ ધાત્વર્થ ૭૬-૭૮ તા ધાત્વર્થ ૭૯ પ્રતિ + પ્ર૬ ધાત્વર્થ ૮૦-૮૨ પર્ ધાત્વર્થ ८३-८४ મુન્ ધાત્વર્થ ૮૫-૯૮ કુન્ ધાત્વર્થ ૯૯-૧૦૫ યોર્ ધાત્વર્થ ૧૦૬ ધું ધાત્વર્થ ૧૦૭-૧૧૧ પ્રચ્છે, ટૂ ધાત્વર્થ ૧૧૨-૧૧૫ ની, વદ્ ધાત્વર્થ ૧૧૬-૧૧૭ નિ + રજૂ ધાત્વર્થ ૧૧૮-૧૩૦ પ્રેરક સ્થળે શાબ્દબોધ ૧૩૧-૧૪૫ પ્રેરક-કર્મણિ સ્થળે શાબ્દબોધ ૧૪૬-૧૬દ્વિતીયાર્થ પરસમવેતત્વ ૧૬૧-૧૬૬ જ્ઞાનાર્થક ધાતુ ૧૬૭-૨૧૯ પ્રત્યક્ષાર્થક ધાતુ ७४ ૮૫ ૧OO ૧૧૧ ૧૨૩ ૧૩૫ ૧૩૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ અથ દ્વિતીયા હવે દ્વિતીયા કારકનું વિવેચન શરૂ કરે છે. "कर्मणि द्वितीया" इत्यनुशासनात् कर्मत्वं द्वितीयार्थः, तत्र कर्मपदस्य धर्मपरत्वात्, सप्तम्या वाचकतार्थकत्वात् । कर्मणश्च न तथात्वम्कर्मणि नामार्थस्य ग्रामादेरभेदान्वयसंभवेपि धात्वर्थगमनादिना तदन्वयासंभवात्, गौरवाच्च । ભાવાર્થ : “ વળ દ્રિતીયા” એવું વ્યાકરણનું સૂત્ર હોવાથી દ્વિતીયાનો અર્થ કર્મત્વ છે, કારણ કે સૂત્રમાં જે “ફર્મન' પદ છે. તે ધર્મપરક (મૈત્વ પર)' છે અને “ff' એવી જે સપ્તમી વિભક્તિ છે, તેનો અર્થ વાચકતા છે. દ્વિતીયાનો અર્થ કર્મ નથી, કારણ કે દ્વિતીયાર્થ કર્મમાં, તેના પ્રકૃતિ પદાર્થ = નામાર્થ એવા ગ્રામ વિ. નો અભેદાન્વય સંભવિત હોવા છતાં, ધાત્વર્થ ગમનક્રિયા વિ. સાથે દ્વિતીયાર્થ કર્મનો અન્વય સંભવતો નથી. અને પરંપરા સંબંધથી અન્વય કરીએ, તો ગૌરવ થાય છે.” વિવેચન: (૧) “ કિતીયા” સૂત્રમાં, કર્મન્ પદના બે અર્થ થઈ શકે છે. A. ક્રિયાનું કર્મ, જેમ કે “પ્રાપં છત’માં, ગ્રામ પદોત્તર દ્વિતીયાનો અર્થ થશે - ગમનક્રિયાનું કર્મ ગ્રામ. B. કર્મમાં રહેલ ધર્મ, કર્મત્વ (લક્ષણાર્થ). અહીં પ્રથમ અર્થ અભિપ્રેત નથી, પણ બીજો અર્થ અભિપ્રેત છે. એટલે ‘ffણ દિનીયા'નો અર્થ થશે, “કર્મવૈવાચકતાવતી દ્વિતીયા'. સપ્તમીનો અર્થ વાચકતા કરીને તેનો અન્વય “દિતીયા' પદના અર્થમાં કર્યો છે. વ્યુત્પત્તિવાદ – ૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ (e) (૪) પ્રશ્ન : સપ્તમીનો અર્થ વાચક્તા કરવા માટે શું પ્રમાણ છે ? ઉત્તર : મુળે શુતાયઃ વુંત્તિ’ આવું એક સૂત્ર છે. તેમાં ગુણ પદની ઉત્તરમાં રહેલ સપ્તમીનો અર્થ વાચકતા કરાય છે, જેથી ‘ગુણવાચક શુકલાદિ પદો પુંલિંગમાં હોય', એવો અર્થ પ્રાપ્ત થાય છે. (ટિપ્પણ : શુકલ વિ. વર્ણવાચક પદો, ગુણવાચક પણ હોય છે, દ્રવ્યવાચક પણ... જેમ કે જીત: વર્ગ માં શુકલ પદ સફેદ રંગ રૂપી ગુણનું વાચક છે અને સુત: પટ :માં શુકલ પદ પટનું વિશેષણ હોવાથી દ્રવ્યવાચક છે. જ્યારે તે દ્રવ્યવાચક બને ત્યારે તો વિશેષ્યવત્ લિંગ થાય જેમ કે શુત પટ, જીત વસ્ત્ર વિ... જ્યારે તે ગુણવાચક હોય ત્યારે પુલિંગમાં થાય.) એ રીતે પ્રસ્તુતમાં પણ સપ્તમીનો અર્થ વાચકતા થઈ શકે. – ગ્રામ. દ્વિતીયાર્થ કર્મત્વ કર્યો, પણ કર્મ નહિં, કારણ કે દ્વિતીયાર્થ જો કર્મ કરીએ, તો પ્રામં ગતિમાં પૂર્વોક્ત રીતે દ્વિતીયાર્થ થશે કર્મ હવે તેમાં તેના પ્રકૃતિ-અર્થ ગ્રામનો તો અભેદાન્વય થઈ જશે - અર્થાત્ પ્રકૃત્યર્થ = ગ્રામનો, પ્રત્યયાર્થ = દ્વિતીયાર્થ = કર્મ = ગ્રામ = સાથે અભેદ સંબંધથી અન્વય થશે. પણ પછી તેનો (ગ્રામનો) ધાત્વર્થ ગમનક્રિયા સાથે અન્વય જ નહીં થઈ શકે. કારણ કે ગામ અને ગમનક્રિયા વચ્ચે કોઈ સાક્ષાત્ સંબંધ નથી. જો દ્વિતીયાર્થ કર્મત્વ કરીએ, તો કર્મત્વ ક્રિયાજન્યફલશાલિત્વ, ગ્રામનો દ્વિતીયાર્થ = ગમનક્રિયા જન્ય ફળ = ઉત્તરદેશસંયોગ. તચ્છાલિત્વ= ગ્રામસંયોગવત્ત્વ. હવે પ્રકૃત્યર્થ ગ્રામસંયોગવત્ત્વમાં સ્વવૃત્તિતા સંબંધથી અન્વય થશે, કારણ કે સંયોગવત્ત્વ ગ્રામમાં રહ્યું છે. અને દ્વિતીયાર્થ ગ્રામસંયોગવત્ત્વનો ધાત્વર્થ ગમનક્રિયામાં જનકત્ત્વ સંબંધથી અન્વય થશે, કારણ કે ગમનક્રિયા, ગ્રામસંયોગની જનક છે. અહીં કદાચ કોઈ એમ કહે કે, દ્વિતીયાર્થ કર્મ જ માનો અને તેનો ગામ સાથે અભેદાન્વય થયા પછી પણ ધાત્વર્થ = ગમનક્રિયામાં, તેનો સ્વવૃત્તિફલજનકત્વ સંબંધથી અન્વય થશે, કારણ કે ગ્રામમાં રહેલ ફળ (ગ્રામસંયોગ)ની જનક ગમનક્રિયા છે જ. - = = = તો કહે છે કે તેવા પરંપરા સંબંધથી અન્વય માનવામાં ગૌરવ છે. જો દ્વિતીયાર્થ કર્મત્વ કરીએ તો ધાત્વર્થ ગમનક્રિયામાં તેનો અન્વય જનકત્વ સંબંધથી જ થશે, તેમાં લાઘવ છે. વ્યુત્પત્તિવાદ * ૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ कर्मत्वं च क्रियाजन्यफलशालित्वम् । तत्र च क्रिया धातुत एव लभ्यते, जन्य-जनकभावस्य च विनैव पदार्थत्वं संसर्गमर्यादया भानं संभवतीति फलमात्रं कर्मप्रत्ययार्थः । ભાવાર્થ : કર્મત્વ = ક્રિયાજન્યફલશાલિત્વ. તેમાં ‘ક્રિયા’ તો ધાતુથી જ જણાય છે. ‘જન્મજનક’ ભાવ, કોઈ પદનો અર્થ ના હોય, તો પણ આકાંક્ષાસંસર્ગમર્યાદાથી જ જણાઈ શકે છે. એટલે કર્મપ્રત્યય = દ્વિતીયાનો અર્થ માત્ર ફળ છે. MED : વિવેચન ઉદા. પ્રામં પઘ્ધતિ માં પૂર્વોક્ત રીતે ગ્રામસંયોગવત્ત્વ એ કર્મત્વ થશે. બાકી સ્પષ્ટ છે. વિવેચન : (૧) न च संयोगविभागादिरूपफलमपि धातुलभ्यमेव - गमित्यजिप्रभृतीनां तदवच्छिन्नस्पन्दादिरूपव्यापारवाचकत्वादितिवाच्यम्, व्यापारमात्रस्य धात्वर्थत्वात् । फलविशेषान्वयबोधे च धातुविशेषजन्यव्यापारोपस्थितेर्हेतुतया 'ग्रामं त्यजति' इत्यादौ धात्वर्थस्पन्दे ग्रामनिष्ठविभागजनकत्वमेव 'ग्रामं गच्छति' इत्यादौ च धात्वर्थस्पन्दे ग्रामनिष्ठसंयोगजनकत्वमेव प्रतीयते न तु विपरीतम् । ભાવાર્થ : પૂર્વપક્ષ : ક્રિયાના ફળ સ્વરૂપ સંયોગ - વિભાગ વિ. પણ ધાતુથી જ જણાઈ જાય છે, કારણ કે શસ્ ત્યન્ વિ. ધાતુઓ ફળાવચ્છિન્નસ્પન્દ્રક્રિયાની જ વાચક છે. ઉત્તરપક્ષ ઃ ના, ધાતુનો અર્થ માત્ર વ્યાપાર-ક્રિયા જ છે; ફળાવચ્છિન્નક્રિયા નહીં. છતાં, ફળ વિશેષનો જ અન્વય થવામાં ધાતુ વિશેષથી જન્ય ક્રિયાનું જ્ઞાન કારણ છે અને એટલે પ્રામં પતિ અને ગ્રામં ત્યજ્ઞતિ, બંનેમાં ધાત્વર્થ સ્પન્દ્રક્રિયા જ હોવા છતાં, ગ્રામ ત્યગતિમાં ત્યજ્ ધાત્વર્થસ્પન્દ્રક્રિયામાં ગ્રામનિષ્ઠવિભાગજનકત્વનો જ અન્વય થશે અને ગ્રામં રાજ્જીતિમાં ગણ્ ધાત્વર્થ સ્પન્દ્રક્રિયામાં ગ્રામનિષ્ઠસંયોગજનકત્વ નો જ અન્વય થશે, પણ ઊંધું નહિં થાય. ર ‘તવ્યાપરયો: ધાતુ:’ એ સૂત્રથી, ધાતુનો અર્થ ફળાવચ્છિન્ન વ્યાપાર છે, એ સિદ્ધ થાય. વ્યુત્પત્તિવાદ * ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ (૨) ૪. વળી જો ધાતુનો અર્થ માત્ર વ્યાપાર હોય તો, નમ્ અને ચત્ બંને ક્રિયા જ થવાથી સમાન બની જવાની - ધાતુનો અર્થ માત્ર સ્પન્દ અર્થાત્ બંને ધાતુ સમાનાર્થી બની જવાની આપત્તિ આવશે. અને તો પ્રામં ત્યઽતિમાં દ્વિતીયાર્થ – ક્રિયાજન્યફળ વિભાગ અને પ્રામાøતિમાં દ્વિતીયાર્થ – ક્રિયાજન્યફળ = સંયોગ એ રીતે જુદા જુદા ફળનો બોધ થવા માટે પણ કોઈ કારણ નહીં રહે, કારણ કે ધાત્વર્થ તો બંનેમાં સમાન છે. = = જો ગમ્ નો અર્થ સંયોગાચ્છિન્નસ્પ અને ત્યત્ નો અર્થ વિભાગાવચ્છિન્નસ્પન્દ માનો, તો બંને ધાતુ સમાનાર્થી પણ નહીં બને અને જુદા જુદા ફળનો બોધ પણ થઈ જશે. આ રીતે ફળ પણ ધાતુનો જ અર્થ હોવાથી, દ્વિતીયાર્થ = કર્મત્વ = ફળ માની શકાય નહિં, એ પૂર્વપક્ષનો આશય છે. ધાતુનો અર્થ તો વ્યાપાર જ છે. છતાં મ્ અને ત્યમ્ ધાતુથી જુદા જદા ફળનો બોધ થઈ શકે છે, કારણ કે ભલે સામાન્યથી ફળ એ દ્વિતીયાર્થ હોય, પણ સંયોગ-વિભાગ વિ. ફળવિશેષના બોધ માટે મ્ - ત્યજ્ વિ. ધાતુવિશેષથી જન્ય વ્યાપારની ઉપસ્થિતિ કારણ છે. અર્થાત્ જ્યારે ગમ્ ધાતુથી સ્પંદનો બોધ થાય, ત્યારે દ્વિતીયાર્થ= ફળ રૂપે સંયોગનો જ બોધ થાય. કારણ કે મ્ ધાત્વર્થ સ્પન્દમાં, સંયોગજનકત્વનો જ અન્વય થઈ શકે. અને ચત્ ધાતુથી સ્પંદનો બોધ થાય, ત્યારે દ્વિતીયાર્થ ફળ રૂપે વિભાગનો જ બોધ થાય, કારણ કે ત્યજ્ઞ ધાત્વર્થ સ્પન્દ્રમાં વિભાગજનકત્વનો જ અન્વય થઈ શકે. એટલે જ, પ્રામં ત્યગતિ માં, ત્યર્ ધાત્વર્થ સ્પન્દમાં ગ્રામનિષ્ઠવિભાગજનકત્વ અને ગ્રામ પઘ્ધતિ સ્થળે, ગણ્ ધાત્વર્થ સ્પન્દમાં ગ્રામનિષ્ઠસંયોગજનકત્વનો જ બોધ થશે, ઊંધું નહીં થાય. ‘પ્રામં ગચ્છતિ’ત્યાવિન્દ્વ ‘ગ્રામં સ્પતે' ત્યાડ્યો ન પ્રયોશા: द्वितीयादेर्गम्याद्युपस्थापितस्पन्दादावेव फलान्वयबोधकत्वात्, स्पन्दिप्रभृत्युपस्थापिते तस्मिन् द्वितीयादिना फलान्वयबोधजननासंभवात्, વ્યુત્પત્તિવાદ * ૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ न हि येन केनचिदपस्थापितयोरेवार्थयोः परस्परमन्वयः प्रतीयते तथा सति घटकर्मत्वादिपदोपस्थापितयोरपि घटकर्मत्वाद्यो: परस्परमन्वयबोधप्रसङ्गात्, कृञादिसमानार्थकयतधातूपस्थाप्यफले विषयितात्मकद्वितीयार्थान्वयसंभवेन ‘घटं करोति' इतिवत् ‘घटं यतते' इत्यादिप्रयोगप्रसङ्गाच्च, अपि तु ययोर्यादृशान्वयबोधे आकाङ्क्षा तदुपस्थापितयोरेव तादृशान्वयबोधः । आकाङ्क्षा च द्वितीयादेर्गम्यादिना कृञादिना च कल्प्यते न तु तत्समानार्थकेनापि स्पन्दियतिप्रभृतिनेति । ભાવાર્થ : જે રીતે પ્રાસં છતિ એવો પ્રયોગ થાય છે, તે રીતે પ્રામં સવ્તે એવો પ્રયોગ થતો નથી, કારણ કે દ્વિતીયા કારક, મ્ વિ. ધાતુથી ઉપસ્થિત થયેલ સ્પદ વિ. વ્યાપારમાં જ સંયોગ વિ. ફળનો બોધ કરાવી શકે છે, ચન્દ્ર વિ. ધાતુથી ઉપસ્થિત સ્પદ વિ. વ્યાપારમાં દ્વિતીયા કોઈ ફળનો બોધ જ કરાવી શકતી નથી." ગમે તે પદોથી ઉપસ્થાપિત થયેલા અર્થોનો પરસ્પર અન્વય થઈ શકતો નથી. અન્યથા જો થઈ શકતો હોય, તો પ, ફર્મવં એવા બે પદોથી ઘટ અને કર્મત્વની ઉપસ્થિતિ થઈને ઘટનો સ્વવૃત્તિતા સંબંધથી કર્મત્વમાં અન્વય થઈને શાબ્દબોધ થવાની આપત્તિ આવશે. જે થતો નથી.૨ તે જ રીતે શું ધાતુના સમાનાર્થી ધાતુ વત્ થી ઉપસ્થાપિત થયેલ યત્ન રૂપ ફળમાં પણ દ્વિતીયાર્થ વિષયિતાનો અન્વય થઈ શકશે અને તો ધર્ટ રીતિ’ની જેમ “પરં તને એવો પ્રયોગ થવાની આપત્તિ આવશે. એટલે જે પદોની જેવા અન્વયબોધમાં આકાંક્ષા હોય, તે પદોથી ઉપસ્થાપિત અર્થથી તેવો જ અન્વયબોધ થઈ શકે છે.* દ્વિતીયાની મ્ અને શૂ વિ. ધાતુઓ સાથે આકાંક્ષા છે, તે ધાતુના સમાનાર્થક સન્દ્ર કે ય ધાતુઓ સાથે નથી. એટલે ગ્રામ સવ્તે, ધર્ટ વતને વિ. પ્રયોગો થતા નથી. ૫ વિવેચન : (૧) પ વિ. અકર્મક ધાતુઓનો અર્થ, મ્ વિ. સકર્મક ધાતુઓને સમાન જ હોવા છતાં, પર્ વિ. ધાતુથી ઉપસ્થિત થયેલ અર્થ(વ્યાપાર)માં દ્વિતીયા દ્વારા કોઈ ફળનો અવય બોધ થઈ શક્તો જ નથી, તેથી જ ગ્રામ પર્વોતે એવો પ્રયોગ થતો નથી. વ્યુત્પત્તિવાદ % ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ (૨) (૩) (૪) (૫) ‘ટં એવા પદથી ઘનિષ્ટકર્મત્વ એવો બોધ થાય છે, પણ ‘ઘટ ર્મત્તું' એવા પદોથી, ઘટ અને કર્મત્વની ઉપસ્થિતિ થવા છતાં, ઘટનિહકર્મત્વ એવો અન્વયબોધ થતો નથી... એટલે એમ માનવું પડે કે, ઘટ પદોપસ્થાપિત ઘટ અને દ્વિતીયોપસ્થાપિત કર્મત્વનો જ અન્વય થઈ શકે, પણ કોઈ બીજા પદોથી ઉપસ્થાપિત થયેલા ઘટ અને કર્મત્વનો નહીં. યત્ પણ અકર્મક ધાતુ છે, એટલે ને સમાનાર્થક હોવા છતાં, જે રીતે ઘટ રોતિ પ્રયોગ થાય છે, તે રીતે ઘટ યતતે પ્રયોગ થતો નથી, કારણ કે દ્વિતીયા, યત્ પદોપસ્થાપિત અર્થ(વ્યાપાર)માં ફળનો અન્વયબોધ કરાવી જ શકતી નથી. અહિં ૢ યત્ ધાતુનો અર્થ છે યત્ન/કૃતિ અને દ્વિતીયાનો અર્થ છે વિષયિતા. ઘટ રોતિ નો અર્થ થશે નિરુપિવિયિતાશ્રયવૃતિમાન્. પ્રકૃત્યર્થ ઘટ નો દ્વિતીયાર્થ વિષયિતામાં નિરુપિતત્વ સંબંધથી અને દ્વિતીયાર્થ વિષયિતાનો ધાત્વર્થ કૃતિમાં આશ્રયત્વ સંબંધથી અન્વય થશે. ત્ ધાતુથી પણ કૃતિ ઉપસ્થિત થવા છતાં, દ્વિતીયાર્થ વિષયિતા નો તેમાં અન્વય થઈ શકતો નથી. ‘ટં ’માં બોધ થાય છે, કારણ કે ‘પટ અને દ્વિતીયાની પરસ્પર આકાંક્ષા છે. બટ ર્મત્વ માં નથી થતો, કારણ કે તે બંનેની પરસ્પર આકાંક્ષા નથી. ‘ઘટ રોતિ ’માં બોધ થાય છે, કારણ કે દ્વિતીયા અને સકર્મક ભૃ ધાતુની પરસ્પર આકાંક્ષા છે, ‘ઘટ યતતે’ માં બોધ નથી થતો, કારણ કે દ્વિતીયા અને અકર્મક ચત્ ધાતુની પરસ્પર આકાંક્ષા નથી, તે જ રીતે ગ્રામ વ્ઝતિ માં બોધ થાય, પ્રામં તે માં નહીં. न चाकाङ्क्षात्र समभिव्याहारः, स च गम्यादिनेव स्पन्द्यादिनापि समान एवेति वाच्यम्, यतः द्वितीयादेर्गम्यादिसमभिव्याहारस्यैव फलबलादन्वयबोधौपयिकत्वमुपगम्यते न तु स्पन्दिप्रभृतिसमभिव्याहारस्येति न तस्याकाङ्क्षात्वम्-अन्वयबोधौपयिकसमभिव्याहारस्यैव तथात्वात्, अत एव समानार्थकत्वेऽपि गम्यादेरिव न स्पन्द्यादेः વ્યુત્પત્તિવાદ * ૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ सकर्मकत्वव्यवहार:- फलान्वितव्यापारबोधक धातुत्वस्यैव तन्नियामकत्वात् । ભાવાર્થ : પૂર્વપક્ષઃ આકાંક્ષા એટલે તો સમભિવ્યાહાર- પાસે પાસે હોવું તે જ. તે તો જે રીતે દ્વિતીયાની ચમ્ ધાતુ સાથે છે. તે રીતે અન્દ્ર વિ. ધાતુ સાથે પણ હોઈ જ શકે છે.૧ ઉત્તરપક્ષ : દ્વિતીયાના વિ. ધાતુસાથેના સમભિવ્યાહારથી અન્વયબોધ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી હોવાથી અન્વયબોધ સ્વરૂપ ફળ પ્રત્યે દ્વિતીયાના મ્ વિ. ધાતુ સાથેના સમભિવ્યાહારની કારણતા સ્વીકારાઈ છે. પરંતુ દ્વિતીયાના અન્યૂ વિ. ધાતુ સાથેના સમભિવ્યાપારમાં અન્વયબોધની કારણતા સ્વીકારાઈ નથી અને તેથી તે સમભિવ્યાહાર આકાંક્ષા સ્વરૂપ બનશે નહીં કારણકે અન્વયબોધમાં કારણ બનનાર સમભિવ્યાહાર જ આકાંક્ષા સ્વરૂપ બને છે. આ જ કારણથી મ વિ. ધાતુઓ ગમ્ વિ. ને સમાનાર્થક હોવા છતાં સકર્મક નથી, કારણ કે ફલાન્વિતવ્યાપારબોધક ધાતુ જ સકર્મક છે એવો નિયમ છે. વિવેચન : (૧) જે પદોની આકાંક્ષા હોય, તે પદોથી ઉપસ્થાપિત અર્થનો જ પરસ્પર અન્વય થાય, એમ કહ્યું, આથી પૂર્વપક્ષ કહે છે કે આકાંક્ષા એટલે સમભિવ્યાહાર – પાસે પાસે હોવું. તે તો ની જેમ સ્પર્ ધાતુ સાથે પણ દ્વિતીયાનો હોઈ જ શકે, તો પછી દ્વિતીયાની અન્દ્ર સાથે પણ આકાંક્ષા થવાથી, ગ્રામ પદ્તે એવો પ્રયોગ પણ થશે, અને ત્યાં દ્વિતીયાર્થ અને સ્પન્દનો અન્વય પણ થશે. (૨) આકાંક્ષા એટલે માત્ર સમભિવ્યાહાર નહીં. પણ અન્વયબોધમાં કારણ એવો સમભિવ્યાહાર અને જ્યાં શાબ્દબોધ થાય ત્યાં શાબ્દબોધ સ્વરૂપ ફળના બળથી જ તે માની લેવાનો છે. બાકી સ્પષ્ટ છે. (૩) મ્ અને બંનેનો અર્થ એક જ હોવા છતાં મેં સકર્મક અને સ્પર્ અકર્મક, આવો ભેદ શાથી ? તો કહે છે કે જે ધાતુમાં ફલાવિતવ્યાપારબોધકત્વ હોય તે સકર્મક એવો નિયમ છે. અન્ ધાતુ, સ્પન્દ રૂપ વ્યાપારની બોધક છે, પણ તે સ્પન્દનું કોઈ ફળ હોતું નથી, તેથી તેમાં કોઈ ફળનો અન્વય પણ થતો નથી. વ્યુત્પત્તિવાદ # ૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬. ભાવાર્થ : પૂર્વપક્ષઃ દા.ત. નીવ: સ્વતે નો અર્થ થશે - સ્વન્દ્વ્યાપારવાન્ નવઃ અહીં સ્પન્દ વ્યાપારમાં કોઈ ફળનો અન્વય થતો નથી. ઉત્તર ઃ એટલે, સ્વ ્ ધાતુમાં, ફલાન્વિતવ્યાપારબોધકત્વ ન હોવાથી તે અકર્મક છે. ગમ્ ધાતુ પણ સ્પન્દવ્યાપારની બોધક છે, પણ તેનું ઉત્તરદેશસંયોગ રૂપ ફળ હોય છે, અને તે ફળ-સંયોગનો જનત્વ સંબંધથી ધાત્વર્થ સ્પન્દવ્યાપારમાં અન્વય પણ થાય છે. તે આપણે પૂર્વે જોયું છે. એટલે માં, ફલાન્વિતવ્યાપારબોધકત્વ હોવાથી, તે સકર્મક છે. न अथ धातोर्व्यापारमात्रवाचित्वे 'त्यजति गच्छति' 'त्यागो गमनम्' इत्या दिवाक्यादविलक्षणबोधप्रसङ्गः, हि शक्तिभ्रमाद्यऽजन्मनोस्तादृशवाक्यजन्यबोधयोरवैलक्षण्यम् कश्चिदभ्युपैति, तथा सति त्यागादितात्पर्येण गमनादिपदं व्युत्पन्ना अपि प्रयुञ्जीरन् । न च तत्र फलविशेषावच्छिन्नव्यापारे लक्षणा स्वीक्रियते इति विलक्षणबोधोपपत्तिरिति वाच्यम्, लक्षणया विलक्षणबोधजननेपि शक्त्याऽविलक्षणबोधजननसंभवेन दर्शितातिप्रसङ्गस्य दुर्वारत्वात् । ધાતુનો અર્થ માત્ર વ્યાપાર જ હોય અને ફળ ન હોય, તો ત્યઽતિ અને રાઘ્ધતિ કે ત્યાĪ: અને મનમ્ એવા વાક્યોથી સમાન જ બોધ થવાની આપત્તિ આવશે; કારણ કે મ્ અને ત્યમ્ બંને ધાતુનો અર્થ સ્પન્દ વ્યાપાર જ છે. ' ૧ પરંતુ એવા વાક્યોથી સમાન બોધ થાય તેવું તો કોઈ સ્વીકારતું નથી. સિવાય કે કોઈને શક્તિભ્રમ વિ. થી તેવું જ્ઞાન થઈ જાય. ૨ વળી, સમાન બોધ માનવામાં આવે તો પછી વિદ્વાનો પણ ત્યાગ વિ. અર્થમાં ગમન વિ. પદનો પ્રયોગ કરે, પણ તે તો કોઈ કરતું નથી. ૩ પ્રશ્ન : તેવા સ્થળોમાં ધાતુની ફળવિશેષાવચ્છિન્નવ્યાપારમાં લક્ષણા માની લેવાની. એટલે ત્યાન: અને મનમ્ બંનેનો બોધ જુદો જુદો થઈ શકશે.૪ લક્ષણાથી બંનેનો બોધ ભિન્ન-ભિન્ન થવા છતાં શક્તિથી તો સમાન બોધ વ્યુત્પત્તિવાદ * ૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ જ થશે, અને તો ત્યાગ વિ. અર્થમાં મનમ્ વિ. પદોના પ્રયોગની આપત્તિ તો ઊભી જ રહેશે. ૫ વિવેચન : ગ્રંથકાર, માત્ર વ્યાપાર જ ધાતુનો અર્થ છે, તેવું કહે છે, ફળાવચ્છિન્ન વ્યાપાર નહીં, ફળનો બોધ દ્વિતીયા દ્વારા થાય છે, તેવું જણાવે છે. એટલે પૂર્વપક્ષ કહે છે કે જ્યાં દ્વિતીયા છે જ નહીં, ત્યાં તો માત્ર વ્યાપારનો બોધ જ થશે, ફળનો બોધ થશે જ નહીં. અને તો પછી ત્યનતિ- ત, કે ત્યારે: - મનમ્ વિ. પદો સમાનાર્થી થઈ જશે. તેનાથી સમાન જ બોધ થશે. કારણ કે બંને ધાતુનો અર્થ તો માત્ર સ્પદ રૂપ વ્યાપાર જ છે. એટલે ધાતુનો અર્થ માત્ર વ્યાપાર ન માનતાં, ફળાવચ્છિન્નવ્યાપાર માનવો જોઈએ. અને તો ત્યતિ/ત્યાI: માં ત્યર્ પાત્વર્થ- વિભાગજનકસ્પન્દ અને નચ્છતિમનસ્ માં સન્ ધાતુનો અર્થ સંયોગજનકસ્પદ થવાથી, બંને અર્થો જુદા થશે અને તેથી સમાન બોધની આપત્તિ નહીં આવે. કોઈને એવો ભ્રમ થયો હોય કે ન્ ની શક્તિ પણ સંયોગજનક સ્પન્દમાં જ છે, તો તેને ત્યજ્ઞતિ-તિ કે ત્યા: મનમ્ વિ. પદોથી સમાન બોધ થાય, એવું માનવું પડે. તે સિવાય- અર્થાત્ તેવા કોઈ પણ પ્રકારના દોષ વિના, નતિ-ચ્છિત કે ત્યT:-મનમ્ થી સમાન બોધ થતો નથી, એવું સર્વમાન્ય છે. જો ત્યા અને મનમ્ થી સમાન અર્થબોધ માન્ય હોય, તો તો વિદ્વાનો, કોઈએ ત્યાગ કર્યો હોય- ગામ છોડી દીધું હોય ત્યાં પણ ગ્રામ ઉર્જીત જેવો પ્રયોગ કરતાં હોત, પણ તેવું કોઈ કરતું નથી. આ આપત્તિનો પરિહાર કરવા કોઈ કદાચ એમ કહે કે ધાતુની શક્તિ તો વ્યાપારમાં જ છે, પણ જ્યાં દ્વિતીયા ન હોય, તેવા સ્થળે, ધાતુની ફળાવચ્છિન્ન-વ્યાપારમાં લક્ષણા કરવાની. એટલે ત્યગતિ માં જૂની લક્ષણા વિભાગ જનકસ્પન્દમાં, છતિ સ્થળે મની લક્ષણા સંયોગજનકસ્પન્દમાં કરવાથી બંનેના બોધ જુદા જુદા થઈ જશે. લક્ષણા દ્વારા સમાનબોધની આપત્તિ દૂર કરીએ, તો પણ જો ધાતુની શક્તિ માત્ર વ્યાપારમાં જ હોય તો કોઈક લક્ષણા ન કરે અને શક્તિથી જ બોધ કરે, તો ત્યજ્ઞતિ-ચ્છિત વિ. માં સમાન બોધ થઈ શકે જ, અને તો પછી વિદ્વાનો, ત્યાગ થયો હોય તેવા સ્થળે પણ સન્ ધાતુનો પ્રયોગ વ્યુત્પત્તિવાદ : ૯ (ક) Page #19 -------------------------------------------------------------------------- ________________ ૭. ભાવાર્થ : પ્રશ્નઃ ઉત્તર ઃ ફરે, કારણ કે બંનેની શક્તિ તો સ્પન્દમાં જ છે. એ આપત્તિ તો ઊભી જ રહેશે. न च गम्यादिशक्तिज्ञानजन्यार्थोपस्थित्या फलाविषयकान्वयबोधस्य कुत्राप्यजननात् तादृशोपस्थितिघटितसामग्रीशरीरे फलविशेषबोधकसामछयपि निवेश्यते तथा च त्यागगमनादिपदयोः शक्त्या नाविलक्षणबोधजनकते ति वाच्यम्, त्यजिगम्योरेकार्थवाचकतारूपपर्यायतां विपर्यस्यतो गमनादिपदात् त्यागादिपदजन्यबोधसमानाकारकबोधस्य सर्वानुभवसिद्धतया गम्यादिशक्तिज्ञानात् फलाविषयकबोधस्यापि प्रसिद्धेः, एवं तादृशस्य पुंसः 'ग्रामं गच्छति' 'ग्रामं त्यजति' इत्यादितोप्यऽविलक्षणबोधोदयात् फलविशेषबोधकसामग्र्या गम्यादिपदजन्यबो धनियामकताया वक्तुमशक्यत्वात्, तथा चाऽभ्रान्तस्यापि भवन्मते ततोऽविलक्षणबोधसंभवेनैकविधबोधतात्पर्येण व्युत्पन्नानां तादृशप्रयोगप्रसङ्गो दुर्वार इति શ્વેત્ ? મ્ વિ. સકર્મક ધાતુઓમાં શક્તિથી જે વ્યાપારની ઉપસ્થિતિ થાય, અને તેનાથી જે શાબ્દબોધ થાય છે, તેમાં હમેશાં ફળનો બોધ થાય છે જ. ફળ જેમાં વિષય ન હોય તેવો શાબ્દબોધ થતો જ નથી. એટલે મ્ વિ. ધાતુની શક્તિથી થયેલ ઉપસ્થિતિ જેમાં ઘટક છે, તેવી શાબ્દબોધની કારણ સામગ્રીમાં, ફળ વિશેષની બોધક કારણ સામગ્રી (દ્વિતીયા વિ.) પણ સમાવિષ્ટ કરી લેવી. એટલે હવે ત્યાગ-ગમન વિ. પદોનો શક્તિથી પણ સમાન બોધ નહીં થાય, (કારણ કે, ફળવિશેષબોધક સામગ્રી હાજર હશે, તો જ બોધ થશે. અને બંનેનું ફળ ભિન્ન હોવાથી સમાન બોધ નહીં થાય.) - ત્યઙ્ગ અને મ્ ધાતુ એકાર્થક છે- પર્યાયવાચી છે, તેવા ભ્રમ વાળાને તો ગમન-પદથી પણ ત્યાગપદથી થતા બોધ જેવો જ બોધ થાય છે, એ તો સહુને અનુભવ સિદ્ધ છે. એટલે, ગમ્ વિ. ધાતુના શક્તિજ્ઞાનથી ફળાવિષયક બોધ પણ થાય છે તો ખરો જ. વળી તેવા ભ્રાન્ત માણસને, પ્રામં પતિ અને પ્રાર્મ ત્યગતિથી પણ સમાન જ બોધ થશે, અને એટલે મ્ વિ.પદ જન્ય શાબ્દ બોધ માટે ફળવિશેષ બોધક સામગ્રીને કારણ માની શકાશે નહીં. અને તો પછી, વ્યુત્પત્તિવાદ * ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : (૧) (૨) અભ્રાન્ત માણસને પણ તમારા મતમાં (ધાતુને માત્ર વ્યાપારાર્થક માનવાના મતમાં) શક્તિથી ત્યજ્ઞતિ-નૃતિ વિ. માં સમાન બોધ સંભવિત હોવાથી વિદ્વાનો પણ, ત્યાગાદિ તાત્પર્યથી ગમનાદિનો પ્રયોગ કરે, તે આપત્તિ ઊભી જ રહેશે.૩ અહીં નં.૬માં ‘અથ’ થી શરૂ થયેલ પૂર્વપક્ષ પૂર્ણ થયો. પૂર્વપક્ષીએ શક્તિથી, ત્યગતિ-શ્રૃતિ વિ. ધાતુમાં સમાનબોધની આપત્તિ આપી છે. તેથી તેની સામે કહે છે કે, જ્યારે જ્યારે મ્ વિ. ધાતુથી શાબ્દબોધ થાય, ત્યારે સંયોગાદિ ફળનો બોધ થાય જ છે. ફળનો બોધ ન થાય અને માત્ર વ્યાપારનો બોધ થાય તેવું ક્યારેય બનતું નથી. એટલે શાબ્દબોધની કારણસામગ્રીમાં ધાતુની શક્તિથી ઉપસ્થિત વ્યાપારની સાથે સાથે ફળવિશેષ બોધક સામગ્રી (દ્વિતીયાથી ઉપસ્થિત ફળ વિ.) પણ સમાવિષ્ટ કરી દેવી. એટલે હવે ફળવિશેષ બોધક સામગ્રી હશે, તો જ શાબ્દબોધ થશે. એટલે કે, સંયોગરૂપ ફળ બોધક સામગ્રી હશે તો જ મ્ થી શાબ્દબોધ થશે. વિભાગરૂપ ફળ બોધક સામગ્રી હશે તો જ ત્યસ્ થી શાબ્દબોધ થશે. અને બંનેનું ફળ સંયોગ-વિભાગરૂપ જુદું જુદું હોવાથી સમાન બોધની આપત્તિ નહીં આવે. હવે પૂર્વપક્ષી, આનો ઉત્તર આપે છે કે જેને ગણ્ અને ચત્ ધાતુ એકાર્થક છે, એવો ભ્રમ થયો છે, તેને તો ત્યાન્તઃ અને ગમનથી સમાન બોધ થાય છે, અને તે માત્ર સ્પન્દવ્યાપારરૂપ છે. કારણ કે ફળ તો બંનેનું જુદું જુદું છે. એટલે માત્ર વ્યાપારનો બોધ થાય અને ફળનો બોધ ન હોય, તેવું બની શકે છે. એટલે સર્વત્ર ફળનો બોધ થાય જ, એવો નિયમ કરી શકાય નહીં. (ટિપ્પણ : પ્રશ્નઃ જો ધાતુની શક્તિ વ્યાપારમાં જ માનવાની હોય, તો પછી 7મ્ અને ત્યજ્ બંને ધાતુનો અર્થ સ્પન્દ વ્યાપાર જ હોવાથી, બંને એકાર્થક જ છે. તો પછી તે બે ધાતુને એકાર્થક માનનારને ભ્રમ શી રીતે કહેવાય ? : ઉત્તર ઃ અહીં જે ધાતુઓથી શક્તિથી સમાન અર્થની ઉપસ્થિતિ થાય, તે એકાર્થક, એવી એકાર્થકતા અભિપ્રેત નથી; પણ, બીજા પદોના વ્યુત્પત્તિવાદ * ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૩) ૮. સરખા સમભિવ્યાહારમાં જે ધાતુઓ એકસરખો અર્થ જણાવે, તે એકાર્થક, એવી એકાર્થકતા અભિપ્રેત છે. ગમ્ અને ચત્ બંનેની શક્તિ સ્પન્દ વ્યાપારમાં જ હોવા છતાં, ગ્રામ રગતિ અને પ્રામં ત્યજ્ઞતિ એવા સમાન સમભિવ્યાહાર સ્થળે પણ જુદો જુદો અર્થબોધ થતો હોવાથી તે ધાતુઓ એકાર્થક નથી. છતાં, તેવા સ્થળે પણ સમાન અર્થબોધકતા રૂપ એકાર્થકતા કોઈ માને તો તે ભ્રમ જ છે.) ન કદાચ કોઈ એમ કહે કે, ”મ્ અને ત્યન્ ધાતુઓ એકાર્થક છે એવા ભ્રમવાળા ને, ત્યાઃ અને ચમનમ્ સ્થળે, સમાન અર્થબોધ થાય, તે સાચું, પણ તે ફળ-અવિષયક ન હોય. જો મ્, ત્યન્ ને સમાનાર્થક છે. તે એવો ભ્રમ થાય તો વિભાગ વિશિષ્ટ સ્પન્દનો બોધ થાય અને જો ત્યન, ગમ્ ને સમાનાર્થક છે, એવો ભ્રમ થાય તો સંયોગવિશિષ્ટ સ્પન્દનો બોધ થાય. પણ ફળનો બોધ થાય તો ખરો જ. તો કહે છે કે, ફળવિષયક બોધનો નિયમ માનીએ તો પણ, તેવા ભ્રાન્ત પુરુષને પ્રામં ગતિ અને ગ્રામ ત્યનતિ સ્થળે પણ સમાનબોધ થાય છે. એટલે તમે જે કહ્યું કે ફળવિશેષબોધક સામગ્રી શાબ્દબોધનું કારણ છે, અર્થાત્ સંયોગ બોધક સામગ્રી મ્ જન્ય શાબ્દબોધમાં, વિભાગ બોધક સામગ્રી ચત્ જન્ય શાબ્દબોધમાં કારણ છે, તેવું માની નહીં શકાય, કારણ કે તો પછી બંને ધાતુથી અલગ જ બોધ થાય, જ્યારે અહીં તો બંને ધાતુથી સમાન બોધ જ થાય છે. હવે આ રીતે ફળવિશેષબોધકસામગ્રી, શાબ્દબોધમાં કારણ નથી, એવું સિદ્ધ થતાં, અભ્રાન્ત પુરુષને પણ મ્ અને ત્યજ્ થી શક્તિથી સમાન બોધ થઈ શકશે, કારણ કે બંનેની શક્તિ સ્પન્દરૂપ વ્યાપારમાં જ છે. અને તો પછી વિદ્વાનો પણ ત્યાગના જ અર્થમાં ગમનમ્ પદનો પ્રયોગ પણ કરે, એ આપત્તિ આવશે. આ રીતે વિસ્તૃત પૂર્વપક્ષ થયો. मैवम् कर्मप्रत्ययासमभिव्याहतत्यागगमनादिपदस्य तत्तत्फलावच्छिन्नव्यापारेऽनादितात्पर्यं कल्प्यते न तु केवलव्यापारे, अनादितात्पर्यमेव च स्वारसिकप्रयोगनियामकमित्येकार्थतात्पर्येण प्रामाणिकानां स्वारसिको न त्यागगमनादिपदप्रयोगः । વ્યુત્પત્તિવાદ * ૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : ઉત્તરપક્ષ ઃ ના. જ્યાં કર્મપ્રત્યય- દ્વિતીયાનો સમભિવ્યાહાર નથી, તેવા ત્યાળ:, THનમ્ વિ. સ્થળોએ ફળવિશેષાવચ્છિન્નવ્યાપારમાં જ અનાદિતાત્પર્ય મનાય છે, કેવળ વ્યાપારમાં નહીં. વિવેચન : (૧) (૨) P. અને જે અર્થમાં અનાદિતાત્પર્ય હોય, તે અર્થમાં જ વિદ્વાનો સ્વારસિક પ્રયોગ કરે છે એટલે જ ત્યાગના અર્થમાં મનમ્ પદનો પ્રયોગ, વિદ્વાનો કરતાં નથી.ર ઉત્તરપક્ષ કહે છે કે ધાતુની શક્તિ તો વ્યાપારમાં જ છે. ફળ તો દ્વિતીયાથી જ જણાય છે. જ્યાં દ્વિતીયા નથી તેવા ત્યઽતિ, ઋતિ વિ. સ્થળોએ સમાનાકારક બોધની આપત્તિના વારણ માટે, તેવા (દ્વિતીયા રહિત) સ્થળોએ ધાતુનું અનાદિ તાત્પર્ય (નિરુઢલક્ષણા) ફળવિશેષાવચ્છિન્ન વ્યાપારમાં માની લેવાનું છે. અર્થાત્ મ્ નું અનાદિ તાત્પર્ય સંયોગજનક સ્પન્દમાં, ત્યન્ નું અનાદિ તાત્પર્ય વિભાગજનક સ્પન્દમાં માની લેવાનું. એટલે તેવા સ્થળે સમાન બોધ નહીં થાય. પૂર્વપક્ષીએ ત્યાગના અર્થમાં મનમ્ પદના પ્રયોગની આપત્તિ આપેલી, તેના વારણ માટે કહે છે કે જે અર્થમાં અનાદિ તાત્પર્ય હોય તે અર્થમાં જ સ્વારસિક પ્રયોગ થાય છે. એટલે ચત્ – ગમ્ ધાતુની શક્તિ સ્પન્દ્રમાં જ હોવા છતાં, અનાદિતાત્પર્ય વિભાગજનકસ્પન્દ અને સંયોગજનક સ્પન્દમાં હોવાથી, એક જ અર્થના તાત્પર્યથી વિદ્વાનો દ્વારા બંનેનો સ્વારસિક પ્રયોગ થવાની આપત્તિ પણ નહીં રહે. જેમ ‘છૌપીન’ પદની શક્તિ પાપમાં હોવા છતાં તેનું અનાદિતાત્પર્ય લંગોટમાં હોવાથી, લંગોટ અર્થમાં જ ‘જૌપીન’ પદનો પ્રયોગ થાય છે, તેમ ત્યઙ્ગ-TMમ્ ની શક્તિ સ્પન્દમાં જ હોવા છતાં, અનુક્રમે વિભાગસંયોગજનક સ્પન્દમાં જ અનાદિ-તાત્પર્ય હોવાથી તે-તે અર્થમાં જ તેમનો પ્રયોગ થશે. एवं त्यजिगमिप्रभृतिसमभिव्याहतकर्मप्रत्ययस्य फलविशेषे एव नियतं तादृशं तात्पर्यमिति न विभागादितात्पर्येण 'ग्रामं गच्छति' इत्यादिप्रयोगः । વ્યુત્પત્તિવાદ * ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ तदर्थबोधकत्वमात्रं तु न तदर्थतात्पर्येण स्वारसिकप्रयोगनियामकम्, तथा सति शक्तिभ्रमादिना घटपदस्यापि पटादिबोधकतया पटादितात्पर्येणापि स्वारसिकघटादिपदप्रयोगापत्तेः । नापि शक्तया बोधकत्वं तथा, निरूढलक्षणयाऽपि स्वारसिकपदप्रयोगात् । ભાવાર્થ એ જ રીતે ચણ, અમ્ વિ. ના સમભિવ્યાપારમાં દ્વિતીયા કર્મપ્રત્યયનું અનાદિતાત્પર્ય અનુક્રમે વિભાગ-સંયોગરૂ૫ ફળ વિશેષમાં જ હોય છે. એટલે વિભાગના અર્થમાં પ્રામં છત એવો પ્રયોગ થતો નથી. ૧ જે પદથી જે અર્થનો બોધ થઈ શકતો હોય, તે અર્થના તાત્પર્યમાં તે પદનો પ્રયોગ થઈ શકે, એવું કહી શકાય નહીં, કારણ કે તો પછી કોઈને શક્તિભ્રમથી ઘટ પદથી પણ પટનો બોધ થઈ શકે છે, તેથી પટ ના તાત્પર્યમાં ઘટ પદનો પ્રયોગ થઈ શકશે. ૨ જે અર્થમાં શક્તિ હોય તે અર્થમાં જ તે પદનો પ્રયોગ થઈ શકે, એવું પણ નથી કારણ કે નિસઢલક્ષણાથી જે અર્થનો બોધ થતો હોય તે અર્થમાં પણ પદનો સ્વારસિક પ્રયોગ થાય છે. વિવેચન : (૧) ધાતની શક્તિ વ્યાપારમાં અને અનાદિતાત્પર્ય ફળાવચ્છિન્નવ્યાપારમાં એવું નિશ્ચિત થયું. દ્વિતીયા ફળની બોધક નક્કી થઈ. હવે કોઈ કહે કે દ્વિતીયા ફળને જણાવે છે, તો ત્યમ્ ના સમભિવ્યાપારમાં વિભાગની બોધક બનશે. ના સમભિવ્યાપારમાં સંયોગની બોધક બનશે. એટલે દ્વિતીયામાં બંને ફળનું બોધકત્વ તો છે જ. તો પછી ગામ ના સમભિવ્યાપારમાં તે વિભાગની બોધક કેમ ન બને ? કારણ કે દ્વિતીયાસમભિવ્યાહાર ક્યાં છે, ત્યાં ધાતુ તો માત્ર વ્યાપારની જ બોધક છે. ફળ તો દ્વિતીયાથી જ જણાવાય છે. એટલે પ્રામં છતમાં, અમ્ થી સ્પન્દવ્યાપાર અને દ્વિતીયાથી વિભાગ જણાશે અને તેથી વિભાગના તાત્પર્યથી ગ્રામ નચ્છતિ પ્રયોગ થઈ શકશે. તેનો જવાબ આપે છે કે, ચન્ ના સમભિવ્યાપારમાં દ્વિતીયાનું અનાદિતાત્પર્ય વિભાગમાં જ છે, અમ્ ના સમભિવ્યાપારમાં દ્વિતીયાનું અનાદિતાત્પર્ય સંયોગમાં જ છે. એટલે વિભાગના તાત્પર્યથી અમ્ ની સાથે દ્વિતીયાનો પ્રયોગ થઈ જ ન શકે. એટલે વિભાગ અર્થમાં પ્રામ છતિ કોઈ કહેતું નથી. વ્યુત્પત્તિવાદ * ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨) ધાતુ અને દ્વિતીયા, બંનનો પ્રયોગ અનાદિતાત્પર્યના આધારે જ થાય છે, એમ કહ્યું. તેની સામે કોઈ કહે કે જે અર્થની બોધતા જે પદમાં હોય, તે અર્થ માટે તે પદનો પ્રયોગ થઈ જ શકે. તેનો જવાબ આપે છે કે, તે બરાબર નથી, કારણ કે એમ તો શક્તિભ્રમથી કોઈને “પટ' પદથી “પટ”નો પણ બોધ થઈ શકતો હોવાથી તમારા કહેવા મુજબ તો “પટ' માટે પણ “પટ' પદનો પ્રયોગ થઈ શકે તેવી આપત્તિ આવશે, પણ તેવો સ્વારસિક પ્રયોગ કોઈ કરતું નથી. તેથી તમે કહ્યું તેમ અર્થબોધકતા હોવા માત્રથી પદનો પ્રયોગ થતો નથી, પણ અનાદિતાત્પર્ય હોય તો જ થાય છે. જે પદમાં જે અર્થની બોધકતા હોય તે અર્થ માટે તે પદનો પ્રયોગ કરી શકાય, એવો નિયમ કરવા જતાં, ઉપરોકત રીતે “પટ” માટે પણ “પટ' પદના પ્રયોગની આપત્તિ આપી, તેના વારણ માટે કોઈ કહે કે “પટ' પદની શક્તિ “પટ'માં નથી. તેનો બોધ તો શક્તિભ્રમથી થયો છે. એટલે જે પદમાં શક્તિથી જે અર્થની બોધકતા હોય, તે અર્થમાં તે પદનો પ્રયોગ થાય. એવો નિયમ માનવો. તો તેનો જવાબ આપે છે, કે શક્તિ ન હોવા છતાં, નિરુઢલક્ષણાથી અર્થાત અનાદિતાત્પર્યથી જે અર્થની બોધકતા હોય તે અર્થમાં પણ તે પદનો પ્રયોગ થાય તો છે જ. જેમ કે શત પદની શક્તિ તો શું સાતિ ત શર્ત એ વ્યુત્પત્તિથી, હાથમાં કાપા ન પડે, તે રીતે કુશ-તણાં ઘાસને લાવે તેમાં જ છે. છતાં નિરુઢ લક્ષણાથી કોઈ પણ કાર્યમાં પ્રવીણ હોય તેના માટે કુશલ પદનો પ્રયોગ થાય છે. એટલે, અનાદિ તાત્પર્ય જ સ્વારસિક પ્રયોગનું નિયામક છે, બોધકતા કે શક્તિ નહીં. शक्तिभ्रमं लक्षणाज्ञानं चान्तरेण गम्यादेविभागादिरूपफलविशेषविशेषितस्पन्दादिबोधकत्वाभावनियमोऽसिद्ध एवेति तात्पर्यभ्रमसहकृतशक्तिप्रमया तादृशबोधजननेऽपि न क्षतिः । विना लक्षणाग्रह भ्रमानधीनतादृशबोधो गमिप्रभृतितो न संभवतीत्येव नियमः, स च . तात्पर्यभ्रमेणैव निर्वहति । विभागाद्यर्थे पूर्वपूर्वेषामनादितात्पर्यभ्रमवतो वक्तुः स्वकीयतात्पर्येण 'ग्रामं गच्छति' इत्यादिप्रयोगो यत्र तत्र श्रोतुस्तात्पर्यभ्रमासंभवेपि वक्तृतात्पर्यानादित्वभ्रम एव प्रयोगसंपादनद्वारा વ્યુત્પત્તિવાદ % ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ तदर्थशाब्दबोधप्रयोजक इति न तादृशनियमक्षतिरिति प्राचीनपथपरिष्कारप्रकारः । ભાવાર્થ : “શક્તિભ્રમ કે લક્ષણજ્ઞાન વિના, ન્ ધાતુથી, વિભાગજનક સ્પન્દનો બોધ થાય જ નહીં. એવો નિયમ જ નથી. એટલે કોઈને માત્ર તાત્પર્યના જ ભ્રમથી તેવો વિપરીત બોધ થાય તેમાં કોઈ વાંધો જ નથી. લક્ષણા કે ભ્રમ વિના મ્ વિ.થી તેવો બોધ ન થાય એવો જ નિયમ છે અને તાત્પર્યભ્રમ પણ ભ્રમ હોવાથી, તેનાથી તેવો બોધ થઈ શકે છે. અર્થાત્ તેનાથી પણ નિયમનો નિર્વાહ થઈ શકે છે. T' પદનું પૂર્વજોનું અનાદિતાત્પર્ય વિભાગજનક સ્પન્દ્રમાં છે. એવા ભ્રમવાળો વક્તા જયારે “ગ્રામ છત’ એવો પ્રયોગ વિભાગ અર્થમાં કરે, ત્યારે શ્રોતાને તાત્પર્ય શ્રમ ન હોવા છતાં, વકતાના તાત્પર્યભ્રમના કારણે જ તેવો શાબ્દબોધ થાય છે. એટલે તેવા શાબ્દબોધમાં પ્રયોજક, “પ્રીમ છત’ એવો પ્રયોગ કરાવવા દ્વારા વક્તાનો અનાદિતાત્પર્ય ભ્રમ જ બનતો હોવાથી ઉપર કહેલા નિયમમાં કોઈ દોષ નથી.” આ પ્રાચીનોનો મત છે, વિવેચન : (૧) કોઈ કહે છે કે અનાદિતાત્પર્ય જ જો પ્રયોગનું નિયામક હોય તો કોઈને અનાદિતાત્પર્યના ભ્રમના કારણે વિપરીત શાબ્દબોધ થઈ શકે. દા.ત. કોઈને એવો ભ્રમ થાય કે જમ્ નું અનાદિતાત્પર્ય વિભાગજનકલ્પનદમાં છે, તો પ્રામં છત થી પણ વિભાગનો બોધ થશે. પરંતુ એવો નિયમ છે કે “શક્તિભ્રમ કે લક્ષણા વિના, મ્ થી વિભાજનકસ્પન્દનો બોધ ન થાય. કોઈને શક્તિનો ભ્રમ હોય કે જમ્ ની શક્તિ જ વિભાગજનકસ્પન્દમાં છે, તો તેવો બોધ થાય અથવા કોઈ શક્તિ સ્પન્દમાં જ માનવા છતાં વિભાગજનકસ્પન્દમાં લક્ષણા કરે, તો તેવો બોધ થાય. તે સિવાય ન થાય.” હવે તમારા મતે તો જેને તાત્પર્યનો જ ભ્રમ છે, તે શક્તિ તો સ્પન્દમાં જ માને છે, એટલે શક્તિભ્રમ નથી. તેમ લક્ષણા પણ કરતો નથી. તો પછી તેને વિપરીત બોધ થવો ન જોઈએ. છતાં થાય છે, તેથી ઉકત નિયમનો ભંગ થઈ વ્યુત્પત્તિવાદ * ૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨) ૬. જશે. એટલે, અનાદિતાત્પર્યને પ્રયોગનું નિયામક માનવું બરાબર નથી. તેને કહે છે કે અમને તમારો નિયમ જ માન્ય નથી. “ભ્રમ, પછી તે શક્તિભ્રમ હોય કે તાત્પર્યભ્રમ, અથવા લક્ષણા વિના વિપરીત બોધ ન થાય,’’ એવો જ નિયમ અમે માનીએ છીએ. એટલે તાત્પર્ય ભ્રમવાળાને વિપરીત બોધ થાય, તેમાં નિયમનો ભંગ થતો જ નથી. જ્યારે વકતાને એવો ભ્રમ થાય કે પૂર્વજોનું તાત્પર્ય નથી વિભાગજનકસ્પન્દને જણાવવાનું હતું, અને એટલે તે ગામ છોડનાર માટે પ્રામં ગતિ પ્રયોગ કરે. ત્યારે શ્રોતા તો વક્તાના તાત્પર્યને જાણી જાય છે. (અહીં શ્રોતા-વક્તા બંને તે વ્યક્તિને ગામ છોડતો જોઈ રહ્યા છે, એવી કલ્પના છે. એટલે જ શ્રોતા, વક્તાનું તાત્પર્ય જાણી જાય છે. અથવા પ્રકરણાદિથી તાત્પર્ય જાણે છે.) એટલે તેને તો ભ્રમ નથી, કારણ કે જેવું વકતાનું તાત્પર્ય છે, તેવો જ બોધ કરે છે. અહીં શ્રોતાને વિપરીત બોધ જ થાય છે. અને તે તો ભ્રમથી નથી થયો. તો પછી અહીં ‘ભ્રમ કે લક્ષણા વિના વિપરીત બોધ ન થાય' તેવો તમારો નિયમ તૂટી જશે. તેવું કોઈ કહે, તેને જવાબ આપે છે કે અમે કંઈ એવું કહ્યું નથી કે જેને ભ્રમ હોય તેને જ વિપરીત બોધ થાય. લક્ષણા કે ભ્રમ વિના વિપરીત બોધ ન થાય, એવું જ અમે કહ્યું છે. તમે કહો છો તેવા સ્થળે, શ્રોતાને તાત્પર્યભ્રમ નથી, પણ વક્તાને તાત્પર્યભ્રમ થયો છે, તેથી જ તે તેવો શબ્દપ્રયોગ કરે છે, તેથી જ શ્રોતાને વિપરીત બોધ થાય છે; એટલે વક્તાનો ભ્રમ જ શ્રોતાના વિપરીત બોધમાં કારણ બને છે, એટલે અહીં પણ વિપરીત બોધ ભ્રમથી જ થયો હોવાથી નિયમ તૂટતો નથી. नव्यास्तु- संयोगादिरूपफलविशेषावच्छिन्नस्पन्दो गम्याद्यर्थः । तद्धात्वर्थतावच्छेदक फलशालित्वमेव तद्धातुकर्मत्वं नातो गम्यादिकर्मत्वस्य पूर्वदेशादौ प्रसङ्ग: । न वा स्पन्देः सकर्मकत्वम्तत्र फलस्य धात्वर्थताऽनवच्छेदकत्वात् । एवं च धातोरेव फलविशेषलाभात् फलान्वयिनी वृत्तिरेव द्वितीयार्थः । न च “कर्मणि द्वितीया" इत्यनुशासनविरोध: - तस्य कर्मणि- फलनिष्ठाधेयत्वान्वयिनि प्रकृतितात्पर्ये तदुत्तरं द्वितीयेत्यर्थकत्वात् । न चैवं तस्य शक्तिग्राहकत्वानुपपत्तिः - अनादितात्पर्यग्रहसंपादकत्वेन परम्परया शक्तिग्राह વ્યુત્પત્તિવાદ * ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ कत्वसंभवात् । न च फलस्य पदार्थकदेशतया तत्र द्वित्तीयार्थवृत्तेरन्वया संभवः- व्युत्पत्तिवैचित्र्येण प्रकृते एकदेशान्वयस्वीकारात् । ભાવાર્થ: નવ્ય તૈયાયિકો કહે છે કે સંયોગાદિફળાવચ્છિન્નસ્પદ જ જન્મ વિ. ધાતુનો અર્થ છે." જે ધાતુનું જે ધાત્વર્થતાવચ્છેદક ફળ છે, તત્કલવત્ત્વ એ જ તે ધાતુનું કર્મત્વ છે. એટલે પૂર્વદેશ એ ગમ્ ધાતુનું કર્મ નહીં બને, અને સ્પન્દ વિ. ધાતુમાં કોઈ ધાત્વર્થતાવચ્છેદક ફળ ન હોવાથી તે ધાતુઓ સકર્મક પણ નહીં બને. આ રીતે ફળ તો ધાતુથી જ જણાઈ જાય છે, એટલે દ્વિતીયાનો અર્થ ફળમાં અન્વય થનારી (= રહેનારી) વૃત્તિતા જ છે.* પ્રશ્ન : પણ તો “ffણ દિનીયા' એ સૂત્રનો વિરોધ થશે. ઉત્તરઃ ના, એ સૂત્રનો અર્થ એ છે કે, ફળમાં રહેલ આધેયતામાં અન્વય થવાનું જે પ્રકૃતિનું તાત્પર્ય હોય, તેની ઉત્તરમાં દ્વિતીયા થાય. ૫ પ્રશ્ન : પણ તો પછી એ સૂત્ર શક્તિગ્રાહક નહીં બને. ઉત્તરઃ છતાં એ સૂત્ર અનાદિતાત્પર્યનું ગ્રાહક છે, એટલે પરંપરાએ શક્તિ ગ્રાહક પણ છે. દ્વિતીયાનો અર્થ જ વૃત્તિ કહ્યો, ધાતુનો અર્થ ફળાવચ્છિન્નવ્યાપાર કહ્યો. એટલે, ફળ એ ધાત્વર્થનો એક દેશ છે. તો પછી પદાર્થનો અન્વય પદાર્થમાં જ થાય, પદાર્થ એકદેશમાં નહીં, એ નિયમથી દ્વિતીયાર્થ વૃત્તિનો ફળમાં અન્વય થઈ શકશે નહીં. ઉત્તર : વ્યુત્પત્તિ સર્વત્ર સમાન નથી હોતી. જુદી જુદી હોય છે. એટલે અહીં ધાત્વર્થના એકદેશમાં અન્વય સ્વીકાર્ય છે. વિવેચનઃ પ્રાચીનોએ ધાતુનો અર્થ વ્યાપાર અને દ્વિતીયાનો અર્થ ફળ કર્યો. તેમાં અનેક આપત્તિઓ રહે છે. a. જ્યાં દ્વિતીયા વિ. ફળબોધક સામગ્રી છે જ નહીં, તેવા ત્યા: મનમ્ વિ. સ્થળ, ફળાવચ્છિન્નવ્યાપારમાં ધાતુનું અનાદિ તાત્પર્ય માનવું જ પડે છે. વ્યુત્પત્તિવાદ # ૧૮ પ્રશ્ન : Page #28 -------------------------------------------------------------------------- ________________ જમ્ - ચંદ્ વિ. ધાતુઓ સમાનાર્થક થઈ જવાની આપત્તિ આવે છે અને તેથી જમ્ ના અર્થમાં ન્ ના પ્રયોગની આપત્તિ આવે છે. અન્ટ પણ કમ્ ને સમાનાર્થી ધાતુ બનવાથી, અકર્મક હોવા છતાં પ્રા અન્વતે વિ. પ્રયોગની આપત્તિ આવે છે. રામં છત માં દ્વિતીયા સંયોગને જણાવે, પ્રામં ત્યત માં દ્વિતીયા વિભાગને જણાવે, આવા પરસ્પર વિરુદ્ધ અર્થો દ્વિતીયાના માનવા પડે છે. આ બધી આપત્તિના વારણ માટે નવ્ય તૈયાયિકો, ફળાવચ્છિન્નવ્યાપાર જ ધાતુનો અર્થ માને છે. એટલે સંયોગજનક સ્પન્દરમ્ ધાતુનો અર્થ છે. (અવચ્છિન્નત્વ = જનકત્વ સંબંધેન વૈશિટ્ય). વિભાગ જનકસ્પદ ત્યન્ ધાતુનો અર્થ છે. એટલે, પરસ્પર સમાનાર્થી બનવાની આપત્તિ નહીં રહે. પ્રાચીનોએ કર્યત્વ= ક્રિયાજન્યફળશાલિત્વ અર્થ કર્યો હતો. અમ્ ધાતુમાં, ગમનક્રિયાનું ફળ જેમ ઉત્તરદેશસંયોગ છે, તેમ પૂર્વદેશવિભાગ પણ છે જ. એટલે વિભાગ પણ ક્રિયાજન્યફળ છે જ. એટલે તદ્વત્ત્વ = કર્મત્વ માનવામાં તો પુર્વદેશમાં પણ કર્મત્વ આવી જશે, કારણ કે વિભાગ પૂર્વદેશમાં રહ્યો છે. અને ગામને છોડનાર માટે પણ પ્રામં છત પ્રયોગની આપત્તિ આવશે. નવ્યો, કર્મત્વ = ધાત્વર્થતાવચ્છેદકફલશાલિત્વ કરે છે. એટલે, ન્ ધાતુમાં ધાત્વર્થ = સંયોગાવચ્છિન્નસ્પન્દ હોવાથી ધાત્વર્થતાવચ્છેદક ફલ સંયોગ જ થશે અને તેથી તદ્ધત્ત્વ રૂપ કર્મત્વ, માત્ર ઉત્તરદેશમાં જ આવશે, પૂર્વદશમાં નહીં; એટલે ગામ છોડનાર માટે ગ્રામ છિતિ પ્રયોગની આપત્તિ પણ નહીં આવે. વિ. ધાતુનો અર્થ માત્ર વ્યાપાર જ છે. એટલે ધાત્વર્થતાવચ્છેદક ફળ નો જ અભાવ હોવાથી, કર્મત્વ જ અપ્રસિદ્ધ થશે. એટલે તે ધાતુ સકર્મક બનવાની આપત્તિ નહીં આવે. પ્રાચીનોએ દ્વિતીયાનો અર્થ કર્મત્વ = ફળ કરેલો. હવે ફળ તો ધાતુથી જ જણાઈ જતું હોવાથી દ્વિતીયાર્થ ફળ ન કહી શકાય. એટલે દ્વિતીયાર્થ ફળમાં અન્વય થનારી વૃત્તિ છે. (૪) વ્યુત્પત્તિવાદ ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૫) (૬) દા.ત. પ્રામં ઋતિમાં મ્ નો અર્થ છે, સંયોગજનકસ્પન્દ. સંયોગ ગામમાં રહ્યો છે. એટલે દ્વિતીયાનો અર્થ કરશે, વૃત્તિ; જેનો અન્વય થશે સંયોગમાં. એટલે અર્થ થશે ગ્રામવૃત્તિસંયોગજનકસ્પન્દ. નવ્યોએ દ્વિતીયાનો અર્થ કર્યો ફળાન્વયી એવી વૃત્તિ. જ્યારે વ્યાકરણનું સૂત્ર ‘ર્મળિ દ્વિતીયા’ એમ કહે છે કે દ્વિતીયાનો અર્થ કર્મત્વ = ફળ છે. તો બંનેનો વિરોધ થાય, એવો પ્રશ્નકારનો અભિપ્રાય છે. તેનો પરિહાર એ રીતે કરે છે કે ર્મળિ દ્વિતીયા' સૂત્રનો અર્થ એ ન કરવો કે ‘કર્મ/કર્મત્વના અર્થમાં દ્વિતીયા થાય.' પણ એ અર્થ કરવો કે “ફળમાં જે આધેયતા-વૃત્તિતા રહી છે. તેમાં અન્વય થવાનું જે પ્રકૃતિ (નામ)નું તાત્પર્ય હોય, (અર્થાત્ ફળનો જે આધાર હોય- જેમાં ફળ રહ્યું હોય) તે પ્રકૃતિને દ્વિતીયા થાય.’’ એટલે હવે સૂત્રવિરોધ પણ નહીં રહે. પદની શક્તિ શેમાં છે ? તે કોશ, વ્યાકરણ વિ. અનેક રીતે જણાય છે. તેમાં વ્યાકરણના સૂત્રોને પણ શક્તિગ્રાહક મનાયા છે. જેમ કે, “હેતુ-રોત્થભૂતલમને” આ સિદ્ધ-હૈમ સૂત્રથી, તૃતીયાની શક્તિ હેતુત્વાદિમાં જણાય છે. હવે ‘ર્મળિ દ્વિતીયા’ સૂત્ર દ્વારા દ્વિતીયાની શક્તિ તો કર્મ/કર્મત્વમાં જ જણાય. જો એ સૂત્રનો અર્થ ઉપર કહ્યો તે કરવાનો હોય, તો પછી “સૂત્ર દ્વિતીયાની શક્તિ શેમાં છે ? તે જણાવતું નથી. તો પછી તે શક્તિગ્રાહક શી રીતે બને ?’ આવો પ્રશ્નકારનો અભિપ્રાય છે. તેનો પરિહાર કરતાં કહે છે કે ભલે એ સૂત્રથી દ્વિતીયાની શક્તિ ન જણાતી હોય, તો પણ તથા પ્રકારનો જ બોધ થતો હોવાથી તેનું અનાદિતાત્પર્ય, ફળાન્વયી એવી વૃત્તિમાં છે, એ તો જણાય છે જ. અને અનાદિ તાત્પર્ય જણાય એટલે પરંપરાએ શક્તિ જ જણાય છે; તે આ રીતે आधेयत्वार्थिका, असति बाधके स्वघटितवाक्यघटकपदान्तराबोध्याधेयत्वान्वितस्वार्थतात्पर्यविषयप्रकृतिकत्त्वात् અનુમાનથી દ્વિતીયાની શક્તિ, આધેયતામાં જણાય છે. द्वितीया અનુમાન પ્રયોગનો અર્થ - - સ્વ = દ્વિતીયા, તેનાથી ઘટિત વાક્ય - ગ્રામં ગતિ વિ.; તેમાં દ્વિતીયા સિવાયના બીજા કોઈ પદ (પદાન્તર) થી આધેયત્વનો બોધ થતો નથી. વ્યુત્પત્તિવાદ * ૨૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ વળી આધેયતામાં દ્વિતીયાની પ્રકૃતિ-ગ્રામના અર્થ ગામનો અન્વય કરવાનું તાત્પર્ય પણ છે. એટલે દ્વિતીયા, આધેયતા-અન્વિત સ્વાર્થ તાત્પર્યવિષય પ્રકૃતિક છે. માટે આધેયતામાં દ્વિતીયાની શક્તિ છે. એટલે સૂત્ર પરંપરાએ શક્તિગ્રાહક બને છે. (અનુમાન પ્રયોગનો ભાવાર્થ એ છે કે દ્વિતીયાઘટિત વાક્યમાં, આધેયતાનો બોધ થાય છે, અને બીજું કોઈ પદ, આયતાને જણાવતું ન હોવાથી પારિશેષ ન્યાયથી દ્વિતીયાનો અર્થ આધેયતા છે.) સામાન્યથી વ્યુત્પત્તિનો નિયમ છે કે, પદાર્થનો અન્વય પદાર્થ સાથે જ થાય. પદાર્થના એક દેશ સાથે નહીં. (એટલે જ 28 રનમાતા : એવો પ્રયોગ થતો નથી, કારણ કે તેમાં એ, રાગ પદનું વિશેષણ છે. જે પદાર્થ નથી, પદાર્થનો એક દેશ છે.) હવે જો દ્વિતીયાર્થ = વૃત્તિ હોય, ધાત્વર્થ = ફળાવચ્છિન્નવ્યાપાર હોય, તો દ્વિતીયાર્થનો અન્વય, ધાત્વર્થના એકદેશમાં જ કરવો પડશે, કારણ કે વૃત્તિતા ફળમાં છે, ફળાવચ્છિન્નવ્યાપારમાં નહીં. અને તો પછી ઉપરના નિયમનો ભંગ થશે, આવો પ્રશ્રકારનો આશય છે. તેને ઉત્તર આપે છે કે સર્વત્ર વ્યુત્પત્તિના નિયમ સમાન નથી હોતા. ત્રદ્ધક્ય નમતિ: માં એકદેશાન્વય ન થતો હોવા છતાં ચૈત્રસ્ય ગુરુબ્રમ્ વિ. માં થાય છે જ, એ સ્વીકૃત છે. એટલે અહીં પણ વ્યુત્પત્તિની વિચિત્રતાના કારણે, ધાત્વર્થના એકદેશમાં દ્વિતીયાર્થનો અન્વય માની શકાય છે. ૨૨. अथ 'गमनं न स्पन्दः' इत्यादितो धात्वर्थतावच्छेदकफले स्पन्दभेदान्वयबोधसंभवे नै तादृशप्रयोगस्य वारणाय फलविशेष्यकान्वयबोधे तद्विशेष्यकवृत्तिज्ञानजन्यफलोपस्थितित्वेन हेतुत्वकल्पनस्यावश्यकत्वात् तादृशकारणबाधेन धात्वर्थतावच्छेदकफले द्वितीयार्थान्वयासंभवः । ભાવાર્થ : પૂર્વપક્ષ : તો તો પછી મને ઃ ' એવો પ્રયોગ પણ થઈ શકશે, કારણ કે સ્પન્દભેદનો અન્વય, મ પદના અર્થના એકદેશ = ધાત્વર્થતાવચ્છેદક ફળ = સંયોગમાં થઈ શકે છે. એટલે, એવો પ્રયોગ ન થાય તે માટે, વ્યુત્પત્તિવાદ # ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : (૧) (૨) (૩) એવો નિયમ માનવો પડશે કે, જ્યાં વૃત્તિથી વિશેષ્યતયા ફળની ઉપસ્થિતિ થાય, ત્યાં જ ફળવિશેષ્યક અન્વય ખોધ થાય. પરંતુ તેવો નિયમ બનાવવા જતાં, દ્વિતીયાર્થનો પણ ધાત્વર્થતાવચ્છદેક ફળ માં અન્વય નહીં થઈ શકે.૩ જો પદાર્થનો અન્વય પદાર્થ-એકદેશમાં- ધાત્વર્થના એકદેશમાં માનવાનો હોય તો પછી ‘ગમનં ન સ્વન્તઃ' આવું પણ કહી શકાશે, કારણ કે અહીં गमनं - સંયોગજનકસ્પન્દ, 7 = ભેદ અને સ્વન્દ્ર સન્દ છે. જો એકદેશાન્વય ન કરી શકાતો હોત તો સ્પભેદનો અન્વય ગમનપદાર્થ સાથે જ કરવો પડે અને તે ન થઈ શકે કારણ કે ગમનપદાર્થ પણ સ્પન્દ જ છે. પણ એકદેશાન્વય માન્યો હોવાથી સ્પન્દભેદનો અન્વય, ગમનપદાર્થ-એકદેશ, સંયોગ સાથે કરી શકાશે અને થશે, કારણ કે સંયોગ, સ્પન્દથી ભિન્ન છે. એટલે ‘Tમન ન સ્વન્તઃ' આવો પ્રયોગ થઈ શકશે, આવી આપત્તિ આવે છે. એ આપત્તિના વારણ માટે નિયમ બનાવવાનો કે, જ્યાં ફળને વિશેષ્ય બનાવીને અન્વયબોધ કરવાનો હોય, ત્યાં ફળની ઉપસ્થિતિ, જે શક્તિ લક્ષણા રૂપ વૃત્તિ જ્ઞાનથી થાય, તે વૃત્તિજ્ઞાનમાં ફળ વિશેષ્યરૂપે જ હોવું જોઈએ. ‘ગમન ન સ્વન્તઃ' માં; સ્પન્દભેદનો અન્વય, સૈંયોગ સાથે કરવો હોય તો સંયોગ વિશેષ્ય બને. હવે તેની ઉપસ્થિતિ, ભ્ ધાતુના શક્તિજ્ઞાનથી, ‘સંયોગજનક-સ્પન્દ' રૂપે થાય છે. જેમાં સંયોગ એ વિશેષ્ય નથી, પણ વિશેષણ છે. એટલે ઉપરોકત નિયમના આધારે હવે સંયોગને વિશેષ્ય બનાવીને ‘સ્વત્વમેવાનું સંયો:' એવા અન્વયબોધ માટે ‘ગમન ન સ્વન્દ્વ' એવો પ્રયોગ થઈ જ નહીં શકે. ‘સંયોગ: 7 સ્વન્દ્રઃ’ એવો પ્રયોગ થઈ શકશે, કારણ કે અહીં સંયોગની ઉપસ્થિતિ, સંયોગપદના શક્તિજ્ઞાનથી થાય છે, જેમાં સંયોગ વિશેષ્યરૂપે જ હોય છે. એટલે સ્વમેવવાનું સંયોઃ એવો સંયોગવિશેષ્યકાન્વયબોધ થઈ શકે. આવો નિયમ બનાવવા જતાં મુશ્કેલી એ થશે કે ‘પ્રામં જઋતિ’માં દ્વિતીયાર્થ = વૃત્તિ (= નિષ્ઠ) નો અન્વય, પમ્ ધાતુના અર્થના એક દેશ સ્વરૂપ અર્થતાવચ્છેદક ફળ = સંયોગમાં કરવાનો હોય છે. (ગ્રામવૃત્તિસંયોગજનકસ્પન્દ એ શાબ્દબોધનો આકાર છે.) હવે, તેના વ્યુત્પત્તિવાદ * ૨૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૨. માટે સંયોગની ઉપસ્થિતિ વિશેષ્યરૂપે થવી જોઈએ. પણ અહીં સંયોગની ઉપસ્થિતિ તો ગમ્ ધાતુના શક્તિજ્ઞાનથી થાય છે, જેમાં સંયોગ વિશેષણરૂપે છે. (‘સ્ પર્વ સંયોનનસ્વરે રાતું આવું જ્ઞાન એ શક્તિજ્ઞાન છે.) એટલે, ઉક્ત નિયમ બનાવવા જતાં દ્વિતીયાર્થ વૃત્તિનો અન્વય સંયોગમાં નહીં કરી શકાય. એ આપત્તિ આવશે. न च यादृशपदसमभिव्याहारज्ञानात् फलविशेष्यकस्पन्दभेदान्वयबोधः प्रसिद्धस्तादृशपदसमभिव्याहारज्ञानतादृशपदज्ञानजन्यफलाद्युपस्थितिघटितसाम्ग्र्यास्तादृशान्वयबोधोत्पादप्रयोजिकाया असत्त्वेनोक्तस्थले तदापत्त्यसंभव इति वाच्यम्, यत्र गमनादिपदादेव लक्षणया शक्तिभ्रमेण वा स्वातन्त्र्येण फलोपस्थितिस्तत्र फलविशेष्यकस्पन्दभेदान्वयबोधप्रसिद्धया गमनपदसमभिव्याहार - तज्जन्यफलोपस्थितिघटितसामग्र्याः फलविशेष्यक स्पन्दत्वाद्यवच्छिन्नभेदान्वयबोधप्रयोजकताया आवश्यकत्वात् तद्बलेन शक्तिप्रमाधीनबोधेपि फलांशे स्पन्दभेदादिभानप्रसङ्गङ्गात् । ભાવાર્થ : સમાધાન ઃ જે પદના સમભિવ્યાહાર જ્ઞાનથી, સ્પન્દભેદવાનુ સંયોગઃ એવા આકારવાળો સંયોગાદિ ફળને વિશેષ્ય બનાવતો, સ્પન્દનો ભેદાન્વયબોધ- પ્રસિદ્ધ છે, તે પદના સમભિવ્યાહારનું જ્ઞાન અને તે જ પદજ્ઞાનથી થયેલ સંયોગાદિ ફળની ઉપસ્થિતિ, એ સ્પન્દના ભેદાન્વયબોધની ઉત્પાદક કારણ સામગ્રી છે. ‘ગમન ન સ્વત્વ:’ સ્થળે, સંયોગવિશેષ્યક સ્પન્દભેદાન્વયબોધ પ્રસિદ્ધ જ ન હોવાથી, તે સ્થળે ઉપરોક્ત સામગ્રી જ નથી, એટલે તે સ્થળે રૂમનં ૧ સ્પન્તઃ એવા પ્રયોગની આપત્તિ નહીં આવે.૧ પૂર્વપક્ષ જે ‘મન' પદની સંયોગમાં લક્ષણા કરે અથવા જેને ‘મન’ પદની શક્તિ સંયોગમાં છે, તેવો ભ્રમ થાય, તેને ‘ગમન ન સ્વન્તઃ' સ્થળે પણ સ્પન્દભેદવાન્ સંયોગઃ એવો શાબ્દબોધ થાય છે જ. એટલે ગમન પદનું સમભિવ્યાહાર જ્ઞાન અને ગમન પદજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિનો પણ તેવા પ્રકારના શાબ્દબોધની કારણ સામગ્રીમાં સમાવેશ કરવો જ વ્યુત્પત્તિવાદ * ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ પડશે. અને તો પછી જેને ભ્રમ નથી તેવી વ્યક્તિને ગમન પદની શક્તિથી સંયોગાવચ્છિન્નસ્પન્દની ઉપસ્થિતિ થાય તો તેને પણ “મન ન સ્પન્દ્રઃ' સ્થળે, ગમન પદાર્થના એકદેશભૂત સંયોગ રૂપ ફળાંશમાં સ્પન્દનો ભેદાવ્યબોધ થઈ શકશે જ. અને તેથી મન ને અન્યૂઃ એવા પ્રયોગની પણ આપત્તિ આવશે જ.૨ વિવેચન : સંયોn: 7 ઃિ ' સ્થળે, સ્પન્દભિન્નસંયોગ એવો શાબ્દબોધ થાય છે. “મન ને પઃ' સ્થળે નથી થતો. એ અનુભવ સિદ્ધ છે. એટલે સમાધાનકાર કહે છે કે જ્યાં શાબ્દબોધ પ્રસિદ્ધ છે, ત્યાં જેવી સામગ્રી છે, તે જ શાબ્દબોધની કારણ છે. એટલે સંયોગ પદના સમભિવ્યાહારનું જ્ઞાન તથા સંયોગપદજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ હોય તો જ સંયોગવિશેષ્યક- સ્પન્દભેદાન્વય બોધ થાય. “મને ન અન્વઃ' સ્થળે, ન તો સંયોગનો સમભિવ્યાહાર છે, ન તો સંયોગની ઉપસ્થિતિ સંયોગપદજ્ઞાનજન્ય છે (પણ ગમનપદજ્ઞાનજન્ય છે, એટલે કારણની ગેરહાજરીમાં તેવા શાબ્દબોધની આપત્તિ જ નહીં રહે. અને તેથી અમને ન અન્યૂઃ એવા પ્રયોગની પણ આપત્તિ નહીં રહે તેથી એના વારણ માટે પૂર્વે કહેલો નિયમ માનવાની પણ જરૂર નથી અને માટે દ્વિતીયાર્થના અનન્વયની પણ આપત્તિ નહીં આવે. સ્પષ્ટ છે. એટલે એ આપત્તિના વારણ માટે પૂર્વોક્ત નિયમની કલ્પના કરવી પડશે અને દ્વિતીયાર્થના અનન્વયની આપત્તિ આવશે જ. ૨૪. एवं च फलव्यापारयोः पृथक् शक्तिस्वीकारपक्षेपि न निस्तारः, तथात्वेपि हि 'गमनं न स्पन्दः' इत्यादौ फलांशे शक्तिप्रमया स्पन्दभेदान्वयबोधसंभवेन तादृशप्रयोगापत्तेर्दुरित्वादिति चेत् ? ભાવાર્થ : સમાધાનકાર : તો પછી ધાતુની શક્તિ ફલાવચ્છિન્નવ્યાપારમાં ન માનતાં, ફળ અને વ્યાપારમાં જુદી જુદી શક્તિ માનો. એટલે ફળની ઉપસ્થિતિ પણ વિશેષ્ય રૂપે થશે અને તો દ્વિતીયાર્થનો અન્વય થઈ જશે.' વ્યુત્પત્તિવાદ ૨૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂર્વપક્ષ : તો પછી, ‘ગમનં 7 સ્પન્દ્રઃ’ સ્થળે પણ ગમન પદથી શક્તિજ્ઞાનથી વિશેષ્યરૂપે સંયોગની ઉપસ્થિતિ થઈ શકવાથી સંયોગવિશેષ્યક સ્પન્દનો ભેદાન્વયબોધ થઈ શકશે અને તો તેવા પ્રયોગની આપત્તિ આવશે જ.૨ વિવેચન : (૧) (૨) ૧. ફળવિશેષ્યક અન્વયબોધ માટે ફળની ઉપસ્થિતિ વિશેષ્યતયા જોઈએ એ નિયમ માન્યો છે. જો ધાતુની શક્તિ ફલાવચ્છિન્નવ્યાપારમાં હોય તો ફળની ઉપસ્થિતિ વિશેષણતયા થાય અને તો ફળવિશેષ્યક અન્વયબોધ થઈ ન શકે, અને તો પ્રામં ગચ્છતિ સ્થળે, દ્વિતીયાર્થ ‘વૃત્તિ’ નો જે સંયોગરૂપ ફળમાં અન્વય માન્યો છે, તે અનુપપન્ન થાય. એ આપત્તિ છે. તેના વારણ માટે, ધાતુની શક્તિ ફળ અને વ્યાપાર બંનેમાં જુદી જુદી માનવી. (અર્થાત્ ગમ્ પદું સંચોળે શક્ત, ગમ્ પદં સ્વન્દે શાં એમ બે શક્તિ માનવી.) એટલે ફળની ઉપસ્થિતિ પણ વિશેષ્યરૂપે થવાથી, ઉપરની આપત્તિ જ નહીં રહે. દ્વિતીયાર્થના અનન્વયની આપત્તિ દૂર થશે, પણ ‘ગમનં ન સ્વસ્વ’ પ્રયોગ થવાની આપત્તિ ઊભી જ રહેશે, કારણ કે અહીં પણ (મ્ ધાતુની શક્તિ સંયોગ અને સ્પન્દ બંનેમાં હોવાથી) હવે ‘નમાં' પદથી વિશેષ્યતયા ફળની- સંયોગની ઉપસ્થિતિ થઈ શકશે અને તેથી તેમાં સ્પન્દ્રભેદનો અન્વય થઈ શકશે. न तद्विशेष्यकवृत्तिज्ञानजन्यतदुपस्थितिजन्यतावच्छेदककोटौ तादृशोपस्थित्यव्यवहितो त्तरत्वनिवेशनमावश्यकम्, विशिष्य तत्तत्पदमन्तर्भाव्यैव पदार्थोपस्थितेरेकैकविधबोधे नानाहेतुताया व्यवस्थापितत्वाद् एकपदाधीनतद्विषयकशाब्दबोधे पदान्तरवृत्तिज्ञानजन्यतदुपस्थितेर्व्यभिचारस्य प्रकारान्तरेण वारणासंभवात् । एवं च धात्वर्थतावच्छेदकफले द्वितीयार्थान्वयबोधेपि क्षतिविरहः - तत्रैतादृशकारणस्य व्यभिचाराप्रसक्तेरिति वदन्ति ભાવાર્થ : ઉત્તરપક્ષ : ના.(વિધવોધે..... વારણાસંમવાત્) જ્યાં એક પ્રકારના શાબ્દબોધ પ્રતિ અનેક પદજન્ય અનેક પદાર્થોપસ્થિતિ કારણ બની શકે છે ત્યાં એક પદથી થયેલા શાબ્દબોધ વખતે અન્ય પદજન્ય ઉપસ્થિતિ ન હોવાથી વ્યુત્પત્તિવાદ * ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ વ્યભિચાર આવે છે જેનું વારણ અન્યપ્રકારે સંભવ ન હોવાથી (તદ્વિશેષ્ય......પવાર્થીપસ્થિતે:) તત્પદાર્થ વિશેષ્યક વૃત્તિજ્ઞાન (શક્તિ કે લક્ષણા)થી થયેલ તત્પદાર્થોપસ્થિતિના કાર્યતાવચ્છેદકમાં તાદશોપસ્થિતિથી અવ્યવહિતોત્તરત્વનો સમાવેશ કરવો જરૂરી બને છે. આ રીતે વિશેષરૂપે તે તે પદનો સમાવેશ કરીને જ પદાર્થોપસ્થિતિની તાદશશાબ્દબોધ પ્રતિ કારણતા સ્વીકારવી પડશે. (i ૬....) આમ કરવાથી હવે ધાતુના અર્થતાવચ્છેદક ફળમાં દ્વિતીયાર્થવૃત્તિનો અન્વય થઈ શકશે. અને છતાં ‘માં ન ૫૬:' જેવા પ્રયોગની આપત્તિ નહીં આવે કારણ કે ‘પ્રામં ાતિ' જેવા પ્રયોગના શાબ્દબોધ પ્રતિ સંયોગવિશેષ્યકોપસ્થિતિની કારણતા જ ન હોવાથી તાદશોપસ્થિતિને લઈ વ્યભિચાર આવી શકતો નથી. વિવેચન તૃષ્ણારણિમણિ ન્યાય પ્રસિદ્ધ છે. વહ્નિ, તૃણ અરણિ કે સૂર્યકાંત મણિથી પેદા કરી શકાય છે. જો તૃણને વહ્નિનું કારણ માનીએ, તો અરણિજન્યવહ્નિમાં તૃણ ગેરહાજર હોવાથી વ્યતિરેક વ્યભિચાર આવે. એટલે આવા સ્થળે તૃણ-અવ્યવહિતોત્તરવહ્નિનું કારણ તૃણ, અરણિ અવ્યવહિતોત્તરવહ્નિનું કારણ અરણિ એ રીતે કાર્યકારણભાવ બનાવાય છે. તે રીતે, ‘ઘડો બનાવ’ એવો શાબ્દબોધ ‘ઘટ ’‘નાં વિષે’િ વિ. અનેક પદોથી થઈ શકે છે. ત્યાં પણ; તૃણારણિમણિન્યાય લગાડવો પડે છે. જો પરં તુ પદોને તેવા શાબ્દબોધ માટે કારણ માનીએ તો લાં વિષેથિી શાબ્દબોધ થાય ત્યાં (કારણ ન હોવાથી) વ્યભિચાર આવે એટલે, ‘પટ વસ્તુથી થયેલ પદાર્થોપસ્થિતિની અવ્યવહિતોત્તરમાં થયેલ શાબ્દબોધની કારણતા તે પદાર્થોપસ્થિતિમાં જ છે એ રીતે માનવાનું છે. હવે, ‘ગમાં ન સ્વત્વ:' માં; સંયોગવિશેષ્યક સ્પન્દભેદાન્વયબોધના વારણ માટે જે નિયમ બનાવ્યો કે ફલવિશેષ્યક શાબ્દબોધ માટે, તવિશેષ્યકવૃત્તિજ્ઞાનજન્ય તદુપસ્થિતિ કારણ છે; ત્યાં પણ આ રીતે અવ્યવહિતોત્તરત્વનો સમાવેશ કરવો પડશે. એટલે તવિશેષ્યકવૃત્તિજ્ઞાનજન્યતઃપસ્થિતિ એ તાદશોપસ્થિતિની અવ્યવહિતોત્તરમાં થયેલ શાબ્દબોધનું જ કારણ છે. આ નિયમ બનાવવાથી; વ્યુત્પત્તિવાદ * ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ “મનં ન સન્તઃ' સ્થળે, ગમન પદથી, શક્તિભ્રમ કે લક્ષણાથી સંયોગની ઉપસ્થિતિ થાય, તો સંયોગવિશેષ્યક સ્પન્દભેદનો બોધ થઈ શકશે. પરંતુ જો ગમન પદથી સંયોગાવચ્છિન્નસ્પન્દનો બોધ થાય, તો સંયોગવિશેષ્યક સ્પન્દભેદનો બોધ નહીં થાય, કારણ કે તેવા બોધ માટે સંયોગવિશેષ્યકવૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ કારણ છે. જ્યારે અહીં સંયોગપ્રકારનવૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ થઈ છે. પણ, દ્વિતીયાસમભિવ્યાહત (પ્રાપં છત) સ્થળે સંયોગવિશેષ્યક શાબ્દબોધ માટે સંયોગવિશેષ્યનવૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ કારણ નથી, પણ આ વિ. ધાતુ જન્ય, સંયોગપ્રકારકવૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ જ કારણ છે. કારણ કે ઉપર કહ્યું તેમ, દરેક શાબ્દબોધની સામગ્રી અલગ અલગ છે. એટલે, દ્વિતીયાસમભિવ્યાહાર સ્થળે, સંયોગવિશેષ્યક વૃત્તિજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિ વિના પણ સંયોગવિશેષ્યક શાબ્દબોધ થાય, તો પણ ત્યાં વ્યભિચાર (કારણ ન હોવા છતાં કાર્ય થવા રૂપ વ્યતિરેક વ્યભિચાર) આવતો જ નથી, કારણકે તે શાબ્દબોધના કારણરૂપ, સંયોગ પ્રકારકવૃત્તિજ્ઞાનજન્ય સંયોગોપસ્થિતિ તો હાજર જ છે. આમ આ નિયમ બનાવવાથી, મને ન અન્તઃ જેવા અનિષ્ટ પ્રયોગની આપત્તિ ટળે છે, અને ગ્રામ છિત જેવો ઈષ્ટ પ્રયોગ થઈ શકે છે. એમ કેટલાક કહે છે. ૨૬. अत्रेदं चिन्त्यते - व्यापारमात्रस्य धात्वर्थतायामपि सर्वानुपपत्तीना मुद्धृतत्वात् फलावच्छिन्नव्यापारस्प गुरुतया तथात्वमनुचितम् । ભાવાર્થ : અહીં આ વિચાર કરાય છે- ધાતુનો અર્થ માત્ર વ્યાપાર માનવામાં જે આપત્તિઓ અપાઈ, તે બધાનું નિવારણ જો થઈ જ શક્યું છે, તો પછી ધાતુનો અર્થ ફળાવચ્છિન્નવ્યાપાર માનવામાં ગૌરવ હોવાથી, એ અનુચિત છે. વિવેચનઃ પ્રાચીન, ધાતુનો અર્થ વ્યાપાર, દ્વિતીયાનો અર્થ ફળ માને છે. નવીનો ધાતુનો અર્થ ફળાવચ્છિન્ન વ્યાપાર, દ્વિતીયાનો અર્થ આધેયતા માને છે. એ બંને મતની સમીક્ષા કરે છે. પ્રાચીનોને જે-જે આપત્તિઓ અપાઈ, તે બધાનું નિવારણ તેમણે કર્યું છે, તો પછી ફળાવચ્છિન્નવ્યાપાર ને ધાતુનો અર્થ માનવામાં નવીનોને ગૌરવદોષ તો આવે છે જ. એ સ્પષ્ટ છે. વ્યુત્પત્તિવાદ # ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૭. अथ फले द्वितीयादेः शक्त्यन्तरकल्पनामपेक्ष्य धातोविशिष्टे शक्तिकल्पनमेवोचितम् । न च भवन्मतेप्याधेयत्वे द्वितीयादेः शक्त्यन्तरस्य कल्पनीयत्वात्तदंशे साम्यमिति वाच्यम्, 'ग्राममध्यास्ते' 'ग्राममधिशेते' 'ग्रामं संयुनक्ति' इत्यादौ द्वितीयायाः सर्वमते एवाधेयत्वबोधकतया દ્વિતીયા: फलवाचकत्वमतेऽप्याधेयत्ववाचकताया आवश्यकत्वात् । न च द्वितीयायाः संयोगादिवाचकत्वमते आधेयत्वे तस्या लक्षणैव न तु शक्तिरिति वाच्यम्, आधेयतात्वस्याखण्डतया संयोगत्वादिसमशरीरत्वात् संयोगत्वाद्यवच्छिन्ने तदवच्छिन्ने वा शक्तिः कल्प्यते इत्यत्र विनिगमकासंभवात् । ભાવાર્થ : નવીનો- તમે જો ધાતુનો અર્થ વ્યાપાર માનશો તો ફળમાં દ્વિતીયાની જુદી શક્તિ માનવી પડશે, તેના કરતાં ધાતુની શક્તિ જ ફળવિશિષ્ટવ્યાપારમાં માની લેવી વધુ ઉચિત છે." પ્રાચીન : તમારે પણ આયતામાં દ્વિતીયાની શક્તિ માનવી તો પડશે જ. એટલે દ્વિતીયાની શક્તિ માનવાનું બંનેને સમાન છે. નવ્ય : પ્રામ-ધ્યાતે, પ્રામHધશેતે, પ્રાસં સંયુનક્તિ વિ. સ્થળોએ તો સહુના મતે દ્વિતીયા આધેયતાની જ બોધક છે એટલે, દ્વિતીયાને ફળવાચક માનનારા એવા તમારે પણ, દ્વિતીયાને આધેયતાવાચક તો માનવી જ પડે છે. પ્રાચીન : અમે દ્વિતીયાની શક્તિ ફળમાં જ માનશું. આધેયતામાં લક્ષણા કરશું. એટલે માત્ર એક જ શક્તિ માનવી પડશે.' નવ્ય : સંયોગત્વ અને આધેયતાત્વ બંને સમાન રીતે અખંડ ધર્મ છે. એટલે દ્વિતીયાની શક્તિ સંયોગમાં માનવી કે આધેયતામાં માનવી, તેનો નિર્ણય થઈ ન શકે. તેથી તમારે બંનેમાં શક્તિ માનવી જ પડે." વિવેચન : પ્રાચીનને બે શક્તિ માનવી પડે છે. ધાતુની વ્યાપારમાં, દ્વિતીયાની ફળમાં. નવ્યને એક જ શક્તિ માનવી પડે છે. ધાતુની- ફળવિશિષ્ટવ્યાપારમાં. એટલે નવ્યને ગૌરવ નથી, પણ પ્રાચીનને જ છે. વ્યુત્પત્તિવાદ % ૨૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨) નવ્યને પણ બે જ શક્તિ માનવી પડશે. ધાતુની ફળવિશિષ્ટવ્યાપારમાં અને દ્વિતીયાની આધેયતામાં. પ્રાચીનને બે શક્તિ માનવી પડશે. પણ ધાતુની શક્તિ માત્ર વ્યાપારમાં માનવાની હોવાથી તેને લાઘવ થશે. પ્રમHધ્યાતે માં ધાતુ (ધ + ૩) નો અર્થ સ્થિતિ (રહેવું) છે. અને દ્વિતીયાનો અર્થ આધેયતા છે. જેથી પ્રામનિરૂપિતાધેયતાવસ્થિતિમાન એવો અર્થ થાય છે. પ્રામHધશેતે માં એ જ રીતે પ્રાનિપિતાધેયતાવાયનવાનું અર્થ થાય. ગ્રામ સંયુતિમાં ગ્રામવૃત્તિ સંયોIIનુભૂતકૃતિમાન એવો અર્થ થાય. આ બધા સ્થળે, દ્વિતીયાનો અર્થ સર્વ મતે આધેયતા જ થતો હોવાથી પ્રાચીને પણ આયતામાં તો દ્વિતીયાની શક્તિ માનવી પડશે. એટલે પ્રાચીનોએ ધાતુની શક્તિ વ્યાપારમાં, દ્વિતીયાની એક શક્તિ ફળમાં અને બીજી આધેયતામાં, એમ ત્રણ શક્તિ માનવી પડશે. જ્યારે નવ્યોને તો બે જ શક્તિ માનવાની હોવાથી લાઘવ છે. પ્રાચીન આધેયતામાં દ્વિતીયાની શક્તિ ન માનતાં, લક્ષણા માને, તો તેમને પણ નવ્યોની જેમ બે જ શક્તિ માનવી પડે. અને તેમાં, ધાતુની શક્તિ માત્ર વ્યાપારમાં માનવાનું લાઘવ રહેશે. પ્રાચીન મતે દ્વિતીયાનો અર્થ આધેયતા પણ છે અને સંયોગાદિ ફળ પણ છે. એક સ્થાને શક્તિ અને બીજે લક્ષણા માનવી હોય તો તે માટે કારણ-વિનિગમક જોઈએ. જેમ કે જ્યાં શતતાવચ્છેદક લઘુ હોય ત્યાં શક્તિ માની શકાય; બીજે બધે લક્ષણા કરી શકાય. અહીં આધેયતાત્વ અને સંયોગત્વ બંને સમાન રીતે અખંડ ધર્મ છે. (બીજા ધર્મોથી ઘટિત નથી, પણ સ્વતંત્ર છે) એટલે એક લઘુ-બીજો ગુરુ એવું નથી. તેથી એકને શતતાવચ્છેદક બનાવવું – બીજાને નહીં - એવું કરી ન શકાય. એટલે બંનેમાં શક્તિ માનવી જ પડે. અને તો, પ્રાચીનોને ત્રણ શક્તિ માનવાનું ગૌરવ ઊભું જ રહે. ટિપ્પણ : જેનું નિર્વચન થતું હોય (દા.ત., કર્મત્વ = ક્રિયાજન્ય ફલશાલિત્વ) તે ધર્મો ગુરુભૂત બને. પણ જે અખંડ ધર્મો છે (દા.ત., વિષયતાત્વ, આશ્રયત્વ વિ.) તે બધામાં સમાન લાઘવ છે. વ્યુત્પત્તિવાદ % ૨૯ (૫) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮. अस्तु वा ममाप्याधेयत्वे लक्षणैव शक्तिस्तु संख्यायामेव । यदि च द्वितीयादेः फलबोधकतामते फलेऽपि तस्या लक्षणैव न तु शक्तिः, शक्तिस्तु संख्यायामेव - संयोगविभागादिरूपप्रत्येकफलापेक्षया संख्यायां तत्प्रयोगप्राचुर्यस्य विनिगमकत्वादित्युच्यते तथापि तन्मते धातुजन्यशुद्धव्यापारोपस्थितेः शाब्दबोधहेतुताकल्पनमधिकम् - द्वितीयाद्यसमभिव्याहारस्थलानुरोधेन फलविशेषावच्छिन्नाव्यापारे धातोर्लक्षणाया भवतामप्यावश्यकत्वाद् धातुजन्यतादृशव्या पारोपस्थितिहेतुताया उभयसिद्धत्वात् ।। ભાવાર્થ: નવ્યો - તમે જો આધેયતામાં દ્વિતીયાની લક્ષણા જ માનતા હો, તો અમે પણ આધેયતામાં દ્વિતીયાની લક્ષણા જ માનશું અને દ્વિતીયાની શક્તિ સંખ્યામાં માનશું. પ્રાચીનો : તો અમે પણ દ્વિતીયાની શક્તિ સંખ્યામાં માનીને, ફલમાં લક્ષણા જ માનીશું. ફળ તો ધાતુ અનુસારે જુદા જુદા હોય છે. એટલે ફળ કરતાં સંખ્યા અર્થમાં જ દ્વિતીયાનો પ્રયોગ વધુ થાય છે એ જ તેની શક્તિ સંખ્યામાં માનવા માટે વિનિગમક છે. તો પણ તમારે, જયાં દ્વિતીયા નથી, ત્યાં ધાતુની લક્ષણા ફળાવચ્છિન્ન વ્યાપારમાં તો માનવાની જ છે. એટલે ધાતુથી થયેલ, ફળાવચ્છિન્નવ્યાપારની ઉપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા તો તમારેઅમારે બંનેએ માનવાની છે. પણ જયાં દ્વિતીયા છે, ત્યાં તમારા મતે ધાતુથી માત્ર વ્યાપારની ઉપસ્થિતિ થશે. તેમાં પણ તમારે શાબ્દબોધની કારણતા માનવી પડશે, એ તમારે ગૌરવ છે જ.૩ વિવેચન : જો પ્રાચીનો, દ્વિતીયાની આધેયતામાં લક્ષણા જ માને તો તેમને દ્વિતીયાની શક્તિ ફળમાં અને ધાતુની શક્તિ વ્યાપારમાં માની હોવાથી લાઘવ થાય, કારણકે નવ્યોએ દ્વિતીયાની શક્તિ આધેયતામાં અને ધાતુની શક્તિ ફળવિશિષ્ટવ્યાપારમાં માની હોવાથી ગૌરવ સ્પષ્ટ છે. આથી નવ્યો કહે છે કે જો પ્રાચીનો દ્વિતીયાની આધેયતામાં લક્ષણા જ નવ્યો : (૧) વ્યુત્પત્તિવાદ # ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ શંકા : ઉત્તર : (૨) શંકા : ઉત્તર : કરતા હોય તો અમે પણ દ્વિતીયાની આધેયતામાં લક્ષણો જ કરીશું. એટલે અમારી એક શક્તિ જ માનવાની ઘટી જશે. તેથી લાઘવ થશે. પણ નવોએ દ્વિતીયાની શક્તિ ક્યાંક તો માનવી જ પડે ને? પ્રાચીનો તો ફળમાં દ્વિતીયાની શક્તિ માને છે. નવ્યો તો ફળની ઉપસ્થિતિ ધાતુથી જ માને છે. તેઓ દ્વિતીયાની શક્તિ સંખ્યામાં જ માનશે. દ્વિતીયાના પ્રત્યયો જેમ કર્મત્વને જણાવે છે, તેમ એક-બે કે બહુ-સંખ્યાને પણ જણાવે છે જ. એટલે તેની શક્તિ સંખ્યામાં જ માનવાની, પ્રાચીનો પણ દ્વિતીયાને સંખ્યાબાધક માનતા હોવાથી સંખ્યામાં તો તેની શક્તિ માનશે જ, ઉપરાંત ફળમાં પણ તેની શક્તિ માનવાથી તેમને ગૌરવ થશે. તો પ્રાચીન કહે છે કે અમે પણ દ્વિતીયાની શક્તિ માત્ર સંખ્યામાં માનીને ફળમાં લક્ષણા જ કરીશું. પણ દ્વિતીયા સંખ્યા અને ફળ ઉભયની બોધક હોય, તો એકમાં તેની શક્તિ, બીજામાં લક્ષણો, એવું કરવા માટે વિનિગમક શું છે? ફળ તો ધાતુ અનુસાર જુદા જુદા હોય છે. એટલે દ્વિતીયા દ્વારા સંયોગાદિ ફળનું જ્ઞાન તો નમ્ વિ. ના સમભિવ્યાપારમાં જ થશે, જયારે સંખ્યાનું જ્ઞાન તો સર્વત્ર થશે. આ જ, દ્વિતીયાની શક્તિ સંખ્યામાં માનવામાં વિનિગમક થશે. આમ ફરી, પ્રાચીનોને અને નવ્યો બંને દ્વિતીયાની શક્તિ માત્ર સંખ્યામાં માનતા હોવાથી પ્રાચીનોને ધાતુની શક્તિ માત્ર વ્યાપારમાં માનવા રૂપ લાઘવ થશે. જયાં દ્વિતીયા છે જ નહીં, તેવા છત’ વિ. સ્થળે પ્રાચીનો, નિરૂઢ લક્ષણાથી ધાતુથી ફળવિશિષ્ટવ્યાપારની ઉપસ્થિતિ માને છે. નવ્યો તો તેમાં ધાતુની શક્તિ જ માને છે. એટલે ધાતુજન્ય ફળવિશિષ્ટવ્યાપારોપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા બંનેને સમાન છે. જયાં દ્વિતીયા છે, ત્યાં પણ નવ્યો ધાતુથી ફળવિશિષ્ટવ્યાપારની જ ઉપસ્થિતિ માનતા હોવાથી, તેમને શાબ્દબોધની એક જ કારણતા માનવી પડે છે. વ્યુત્પત્તિવાદ ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનો, જ્યાં દ્વિતીયા છે, ત્યાં ધાતુથી માત્ર વ્યાપારની ઉપસ્થિતિ માને છે, તે ઉપસ્થિતિમાં તેમને શાબ્દબોધની બીજી કારણતા માનવી પડશે. એટલે માત્ર વ્યાપારમાં શક્તિ માનવાના લાઘવ કરતાં, એક કાર્ય-કારણભાવ વધુ માનવાનું મોટું ગૌરવ તેમને આવી પડશે. यदि च 'स्पन्दते' इत्यादित इव शक्तिभ्रमात् (शक्तिबलात् ?) છત' રૂત્યતિષ શુદ્ધીપરિવોધ માનુમવિલા રૂતિ મતે, तथापि तन्मते शाब्दबुद्धौ द्वितीयादिजन्यफलोपस्थितेः कारणतायाः कल्पनाधिक्यं तज्जन्याधे यत्वोपस्थितिहेतुत्वकल्पनस्य चोक्तस्थलानुरोधेनोभयमत एवावश्यकत्वादिति चेत् ? अस्तु तन्मते तादृशकारणताया आधिक्यम् । ભાવાર્થ: પ્રાચીનોઃ જેમ “તેથી માત્ર વ્યાપારનો જ બોધ થાય છે. તેમ તિ’ વિ. સ્થળોએ પણ શક્તિથી માત્ર વ્યાપારનો જ બોધ થાય છે. ૧ નવ્યો - તો પણ તમારે દ્વિતીયાજન્યફલોપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા માનવાનું ગૌરવ તો છે જ. કારણકે દ્વિતીયાજન્ય- આધેયત્વોપસ્થિતિમાં તો પૂર્વે કહ્યા મુજબ બંનેને શાબ્દબોધની કારણતા માનવી જ પડશે. (અહીં નંબર ૧૭ થી શરૂ થયેલ પૂર્વપક્ષ પૂરો થયો) ઉત્તરપક્ષ- ભલે તે પ્રાચીનમતમાં કારણતા વધારે માનવી પડે. વિવેચનઃ પ્રાચીનો કહે છે કે જેમ અન્વો વિ. ધાતુથી માત્ર વ્યાપાર જ જણાય છે. તેમ, દ્વિતીયા રહિત, “ઋતિ’ વિ. સ્થળે પણ માત્ર વ્યાપાર જ જણાય છે. (અહીં મુદ્રિત પ્રતોમાં વિપ્રમત્ એવું લખ્યું છે, પણ પ્રાચીનો, ધાતુની શક્તિ, વ્યાપારમાં જ માને છે. તેથી શક્તિભ્રમ નથી. પણ શક્તિ જ છે, એટલે વિતવના જોઈએ, એવું લાગે છે.) લક્ષણાથી ફળવિશિષ્ટવ્યાપાર નહીં. એટલે હવે, પ્રાચીનોને (દ્વિતીયા સમભિવાદત સ્થળે વ્યાપારોપસ્થિતિમાં અને દ્વિતીયા રહિત સ્થળે ફળવિશિષ્ટ વ્યાપારોપસ્થિતિમાં) શાબ્દબોધની બે કારણતા માનવાનું જે ગૌરવ હતું તે નહીં રહે, કારણ કે સર્વત્ર ધાતુથી માત્ર વ્યાપારની વ્યુત્પત્તિવાદ # ૩૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ જ ઉપસ્થિતિ થશે અને તેમાં શાબ્દબોધની એક જ કારણતા માનવી પડશે. છતાં પ્રાચીનોએ પણ દ્વિતીયાથી આધેયતાની ઉપસ્થિતિ તો પ્રામમધ્યાતે વિ. સ્થળોએ માની છે જ. નવ્યો તો દ્વિતીયાની શક્તિ જ આધેયતામાં માને છે. એટલે બંનેને દ્વિતીયાજન્યધેયતોપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા માનવાની છે જ. પ્રાચીનો, દ્વિતીયાની શક્તિ ફળમાં માનતા હોવાથી, દ્વિતીયાજન્યફલોપસ્થિતિમાં પણ, શાબ્દબોધની કારણતા તેમણે માનવી પડશે. નવ્યો તો ફલોપસ્થિતિ ધાતુથી જ માને છે. એટલે પ્રાચીનોને આ એક વધુ કાર્ય-કારણભાવ માનવાનું ગૌરવ છે જ. હવે ગ્રંથકાર આ ચર્ચાનો જવાબ આપે છે કે, પ્રાચીનો ને ભલે એક વધુ કારણતા માનવાનું ગૌરવ થાય.. ટિપ્પણ અહીં એ વિચારણીય છે કે જો, છત્તિ એવા દ્વિતીયા રહિત સ્થળે શુદ્ધ વ્યાપારનો બોધ જ અનુભવ સિદ્ધ હોય, તો પ્રાચીનોને ધાતુથી માત્ર શુદ્ધ વ્યાપારોપસ્થિતિમાં જ શાબ્દબોધની કારણતા આવશે. પણ નવ્યોને ગ્રામં ગ જીત એવા દ્વિતીયા સમભિવ્યાહત સ્થળે, ધાતુજન્ય ફળવિશિષ્ટ વ્યાપારોપસ્થિતિમાં અને સંસ્કૃતિ એવા વિતીયા રહિત સ્થળે, (લક્ષણાથી) ધાતુ જન્ય શુદ્ધ વ્યાપારોપસ્થિતિમાં એમ શાબ્દબોધની બે કારણતા માનવી પડશે. સામે પક્ષે, નવ્યોને દ્વિતીયા જન્ય આયિત્વ-ઉપસ્થિતિમાં એક જ કારણતા માનવી પડે છે. જયારે પ્રાચીનોને દ્વિતીયાથી આધેયતા ઉપરાંત ફળની ઉપસ્થિતિમાં પણ કારણતા માનવી પડે છે. એટલે બંને પક્ષે ૩ કારણતા જ આવવાથી પ્રાચીનોને કોઈ ગૌરવ થતું જ નથી. ૨૦, नव्यमते तु 'ग्रामं गच्छति' इत्यादिवाक्यज्ञानघटितशाब्दसामग्याः समानविषयकानुमित्यादिप्रतिबन्धकतायां फलप्रकारतानिरूपितव्यापारविशेष्यताशालित्वेन धातुजन्योपस्थितेनिवेशनीयतया तस्यास्तादृशविशेष्यताशालित्वेन व्यापारविशेष्यतानिरूपित વ્યુત્પત્તિવાદ * ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ फलप्रकारताशालित्वेन वा निवेश इत्यत्र विनिगमनाविरहात् सामग्रीप्रतिबन्धकताधिक्यमवच्छेदकगौरवं च । प्राचीनमते द्वितीयाजन्यफलो पस्थिते: सामा यन्तर्निवेशस्तु नव्यमतसिद्धतज्जन्याधेयत्वोपिस्थितिनिवेशस्थलीय इति नव्यमते तादृशस्थले शाब्दबोधस्याधिक विषयतया तात्पर्यज्ञानादिकमप्यधिक विषयकमेव शाब्दधीहेतुर्भविष्यति प्रतिबन्धकसामग्यामप्यन्तर्भविष्यतीति च गौरवम् । ભાવાર્થઃ “Tછત’ વિ. વાક્યના જ્ઞાનથી ઘટિત શાબ્દબોધની સામગ્રી સમાનવિષયક અનુમિતિ વિ. માં પ્રતિબંધક બને છે, આથી નવ્યમતે તે પ્રતિબંધકતામાં ધાતુજન્ય ફળવિશિષ્ટવ્યાપારની ઉપસ્થિતિનો સમાવેશ કરવો પડશે. તે ફળ નિષ્ઠપ્રકારતા નિરુપિત વ્યાપારનિષ્ઠવિશેષતાશાલિવેન કરવો કે, વ્યાપારનિષ્ઠવિશેષતા નિરપિતા ફળનિષ્ઠપ્રકારતાશાલિત્વેન કરવો તેમાં કોઈ વિનિગમક ન હોવાથી, બંનેનો સમાવેશ કરવો પડશે. એટલે સામગ્રીમાં રહેલી પ્રતિબંધકતામાં ગૌરવ થશે. વળી, પ્રતિબંધકતાવચ્છેદક પણ ગુરુભૂત થશે.' શંકા: પણ પ્રાચીનોને પણ, દ્વિતીયાજન્યફળની ઉપસ્થિતિનો સમાવેશ પ્રતિબંધક સામગ્રીમાં કરવો પડશે ને ? સમાધાનઃ તેની સામે નવ્યોને દ્વિતીયાજન્ય આધેયતા-ઉપસ્થિતિનો સમાવેશ કરવો પડશે. તે સમાન જ છે. વળી, નવ્યમતે, “પામે છતિમાં શાબ્દબોધનો વિષય અધિક હોવાથી તાત્પર્યજ્ઞાન વિ. પણ વધુ વિષયવાળું થશે, જે શાબ્દબોધનું કારણ બનવાથી, સમાનવિષયક અનુમિતની પ્રતિબંધક સામગ્રીમાં પણ આવશે, એટલે નવ્યોને ગૌરવ થશે. વિવેચન : કોઈ પર્વતમાં ધૂમ જોઈને વલિની અનુમિતિ કરવા જઈ રહ્યો હોય, ત્યાં જ કોઈ બોલે કે “પર્વતમાં મેં વહ્નિ જોયો.” તો તેને શાબ્દબોધ જ થાય છે, અનુમિતિ નહીં. એટલે સમાનવિષયક શાબ્દબોધની સામગ્રી અનુમિતિમાં પ્રતિબંધક છે, એ વાત સર્વસંમત છે. હવે નવ્યમતે આ છતિમાં ધાતુથી ફળવિશિષ્ટવ્યાપારની ઉપસ્થિતિ થાય છે, જે શાબ્દબોધનું કારણ છે, એટલે તે જ ઉપસ્થિતિ અનુમિતિમાં વ્યુત્પત્તિવાદ * ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબંધક પણ બનશે. હવે, એ ઉપસ્થિતિ, ફળનિષ્ઠપ્રકારતાનિરૂપિત વ્યાપારનિષ્ઠવિશેષ્યતાશાલિત્વેન પ્રતિબંધક માનવી કે વ્યાપારનિષ્ઠવિશેષતા નિરૂપિત ફળનિષ્ઠપકારતા શાલિત્વેન પ્રતિબંધક માનવી તેનો નિર્ણય કરી શકાતો નથી. એટલે બંને રૂપે તેને પ્રતિબંધક માનવી પડે. જ્યારે પ્રાચીનોને તો ધાતુથી માત્ર વ્યાપારની જ ઉપસ્થિતિ હોવાથી એક જ રૂપે તે પ્રતિબંધક બને. આમ, સામગ્રીમાં રહેલી પ્રતિબંધકતા, નવમતે બે રીતે થવાનું ગૌરવ આવે. વળી, પ્રાચીનમતે, ધાતુજન્ય ઉપસ્થિતિ વ્યાપારવિષયક હોવાથી ઉપસ્થિતિનિષ્ઠ પ્રતિબંધકતાવચ્છેદક વ્યાપારવિષયકત્વ થશે. જ્યારે નવ્યમતે ધાતુજન્યોપસ્થિતિ ફળવિશિષ્ટવ્યાપાર વિષયક હોવાથી, પ્રતિબંધકતાવચ્છેદક ફળવિશિષ્ટવ્યાપારવિષયકત્વ થશે. આ અવચ્છેદક ગુરુભૂત હોવાથી પ્રતિબંધક્તાવચ્છેદકના ગૌરવની આપત્તિ પણ નવ્યોને આવશે. (અહીં આદર્શટીકામાં ધાત્વર્થતાવચ્છેદક નું ગૌરવ કહ્યું છે. તે બરાબર જણાતું નથી. દીપિકા તથા શાસ્ત્રાર્થકલા ટીકામાં પ્રતિબંધકતાવચ્છેદકનું ગૌરવ જ બતાવ્યું છે.) નવ્યમતે, ધાતુની ઉપસ્થિતિ બે પ્રકારે પ્રતિબંધક બનશે. પ્રાચીનમતે એક જ પ્રકારે બનશે. પણ પ્રાચીનોએ દ્વિતીયાથી ફળની ઉપસ્થિતિ માની છે. તે પણ શાબ્દબોધનું કારણ હોવાથી, તેમાં પણ પ્રતિબંધકતા આવશે જ. નવ્યોને તો ફળોપસ્થિતિ ધાતુથી જ થઈ ગઈ છે. એટલે બંનેને પ્રતિબંધકતા સમાન જ છે. એમ શંકાકાર કહે છે. નવ્યો પણ દ્વિતીયાથી આધેયતાની ઉપસ્થિતિ તો માને જ છે, એટલે તેમને પણ તેમાં, પ્રતિબંધકતા તો માનવાની છે જ. એટલે તેમને ત્રણ પ્રતિબંધક્તા માનવી પડશે, પ્રાચીનોને બે જ, એટલે નવ્યોને ગૌરવ છે. પ્રાપં છતિ સ્થળે નવમતે “પ્રાનિતિવૃત્તિતાશ્રયસંયોનિનસ્પન્દ્રવ એ પ્રમાણે શાબ્દબોધ થાય છે. જયારે પ્રાચીન મતે ગ્રામવૃત્તિસંયોગનવીન્ એ રીતે શાબ્દબોધ થાય છે. આમ નવમતમાં શાબ્દબોધમાં ગ્રામ, નિરૂપિતત્વ સંબંધ, વૃત્તિતા, આશ્રયતા સંબંધ, સંયોગ, જનકત્વ સંબંધ અને સ્પન્દ એમ ૭ વિષય છે. પ્રાચીન મતે ગ્રામ, વૃત્તિતા સંબંધ, સંયોગ, જનકત્વ સંબંધ અને સ્પન્દ એમ ૫ વિષય છે. વ્યુત્પત્તિવાદ * ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ એટલે નવ્યમતે શાબ્દબોધનો વિષય અધિક છે. હવે શાબ્દબોધના કારણે તાત્પર્યજ્ઞાનનો વિષય પણ શાબ્દબોધ જેટલો જ હોય છે. દા.ત. “ઐશ્વવમાનય એમ કોઈ કહે, તો સૈન્યવથી ઉપસ્થિતિ તો મીઠું તથા ઘોડો એમ બંનેની થઈ શકે. પણ વકતા જમવા બેઠો છે, તેથી ધવ પાછળનું તેનું તાત્પર્ય, મીઠાનું છે, એવું જ્ઞાન શ્રોતાને થાય, તો તેને એવો શાબ્દબોધ થાય કે “મીઠું લાવ” એમ કહ્યું, એટલે દરેક પદ પાછળ વકતાનું જે તાત્પર્ય જણાય તેનો જ શાબ્દબોધ થાય. એટલે જે તાત્પર્ય જ્ઞાનનો વિષય બને, તે જ શાબ્દબોધનો વિષય બને. હવે તાત્પર્યજ્ઞાન, શાબ્દબોધનું કારણ છે, એટલે નવ્યમતે તાત્પર્યજ્ઞાનનો વિષય વધુ હોવાથી, શાબ્દબોધની કારણતામાં ગૌરવ થશે. વળી તાત્પર્યજ્ઞાન, ઉપર કહ્યા મુજબ સમાન વિષયક અનુમિતિમાં પ્રતિબંધક પણ બને છે. એટલે નવ્યમતે, તાત્પર્યજ્ઞાનનો વિષય અધિક હોવાથી, પ્રતિબંધકતામાં પણ ગૌરવ થશે. ૨૨. ભાવાર્થ : अथ फलस्य द्वितीयार्थत्वे 'भूमिं गच्छति न महीरुहम्' इत्यादौ महीरुहवृत्तिसंयोगादेर्जनकतासंबन्धावच्छिन्नाभाव एव नबर्थो वाच्यः स च वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितानवच्छेदकतया अप्रसिद्धः । नव्यमते तु द्वितीयार्थस्याधेयत्वस्य फलनिष्ठोऽभाव एव तथेति नानुपपत्तिः। न च भूमिकर्मकगमनकादौ महीरुहकर्मक गमनकर्तृत्वाद्यभावः प्रतीयते इति वाच्यम्, कर्तृवाचकपदासमभिव्याहारस्थले तदसंभवात् ! પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળ છે. એટલે “પૂર્ષિ નચ્છતિ ન મદી' એ સ્થળે નન્નો અર્થ વૃક્ષવૃત્તિ યોગનો જનકતા સંબંધાવચ્છિન્ન-અભાવ થશે અને નૃત્યનિયામક સંબંધ અભાવીય પ્રતિયોગિતા નો અવચ્છેદક ન બનતો હોવાથી તે અભાવ અપ્રસિદ્ધ છે.' નવ્યમતે તો દ્વિતીયાર્થ આયત્વ છે. એટલે પ્રકૃતિ સ્થળે નમ્ નો અર્થ આધેયત્વનો આશ્રયતા સંબંધાવચ્છિન્ન ફળનિષ્ઠ અભાવ થવાથી કોઈ અનુપપત્તિ નથી. અને પ્રકૃતિ સ્થળે, તેનો અર્થ ભૂમિકર્મકગમનકર્તામાં રહેલ મહીહકર્મકગમનકર્તુત્વાભાવ કરશું. પ્રાચીન વ્યુત્પત્તિવાદ ૩૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ નવ્યો : જ્યાં કર્તવાચક પદ જ નથી ત્યાં તે શક્ય નથી.' વિવેચનઃ (૧) પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળ છે અને તેનો જનકતા સંબંધથી ધાત્વર્થ વ્યાપારમાં અન્વય થાય છે. એટલે જ્યાં નન્ હોય ( જીત) ત્યાં, ફળનો જનકતા સંબંધથી અભાવ વ્યાપારમાં પ્રતીત થાય (અર્થાત તે ગમનક્રિયા, વિવક્ષિત કર્મમાં સંયોગ રૂપી ફળની જનક બનતી નથી.) પણ જનકતા સંબંધ વૃજ્યનિયામક છે, અને તેથી, જનકતાસંબંધાવચ્છિન્ન અભાવ અપ્રસિદ્ધ થશે કારણ કે નૃત્યનિયામક સંબંધ અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક બનતો નથી. અને તો પછી પ્રાચીન મતે નમ્ સ્થળે શાબ્દબોધ જ નહીં થાય. (૨) નવ મતે દ્વિતીયાર્થ આધેયતા છે અને તેનો ધાત્વર્થતાવચ્છેદક ફળમાં આશ્રયતા સંબંધથી અન્વય થાય છે. એટલે નમ્ સ્થળે, આધેયતાનો આશ્રયતા સંબંધાવચ્છિન્ન અભાવ ફળમાં પ્રતીત થશે. અને આશ્રયતા સંબંધ વૃત્તિનિયામક હોવાથી તે પ્રસિદ્ધ છે. તેથી શાબ્દબોધ થશે. પ્રાચીનો કહે છે કે નગ્ન સ્થળે, અમે, ફળનો જનકતાસંબંધાવચ્છિન્ન અભાવ વ્યાપારમાં નહીં માનીએ, પણ વ્યાપારકર્તુત્વાભાવ, કર્તામાં માનીશું. અને કર્તુત્વ = કૃતિમત્ત્વ = કૃતિ તો સમવાય સંબંધથી રહેતી હોવાથી તે વૃત્તિ નિયામક સંબંધ બનશે અને તદવચ્છિન્નાભાવ પ્રસિદ્ધ થવાથી શાબ્દબોધ થઈ શકશે. એટલે, ચૈત્ર: મહીદં ર ચ્છિત સ્થળે, મહીસહવૃત્તિ સંયોગજનક ગમનક્રિયાકર્તુત્વાભાવવાનું ચૈત્ર, એવો શાબ્દબોધ થશે. (૪) નવ્યો તેનું ખંડન કરતાં કહે છે કે જ્યાં કર્તવાચક પદ છે, ત્યાં તમે તે રીતે માની શકો. પણ જયાં કર્તુવાચક પદ છે જ નહીં, ત્યાં કર્તાની જ ઉપસ્થિતિ ન થવાથી તેમાં કર્તુત્વાભાવ પણ પ્રતીત નહીં થઈ શકે. એટલે શાબ્દબોધ જ નહીં થાય. ૨૨. न च तत्राप्याख्यातार्थान्वयबोधानुरोधेन कर्तृवाचकपदाध्याहारस्यावश्यक तयाऽध्याहृतपदोपस्थाप्यकर्तर्येव तादृशाभावो नजा बोधयिष्यते इति वाच्यम्, ભાવાર્થ : પ્રાચીનો : જયાં કáવાચક પદ નથી, ત્યાં પણ આખ્યાતના અર્થનો અન્વય કરવા માટે કર્તુવાચક પદનો અધ્યાહાર કરવો જ પડે છે. એટલે વ્યુત્પત્તિવાદ # ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : તિ’ સ્થળે મ્ ધાત્વર્થ સ્પન્દ વ્યાપાર છે અને તિર્ આખ્યાતનો અર્થ એકત્વ સંખ્યા, વર્તમાનકાળ અને કૃતિ છે. હવે એકત્વ સંખ્યા અને કૃતિનો અન્વય કર્તામાં કરવાનો છે અને તેના માટે કર્તાની ઉપસ્થિતિ જરૂરી છે. એટલે કર્તવાચક પદ ન હોય તો પ્રકરણાદિના આધારે, અધ્યાહારથી સઃ વિ. કર્તૃવાચક પદની કલ્પના કરી, કર્તાની ઉપસ્થિતિ કરીને તેમાં આખ્યાતાર્થ કૃતિ વિ. નો અન્વય કરવામાં આવતો હોવાથી નક્ સ્થળે પણ, આખ્યાતાર્થના અન્વય માટે અધ્યાહારથી કલ્પાયેલા કર્તવાચક પદથી ઉપસ્થિત કર્તામાં વ્યાપાકતૃત્વાભાવનો બોધ થઈ જશે. એમ પ્રાચીનો કહે છે. ૨૨. પછી તેનાથી કર્તા ઉર્પાસ્થત થશે અને તો નથી વ્યાપારકર્તૃત્વાભાવ, કર્તામાં જણાશે. નવ્યો : आख्यातार्थविशेष्यकस्याप्यन्वयबोधस्य संभवेनाध्याहारस्यानावश्यकत्वात् । આખ્યાતાર્થવિશેષ્યક અન્વય બોધ પણ સંભવિત છે, એટલે કર્તવાચક પદનો અધ્યાહાર કરવો જરૂરી નથી. વિવેચન : જ્યાં કર્તૃવાચક પદ નથી તેવા પતિ સ્થળે; ગમનાનુબૂલલશ્રૃતિ: એવો આખ્યાતાર્થવિશેષ્યક બોધ પણ થઈ શકે છે. એટલે આખ્યાતાર્થના અન્વય માટે, કર્તાની ઉપસ્થિતિ જરૂરી નથી. અને તેના માટે કર્તવાચક પદના અધ્યાહારની પણ જરૂર નથી. એટલે, કર્તાની ઉપસ્થિતિ વિના વ્યાપારકર્તૃત્વના અભાવનો બોધ નહીં થાય અને ફળનો વ્યાપારમાં જનક્તાસંબંધાવચ્છિન્ન અભાવ તો અપ્રસિદ્ધ છે. માટે પ્રાચીન મતે,નગ્ સ્થળે શાબ્દબોધ ન થવાની આપત્તિ આવશે જ. (અહીં આદર્શ ટીકામાં ગમન સ્થળનો બોધ બતાવ્યો છે. તેમાં આખ્યાત ન હોવાથી, આખ્યાતાર્થવિશેષ્યક બોધ નથી. પણ, મન સ્થળે કર્તૃવાચક પદ ન હોવા છતાં, વ્યાપારવિશેષ્યક બોધ સર્વમાન્ય છે, એટલે કર્તૃવાચક પદ ન હોય તો તેનો અધ્યાહાર કરવો જ પડે એવો નિયમ નથી. એવો ભાવાર્થ જાણવો.) વ્યુત્પત્તિવાદ * ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૪. નવ્યો : ર૬. ‘ભૂમેમનં 7 મહીરહસ્ય' ત્યાî દ્વિતીયાસમાનાર્થकषष्ठ्यर्थाभावबोधकताया आवश्यकत्वाच्च, વિવેચન : કદાચ ન વ્ઝતિ સ્થળે, કર્તવાચક પદનો અધ્યાહાર કરીને, તેનાથી કર્તાની ઉપસ્થિતિ કરીને, તેમાં વ્યાપારકર્તૃત્વાભાવનો બોધ નગ્ થી કરી લો, તો પણ ઘૂમેńમનં 7 મહીરુહસ્ય સ્થળે, રૂમનં એવા કૃદન્તના યોગમાં, દ્વિતીયાના અર્થમાં ભૂમિ પદોત્તર ષષ્ઠી આવી છે, ત્યાં પણ નઝ્ થી ષષ્ઠીના અર્થનો અભાવ જ જણાવવો છે. હવે અહીં તો આખ્યાત નથી. એટલે આખ્યાતાર્થના અન્વય માટે કર્તાની ઉપસ્થિતિ કરવા માટે કર્તવાચક પદના અધ્યાહારની જરૂર જ રહેતી નથી. અને તો પછી નગ્ દ્વારા વ્યાપારકર્તૃત્વાભાવ તો જાણી શકાશે જ નહીં; કારણ કે કર્તૃત્વનો બોધ જ આખ્યાત વિના થતો નથી. અને તો પછી કે જો દ્વિતીયાના અર્થમાં આવેલ ષષ્ઠીનો અર્થ ફળ (સંયોગ) કરશો, તો નગ્નો અર્થ, સંયોગનો ગમનવ્યાપારમાં જનકત્વસંબંધાવચ્છિન્નાભાવ થશે. અને તે પૂર્વોક્ત રીતે અપ્રસિદ્ધ હોવાથી શાબ્દબોધ ન થવાની આપત્તિ રહેશે જ. વળી ‘ભૂમેર્ગમાં ન મીરહસ્ય' એ સ્થળે દ્વિતીયાના અર્થમાં આવેલ ષષ્ઠીના અર્થનો અભાવ તો ઋગ્ થી જણાવવો પડે છે જ. : न हि तत्राप्याश्रयतासंबन्धावच्छिन्नप्रतियोगिताकगमनाभाव एव प्रतीयते इति सम्यक्, પ્રાચીન મેમિનં... સ્થળે અમે નઝ્ થી, આશ્રયતાસંબંધાવચ્છિન્ન ગમનાભાવનો બોધ કરશું. ગમનના વિવેચન ભૂમેમિનં... સ્થળે અમે નસ્ દ્વારા તમે કહ્યો તેવો જનકત્વસંબંધાવચ્છિન્ન સંયોગભાવનો બોધ નહીં કરીએ, પણ આશ્રયતાસંબંધાવચ્છિન્નાભાવ નો બોધ કરશું. ગમનની ઉપસ્થિતિ તો મનં પદથી થઈ છે જ. અભાવ નગ્ થી જણાય છે, આશ્રયતા સંબંધનું સંસર્ગમર્યાદાથી ભાન માનીશું અને તે વૃત્તિનિયામકસંબંધ હોવાથી કોઈ આપત્તિ નહિં રહે. (આખ્યાત ન હોવાથી ગમનાનુકૂલકૃતિનો બોધ ન થાય, પણ ધાતુ હોવાથી ગમન ક્રિયાનો બોધ તો થાય છે જ, એ ધ્યાનમાં લેવું.) વ્યુત્પત્તિવાદ * ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ ર૬. નવ્ય : ૨૭. વિવેચન : નગ્ દ્વારા કોઈ પણ અભાવનો બોધ, અભાવના અનુયોગીની ઉપસ્થિતિ વિના ન થાય. જેમ કે, ભૂતને ન પટઃ સ્થળે, ભૂતલ સ્વરૂપ અનુયોગીમાં ઘટાભાવનો બોધ થાય. પણ માત્ર 7 ટ; એવા પદોથી નિરાકાંક્ષ શાબ્દબોધ થતો નથી. એટલે આશ્રયતાસંબંધાવચ્છિન્ન ગમનાભાવનો બોધ કરવા માટે, અનુયોગી સ્વરૂપ કર્તાની ઉપસ્થિતિ જરૂરી બને, જે અહીં છે જ નહીં. એટલે તેવો બોધ થઈ શકે નહીં. અહીં નં. ૨૧ થી શરૂ થયેલ નવ્યોનો પૂર્વપક્ષ પૂરો થયો. अनुयोग्यनुपस्थिते:, नञोऽनुयोगिविनिर्मोके णाभावबोधकताया अव्युत्पन्नत्वादिति चेत् ? ૨૮. તમારી વાત બરાબર નથી કારણ કે અભાવનો અનુયોગી તો ઉપસ્થિત થયો જ નથી. અને અનુયોગી વિના નગ્, અભાવનો બોધક બની શકે નહીં. નવ્યો : વિવેચનઃ પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળ હોવાથી, નક્ સ્થળે, જનકત્વસંબંધાવચ્છિન્ન ફળાભાવ નો બોધ કરવો પડે, અને જનકત્વસંબંધ વૃર્ત્યનિયામક હોવાથી, તે અભાવપ્રતિયોગિતાવચ્છેદક ન બને, તેથી તાદશ ફળાભાવ અપ્રસિદ્ધ થવાથી શાબ્દબોધ ન થવાની આપત્તિ નવ્યોએ આપી. न वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितावच्छेदकत्वे दोषः कः ? તમે કહો છો, તે બરાબર નથી. વૃત્યનિયામક સંબંધ, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક બને, તો વાંધો શું છે ? તેથી ગ્રંથકાર કહે છે કે વૃર્ત્યનિયામક સંબંધ પણ અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક બની શકે છે, એટલે તમે આપેલી આપત્તિ જ આવતી નથી. अथ जनकतादिसंबन्धावच्छिन्नप्रतियोगिताकसंयोगाद्यभावस्यातिरिक्तस्य कल्पने गौरवमिति चेत् ? સંયોગના વધારાના જનકતાસંબંધાવચ્છિન્નાભાવને માનવાનું ગૌરવ આવશે, એ જ દોષ છે. વ્યુત્પત્તિવાદ * ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ સંયોગનો સમવાયસંબંધાવચ્છિન્નાભાવ વિ. તો પ્રસિદ્ધ છે જ. હવે જો વૃજ્યનિયામક એવા જનસંબંધાવચ્છિન્ન સંયોગાભાવને પણ તમે માનો, તો એક વધારાનો અભાવ માનવો પડે, તેનું ગૌરવ થાય. એટલે, વૃજ્યનિયામક સંબંધને, અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક માની શકાય નહીં, એવો નવ્યોનો આશય છે. न, तादृशाभावस्य संयोगजनकत्वाद्यभावसमनियतत्वेन तत्स्वरूपत्वात् तस्य चोभयवादिसिद्धत्वात् । ગ્રંથકાર : ના. જનકતાસંબંધાવચ્છિન્ન સંયોગાભાવ, સંયોગજનકત્વાભાવને સમનિયત હોવાથી તસ્વરૂપ જ છે અને તે તો નવ્યો કે પ્રાચીન બંનેને માન્ય છે જ. વિવેચનઃ જયાં જયાં જનકસંબંધાવચ્છિન્ન સંયોગાભાવ છે, ત્યાં ત્યાં સંયોગજનકત્વાભાવ પણ છે જ. એટલે બંને સમનિયત છે. અને સમનિયત અભાવો એક જ મનાયા હોવાથી, જનક–સંબંધાવચ્છિન્ન સંયોગાભાવ એ સ્વરૂપ સંબંધાવચ્છિન્ન સંયોગજનકત્વાભાવ જ છે, અને તે તો નવ્યોને પણ માન્ય જ છે કારણ કે તેઓ પણ ગતિક્રિયામાં સંયોગજનકતા અને સ્થિતિમાં તેનો અભાવ તો માને જ છે. તો પછી વધારાનો અભાવ માનવાનું ગૌરવ રહેતું જ નથી. અને તેથી વૃજ્યનિયામક સંબંધને પણ અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક માની શકાશે. એવું પ્રાચીનો કહે છે. ३०. अतिरिक्तप्रतियोगिताकल्पने गौरवमिति चेत् ? । નવ્યો : તો પણ વધારાની પ્રતિયોગિતા માનવાનું ગૌરવ તો થશે જ. વિવેચનઃ જનક–સંબંધાવચ્છિન્ન સંયોગાભાવ અને સ્વરૂપ સંબંધાવચ્છિન્ન સંયોગજનકત્વાભાવ સમનિયત હોવાથી એક જ માનો તો પણ, બંને અભાવની પ્રતિયોગિતા જુદી છે. કારણ કે પ્રથમ અભાવની પ્રતિયોગિતા સંયોગત્વધર્મ અને જનક–સંબંધથી અવચ્છિન્ન છે, જ્યારે બીજા અભાવની પ્રતિયોગિતા સંયોગનિરૂપિતજનકત્વ ધર્મ અને સ્વરૂપસંબંધથી અવચ્છિન્ન છે. એટલે, જો તમે જનક–સંબંધાવચ્છિન્ન સંયોગાભાવ વ્યુત્પત્તિવાદ * ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ માનો, તો વધારાનો અભાવ ન માનવો પડે તો પણ વધારાની પ્રતિયોગિતા તો માનવી પડશે જ. એટલું ગૌરવ તો થશે જ. એટલે, વૃજ્યનિયામક સંબંધને, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક ન માનવો જોઈએ, એવું નવ્યો માને છે. अस्त्वेतद् गौरवम्-उपदर्शितबहुविधलाघवेनेदृशगौरवस्याकिं - चित्करत्वात् । ગ્રંથકાર : ભલે તે ગૌરવ થતું. બતાવેલા ઘણાં લાઘવની સામે આ ગૌરવ તો કંઈ નથી. વિવેચનઃ પૂર્વે (મુદ્દા નં. ૧૯)માં બતાવ્યા મુજબ, પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળ અને ધાત્વર્થ વ્યાપાર માનવામાં ઘણું લાઘવ છે. જ્યારે વધારાની પ્રતિયોગિતા માનવાનું ગૌરવ તો તેની સામે ઘણું નાનું છે, તેથી કોઈ વાંધો નથી. એટલે, જનકત્વ રૂપ વૃનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક સ્વીકારીને દ્વિતીયાર્થ ફળ માનીને પણ તે નચ્છતિ સ્થળે શાબ્દબોધની ઉપપત્તિ કરી શકાય છે, એ પ્રાચીનોનો આશય છે. ૨૨. अथ फलस्य द्वितीयार्थत्वे वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगिता वच्छेदकत्वेऽपि 'द्रव्यं गच्छति न गुणम्' इत्यादौ गुणादिनिष्ठस्य संयोगादिरूपफलस्याप्रसिद्ध्या नजान्वयबोधानुपपत्तिरिति चेत् ? નવ્યો : દ્વિતીયાર્થ ફળ માનો અને વૃનિયામક સંબંધને અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક માની લો તો પણ, દ્રવ્ય જીત ન ગુમ સ્થળે, ગુણનિષ્ઠ સંયોગ રૂપી ફળ જ અપ્રસિદ્ધ હોવાથી, નન્ના અર્થ અભાવના અન્વયની અનુપપત્તિ થશે જ. વિવેચનઃ વૃજ્યનિયામક સંબંધને પણ અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક માનીને પૂર્ષિ છત મદીદ સ્થળે આપત્તિ દૂર કરી, તો પણ “દ્રવ્ય નર્જીત ન ગુમ' સ્થળે આપત્તિ આવશે. કારણ કે પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળમાં પ્રકૃત્યર્થનો વૃત્તિતા સંબંધથી અન્વય કરવાનો હોય છે. પણ અહીં તો પ્રકૃત્યર્થ ગુણનો, વૃત્તિતા સંબંધથી દ્વિતીયાર્થ ફળ સંયોગમાં વ્યુત્પત્તિવાદ ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ અન્વય જ શક્ય નથી. કારણ કે ગુણમાં સંયોગ રહેતો જ નથી. એટલે કે ગુણવૃત્તિસંયોગ અપ્રસિદ્ધ છે. તો પછી તેવા સંયોગનો જનત્વ સંબંધાવચ્છિન્ન અભાવ નન્ દ્વારા પ્રતીત થવો જોઈએ તે થશે જ નહીં. એ આપત્તિ આવશે. નવ્ય મતે તો દ્વિતીયાર્થ આધેયતા છે અને સંયોગ ધાત્વર્થતાવચ્છેદક છે. એટલે અહીં ગુણનિરુપિત આધેયતાનો સ્વરૂપસંબંધાવચ્છિન્ન અભાવ, સંયોગમાં પ્રતીત થશે. જેમાં કોઈ આપત્તિ નથી. न, तत्राधेयतासंबन्धावच्छिन्नप्रतियोगिताकप्रकृत्यर्थाभावस्यैव द्वितीयार्थे फले ना बोधनोपगमात् । ગ્રંથકાર : ના. તેવી આપત્તિ નથી કારણ કે તે સ્થળે, નગ્ન દ્વારા અમે પ્રકૃત્યર્થનો આધતાસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ, દ્વિતીયાર્થ ફળ સંયોગમાં માનીશું. વિવેચનઃ ગુણવૃત્તિ સંયોગ અપ્રસિદ્ધ હોવાથી, ગુણવૃત્તિસંયોગના જનકત્વ સંબંધાવચ્છિન્ન અભાવનો બોધ ન થાય. પણ એવા સ્થળે નમ્ દ્વારા પ્રકૃત્યર્થ ગુણનો જ, આધેયતા સંબંધથી દ્વિતીયાર્થ સંયોગમાં અભાવ પ્રતીત થશે, જે પ્રસિદ્ધ હોવાથી કોઈ આપત્તિ નહીં આવે. દ્રવ્ય છત ન ગુણ નો અર્થ, આધેયતા સંબંધેન ગુણાભાવવાનું જે દ્રવ્યવૃત્તિસંયોગ, તજૂજનક ગમનોનુકૂલકૃતિમાન્ થશે. ३४. 'गुणो न गुणं गच्छति' इत्यादिवाक्यस्योभयमत एवाप्रमाणत्वात् । “Tળો ન જીતિ’ એવું વાક્ય તો ઉભય મતે અપ્રમાણ છે. વિવેચનઃ શંકા : પ્રાચીન મતે “દવ્ય જીત ન પુના શાબ્દબોધની ઉપપત્તિ તો કરી, પણ, ‘ગો ગુi - Tચ્છતિ’ ના શાબ્દબોધની તો અનુપપત્તિ થશે જ, કારણ કે તેનો અર્થ થશે – आधेयतासंबंधावच्छिन्नप्रतियोगिताकगुणाभाववत्संयोगजनकવ્યાપારીનુભૂતિમાન ગુણ:. પણ કૃતિ તો ગુણમાં રહેતી જ ન હોવાથી, તેવો અન્વય થઈ જ નહીં શકે. વ્યુત્પત્તિવાદ % ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : તે આપત્તિ તો નવ્યોને પણ આવે છે જ, કારણ કે તેમના મતે પણ मडी शोध स्वरुपसंबंधावच्छिन्नगुणनिरुपित आधेयत्वाभाववत्संयोगजनकव्यापारानुकूलकृतिमान् गुणः' ४ थवो लोमे, અને તે પણ શક્ય નથી જ, કારણ કે ગુણમાં કૃતિ હોતી નથી. એટલે આવું વાક્ય જ અપ્રમાણ હોવાથી તેમાં શાબ્દબોધ ન થાય તો પણ દોષ નથી. अस्तु वा तत्राभावस्य द्विधाभानोपगमेन गुणाभाववत्फलानुकूलस्पन्दाश्रयत्वाभाववान् गुण इत्याकारक एवान्वयबोधः ।। अथवा, त्या समावन पार शान मानशु मेटरी गुणाभाववत् फलानुकूलस्पन्दाश्रयत्वाभाववान् गुणः मेवो मो५ थशे. विशेषार्थ : अथवा, ‘गुणो गुणं न गच्छति' वायने प्रमाण मानपुं०४ डोय तो नञ् દ્વારા બે વાર અભાવનો બોધ કરવો. દ્વિતીયાત પ્રકૃતિ- અર્થ ગુણનો આધેયતા સંબંધથી દ્વિતીયાર્થ સંયોગમાં અને આખ્યાતાર્થ આશ્રયતાનો પ્રથમાંત પ્રકૃતિ અર્થ ગુણમાં. भेटले. आधेयत्वसंबंधावच्छिन्नप्रतियोगिताकगुणाभाववत्संयोगजनक व्यापाराश्रयत्वाभाववान् गुणः' मा रीते त्या ५९. लोधनी ५५त्ति थशे. (અહીં ગ્રંથકારે આગાતાર્થ કૃતિના બદલે આશ્રયતા કર્યો છે.) (१) (२) ३६. परे तु वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितानवच्छेदकत्वे तु नव्यमतेऽपि 'द्रव्यं गच्छति नाभावम्' इत्यादौ गतिविरहः, तथा हिसमवायसंबन्धावच्छिन्नाधेयतैव द्वितीयार्थो बाच्यः, अन्यथा कालिकादिसंबन्धावच्छिन्नग्रामादिवृत्तिसंयोगादिकमादायातिप्रसङ्गात्, तथा चाभावादिनिरूपिततथाविधाधेयत्वाद्यप्रसिद्ध्या तदभावबोधासंभवः । निरू पितत्वसंबन्धस्य च वृत्त्यनियामक तया समवायसबन्धावच्छिन्नाधेयतायां तत्संबन्धावच्छिन्नप्रतियोगिताकप्रकृत्यर्थाभावबोधो न संभवत्येवेत्याहुरिति । - व्युत्पत्तिवा * ४४ Page #54 -------------------------------------------------------------------------- ________________ અન્યમત ઃ જો નૃત્યનિયામક સંબંધને, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક નહીં માનો, તો નવ્ય મતે પણ દ્રવ્યં પતિ નામાવમ્ સ્થળે, શાબ્દબોધની ઉપપત્તિ નહીં થાય. કારણ કે નવ્યમતે દ્વિતીયાર્થ આધેયતા છે. તે સમવાયસંબંધાવચ્છિન્ન જ છે. અન્યથા તો કાલિકસંબંધાવચ્છિન્ન આધેયતા લઈને ગ્રામ નિરુપતિ આધેયતા હંમેશાં જ સંયોગમાં આવી જવાથી અતિપ્રસંગ થશે. અને તો પછી (અભાવમાં સમવાય સંબંધથી કંઈ રહેતું ન હોવાથી) સમવાયસંબંધાવચ્છિન્ન, અભાવનિરુપતિ- આધેયતા જ અપ્રસિદ્ધ હોવાથી, ન દ્વારા તેના અભાવનો બોધ તો સંભવિત જ નથી. એટલે, ગ્ દ્વારા અભાવના, નિરુપિતત્વસંબંધવાચ્છિન્ન અભાવનો આધેયતામાં બોધ કરવો પડશે. અને તે પણ થઈ શકશે નહીં કારણ કે નિરુપિતત્વ સંબંધ વૃત્ત્તનિયામક છે. વિવેચન : નવ્યમતે દ્વિતીયાર્થ આધેયતા છે. તે સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતા જ લેવી પડે. જો યત્કિંચિત્ સંબંધાવચ્છિન્ન આધેયતા કહેશો, તો કાલિક સંબંધાવચ્છિન્ન આધેયતા પણ લઈ શકાય અને તો પછી જો કોઈ ગામ તરફ ન જઈ રહ્યું હોય અને જંગલ તરફ જઈ રહ્યું હોય, તો પણ પ્રામં રૂતિ કહી શકાશે. કારણ કે તે ગમનવ્યાપાર વનસંયોગ જનક છે, પણ કાલિક સંબંધથી વનસંયોગ પણ ગ્રામમાં તો રહ્યો જ હોવાથી, કાલિક સંબંધેન ગ્રામવૃત્તિ સંયોગજનક પણ છે. આ અતિપ્રસંગના વારણ માટે, વૃત્તિતા, સમવાય સંબંધથી જ લેવાની છે. વનસંયોગ, સમવાયસંબંધથી ગ્રામવૃત્તિ ન હોવાથી, હવે તે સ્થળે પ્રામં ાતિ નો પ્રયોગ થવાની આપત્તિ નહીં આવે. પણ તો પછી, ‘દ્રવ્યું જાતિ નામાવમ્' સ્થળે આપત્તિ આવશે, કારણ કે અહીં, નગ્ નો અર્થ, સમવાયસંબંધાવચ્છિન્ન દ્વિતીયાંત પ્રકૃત્યર્થ અભાવનિરુપિત આધેયતાનો અભાવ થશે. પણ સમવાયસંબંધથી અભાવમાં કશું જ ન રહેતું હોવાથી, સમવાયસંબંધાવચ્છિન્ન અભાનિરુપિત આધેયતા જ અપ્રસિદ્ધ છે અને તેથી તેના અભાવનો બોધ સંભવિત જ નથી. એટલે હવે, નગ્ નો અર્થ, નિરુપિતત્વ સંબંધથી અભાવનો, સમવાય સંબંધાવચ્છિન્ન આધેયતામાં અભાવ કરવો પડશે. પણ નિરુપિતત્વ સંબંધ વૃત્ત્તનિયામક હોવાથી, વૃર્ત્યનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાવચ્છેદક નહીં માનો, તો તે પણ શક્ય નહીં બને વ્યુત્પત્તિવાદ * ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ એટલે આ સ્થળે શાબ્દબોધની ઉપપત્તિ માટે નવોએ પણ વૃનિયામક સંબંધને અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક માનવો જ પડશે, જેથી અભાવ (દ્વિતીયાંત પ્રકૃત્યર્થ)નો નિરૂપિતત્ત્વ સંબંધાવચ્છિન્ન અભાવ, સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતામાં જણાશે. અહીં ઘરે હું એમ કહીને ગ્રંથકારે પોતાનો અસ્વરસ બતાવ્યો છે, તેનું કારણ એવું જણાય છે કે આ આપત્તિનું વારણ, સમવાય-સ્વરૂપ અન્યતર સંબંધાવચ્છિન્ન આધેયતા લઈને પણ થઈ શકે છે... જયારે જંગલ તરફ જઈ રહ્યો હોય ત્યારે, વનસંયોગ સમવાય સંબંધથી વનમાં જ રહે છે, અને સ્વરૂપ સંબંધથી ક્યાંય રહેતો ન હોવાથી વનં 7 ઈતિ પ્રયોગ જ થશે, ગ્રામ છિતિ પ્રયોગની આપત્તિ નહીં આવે. અભાવ, સ્વરૂપસંબંધાવચ્છિન્ન આધેયતા સંબંધથી અભાવત્વાદિમાં રહે છે (કારણ કે અભાવત્વ સ્વરૂપ સંબંધથી અભાવમાં રહે છે. તેથી, અભાવનિરુપિત સ્વરૂપસંબંધાવચ્છિન્ન આયતા પ્રસિદ્ધ હોવાથી તેના અભાવનો સંયોગમાં બોધ થઈ શકશે. એટલે છત સ્થળે પણ આપત્તિ નહીં આવે... રૂ૭. अत्रोच्यते - वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितावच्छेदकत्वे आधेयत्वं संसर्गो विभक्तेः संख्यामात्रमर्थः फलावच्छिन्नो व्यापारो धात्वर्थ इत्येवोचितम् । વૃજ્યનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક માનવાનો જ હોય તો આધેયત્વ એ સંસર્ગ જ છે વિભક્તિનો અર્થ માત્ર સંખ્યા જ છે અને ધાતુનો અર્થ ફળાવચ્છિન્નવ્યાપાર છે, એમ માનવું જ ઉચિત છે. વિવેચનઃ દ્વિતીયાર્થ ફળ માનીએ, તો પ્રકૃતિનો આધેયતા સંબંધથી ફળમાં અન્વય થાય છે. તેમાં આપત્તિ એ જ આવે છે કે નગ્ન સ્થળે, ફળનો જનકત્વ રૂપ વૃજ્યનિયામક સંબંધાવચ્છિન્ન અભાવ માનવો પડે છે. નવ્યો દ્વિતીયાર્થ જ આધેયતા માને છે, જેથી એ આપત્તિ પૂર્વોકત રીતે (મુદ્દા નં. ૧૯) આવતી નથી. પણ, તેમાં ગૌરવ થાય છે. (નં. ૧૮), અને તેમને પણ ઉપર (મુદ્દા નં. ૩૬) જણાવ્યા મુજબ “દવ્ય જીત નામાવત્' સ્થળે, વૃજ્યનિયામક સંબંધને, અભાવપ્રતિયોગિતાવચ્છેદક માનવો જ પડે છે. વ્યુત્પત્તિવાદ : ૪૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ એટલે હવે ગ્રંથકાર કહે છે. કે જો વૃજ્યનિયામક સંબંધ પણ અભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક બની શકે, એ સ્વીકારવાનું જ હોય, તો પછી, મદીર્દ ન સંત વિ. સ્થળોએ, દ્વિતીયાત પ્રકૃત્યર્થ વૃક્ષાદિના, આધેયતા રૂ૫ વૃજ્યનિયામક સંબંધથી ધાત્વર્થાતાવચ્છેદક ફળમાં અભાવનો બોધ થઈ શકશે... જો વૃજ્યનિયામકસંબંધ, અભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક ન બની શકતો હોય, તો તેવો બોધ (કે દ્વિતીયાર્થ ફળના જનક–સંબંધથી ધાત્વર્થ ક્રિયામાં અભાવનો બોધ) શક્ય ન હોવાથી દ્વિતીયાર્થ આધેયતા માનીને તેનો વૃત્તિનિયામક એવા આશ્રયતા સંબંધથી ધાત્વર્થતાવચ્છેદક ફળમાં અભાવ માનવો પડે. પણ હવે તેવું જરૂરી ન હોવાથી. દ્વિતીયાર્થ આધેયતા માનવાની જરૂર નથી, આધેયતાનો બોધ સંસર્ગમર્યાદાથી જ થઈ જશે. TM ન ઔતિ સ્થળે પણ, ગુણના આધેયતા સંબંધથી અભાવનો સંયોગમાં બોધ થઈ શકશે. કારણકે ગુણ આધેયતા સંબંધથી ગુણત્વાદિમાં રહેતો હોવાથી તે અભાવ પ્રસિદ્ધ છે. સામાનં ર એંતિ સ્થળે પણ, આધેયતા સંબંધથી અભાવના અભાવનો ગુણમાં (સંયોગમાં) બોધ થશે. પણ પૂર્વે (નં. ૩૬માં) કહ્યા મુજબ, આધેયતા સમવાય સંબંધાવચ્છિન્ન જ લેવી પડે. અને અભાવ, સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતાથી ક્યાંય રહેતો જ ન હોવાથી, તેનો અભાવ પણ પ્રસિદ્ધ નહીં થાય, અને તો શાબ્દબોધ નહીં થાય. સમવાય - સ્વરૂપ અન્યતર સંબંધાવચ્છિન્ન આધેયતા લેવાથી એ આપત્તિ ટળી જશે તે પૂર્વે જણાવ્યું છે. આધેયતા સંબંધ વૃત્તિ-અનિયામક શી રીતે? જ્ઞાન આત્મામાં સમવાય સંબંધથી રહે છે, ત્યાં જ્ઞાન આત્મામાં છે, એવી પ્રતીતિ સ્પષ્ટ હોવાથી તે વૃત્તિનિયામક સંબંધ છે. આત્મા, જ્ઞાનમાં સમવાયસંબંધ અવચ્છિન્ન આધેયતા સંબંધથી રહે છે. પણ, આત્મા જ્ઞાનમાં રહે છે, એવી પ્રતીતિ ન થતી હોવાથી તે વૃત્તિ નિયામક સંબંધ નથી. જો ફળ, ધાત્વર્થતાવચ્છેદક હોય, આધત્વનું જ્ઞાન સંસર્ગથી જ થતું હોય, તો દ્વિતીયાનો અર્થ શું? પ્રશ્ન : ઉત્તર : પ્રશ્ન : ઉત્તર : શંકા : વ્યુત્પત્તિવાદ ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : દ્વિતીયાર્થી સંખ્યા છે. જે પ્રકૃત્યર્થમાં અન્વિત થાય છે. એટલે પ્રામં છત માં ધાત્વર્થ થશે સંયોગજનક વ્યાપાર, અને ગ્રામનો આધેયતા સંબંધથી સંયોગમાં અન્વય થઈ જશે. ૩૮. अस्तु च व्युत्पत्तिवैचित्र्येण नामार्थधात्वर्थयोरपि साक्षादन्वयबोधस्तथा सत्यतिप्रसङ्गस्य प्रागुपदशितप्रकारेण वारणसंभवात् । વ્યુત્પત્તિની વિચિત્રતાથી નામાર્થ-ધાત્વર્થનો સાક્ષાત અન્વયે બોધ પણ ભલે થાય. તેમ કરવાથી જે અતિપ્રસંગ આવે છે, તેનું વારણ પૂર્વે બતાવ્યા મુજબ થઈ શકે છે. વિવેચન : શંકાઃ તમે જો આધેયતાને સંસર્ગ માનશો, તો પ્રકૃત્યર્થ ગ્રામનો સીધો જ આધેયતા સંબંધથી ધાત્વર્થતાવચ્છેદક ફળમાં અન્વય થશે. અને નામાર્થ ધાત્વર્થનો સાક્ષાત્ અન્વય તો પ્રતિષિદ્ધ છે. સમાધાન : અહીં વ્યુત્પત્તિની વિચિત્રતાથી તેવો અન્વયે પણ અમે માનીએ છીએ. પણ તો પછી, પ્રામં છત એવા તાત્પર્યથી, ગ્રામ છિત એવા પ્રયોગની આપત્તિ પણ આવશે, કારણ કે તેમાં પણ આધેયતા તો સંસર્ગવિધયા ઉપસ્થિત થઈ શકશે અને પ્રથમાંત પ્રકૃત્યર્થ ગામનો ધાત્વર્થતાવચ્છેદક ફળ સંયોગમાં અન્વય થઈ જશે. જો નામાર્થ-ધાત્વર્થ નો સાક્ષાત અન્વયબોધ ન માનીને, દ્વિતીયાર્થ આધેયતા માનો, તો જ એ આપત્તિનું વારણ થશે કારણ કે દ્વિતીયા ન હોવાથી આધેયતાનો બોધ નહીં થાય. સમાધાન : આધેયતા સંબંધથી ગ્રામના સંયોગમાં અન્વયબોધ માટે દ્વિતીયાન્ત પ્રામ પદ અને છિતિ પદના સમભિવ્યાહારને કારણ માની લેવાથી તે આપત્તિનું વારણ થઈ શકે છે. તે (પ્રથમા કારકમાં) રાજ્ઞ: પુરુષ: ના શાબ્દબોધની ચર્ચામાં અમે જણાવ્યું છે જ... न चैतत्कल्पे लाघवानवकाशः - फले स्वतन्त्रशक्त्यकल्पनेन सामग्रीप्रतिबन्धकतायां द्वितीयादिजन्यफलोपस्थितिधातुजन्यव्यापारोपस्थितिरित्युभयोपस्थित्यपेक्षया धातुजन्यविशिष्टविषयकोपस्थितेरेकस्या निवेशेन लाघवात् । વ્યુત્પત્તિવાદ # ૪૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ શંકા : પણ આ રીતે માનવામાં કોઈ લાઘવ તો થયું નહીં. સમાધાન : દ્વિતીયાની ફળમાં શક્તિ માનવી ન પડવાથી, શાબ્દબોધની સામગ્રી જે સમાનવિષયક અનુમિતિમાં પ્રતિબંધક બને છે, તે પ્રતિબંધતામાં, હવે દ્વિતીયાજ ફળોપસ્થિતિ અને ધાતુજન્ય વ્યાપારોપસ્થિતિ એમ બેનો સમાવેશ નહીં થાય પણ ધાતુજન્ય ફલાવચ્છિન્નવ્યાપારોપસ્થિતિ એકનો જ સમાવેશ થવાથી લાઘવ થશે. વિવેચનઃ પ્રાચીન મત- દ્વિતીયાર્થ ફળ, ધાત્વર્થ વ્યાપાર.. નવ્ય મત- દ્વિતીયાર્થ આધેયતા, ધાત્વર્થ ફળાવચ્છિન્નવ્યાપારના લાઘવ-ગૌરવની ચર્ચા પૂર્વે (૧૫ થી ૧૯) કરી હતી. અને પ્રાચીન મતમાં લાઘવ બતાવેલું. હવે આ નવા મત, ધાત્વર્થ ફળાવચ્છિન્નવ્યાપાર, દ્વિતીયાર્થ માત્ર સંખ્યા અને સંસર્ગથી આધેયતાનો બોધ માનવામાં લાઘવ શું છે? તેવા પ્રશ્નનો જવાબ આપે છે કે, પ્રાચીન મતમાં ફળ + આધેયતામાં દ્વિતીયાની શક્તિ માનવાનું, નવ્ય મતે આધેયતામાં દ્વિતીયાની શક્તિ માનવાનું ગૌરવ હતું. જે આ મતમાં રહેતું નથી. વળી, દ્વિતીયાજન્ય ફળોપસ્થિતિમાં સમાવિષયકાનુમિતિની પ્રતિબંધકતા પણ હવે નહીં માનવી પડે. માત્ર ધાતુજન્ય વિશિષ્ટપસ્થિતિમાં જ માનવી પડશે. એ પણ લાઘવ થશે. ૨૦. वस्तुतस्तु शाब्दबुद्धरधिकविषयकत्वे 'राज्ञः पुरुषः' इत्यादौ स्वत्वादेः संसर्गतानिराकरणावसरे सामग्रीप्रतिबन्धकतायां लाघवस्य दर्शितत्वाद् द्वितीयादेराधेयत्वमर्थः फलावच्छिन्नव्यापारश्च धातोरित्येव युक्तम् । હકીકતમાં તો રાજ્ઞ: પુરુષઃ સ્થળે સ્વત્વને સંસર્ગ માનવો કે વિભકત્યર્થ? એ ચર્ચામાં બતાવ્યા મુજબ શાબ્દબોધનો વિષય અધિક હોય તો, પ્રતિબંધકતામાં લાઘવ થાય છે, એટલે દ્વિતીયાર્થ આધયતા માનવો અને ધાત્વર્થ ફળાવચ્છિન્નવ્યાપાર માનવો જ યોગ્ય છે. વિવેચનઃ પૂર્વપંક્તિ (૩૯)માં આધેયતાને સંસર્ગ માન્યો. તેમ માનવાથી શાબ્દબોધનો વિષય ઘટે છે. વ્યુત્પત્તિવાદ * ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ જુઓ – દ્વિતીયાર્થ આધેયતા માનો તો પ્રમે છતિમાં (૧) ગ્રામ () નિરુપિતત્વસંબંધ (૩) આધેયતા (૪) આશ્રયતા (સ્વરૂપ સંબંધ) (૫) સંયોગ (૬) જનકતાસંબંધ (૭) વ્યાપાર એમ ૭ વિષય બને. અને આધેયતા સંસર્ગ માનો તો (૧) ગ્રામ (૨) આધેયતા સંબંધ (૩) સંયોગ (૪) જનકતા સંબંધ (૫) વ્યાપાર એમ ૫ વિષય બને. પણ પૂર્વે (પ્રથમાકારકમાં) રાજ્ઞ: પુરુષમાં સ્વત્વનો બોધ વિભક્તિથી માનવો કે સંસર્ગથી એ ચર્ચામાં બતાવ્યું છે કે શાબ્દબોધનો વિષય અધિક હોય તો પ્રતિબંધકતામાં લાઘવ થાય છે. એટલે, દ્વિતીયાર્થ આધેયતા અને ધાત્વર્થ ફળાવચ્છિન્નવ્યાપાર માનવામાં શાબ્દબોધનો વિષય અધિક થવાથી લાઘવ છે. તેથી તે જ માનવું ઉચિત છે. कर्माख्यातस्य फलमर्थः, अन्यथा 'ग्रामो गम्यते' इत्यादौ ग्रामादे व्यापारजन्यफलाश्रयत्वरूपक मत्वप्रतीत्यनुपपत्ते:, यादृशविशेष्यविशेषणभावापन्नयोः पदशक्यता तादृशविशेष्यविशेषणभावापन्नयोरेव शब्दबोधे भानसंभवात् न तु विपरीतविशेष्यविशेषणभावापन्नयोः । કર્મણિ પ્રયોગમાં આખ્યાતનો અર્થ ફળ છે. અન્યથા “પ્રામો લખ્યતે” સ્થળે, ગ્રામમાં વ્યાપારજન્યફળાશ્રયત્ન રૂપ કર્મત્વ પ્રતીત નહીં થાય, કારણ કે પદની શક્તિ જેવા વિશેષ્યવિશેષણભાવમાં હોય, તેવા જ વિશેષ્યવિશેષણ ભાવયુક્ત પદાર્થોનો શાબ્દબોધ થઈ શકે, વિપરીત વિશેષ્યવિશેષણભાવમાં નહીં. વિવેચનઃ કર્મણિ પ્રયોગ પ્રામો ગમેતે સ્થળે, ગમનવ્યાપારજન્ય સંયોગાશ્રય ગ્રામ: એવો શાબ્દબોધ થાય છે. કર્મણિ પ્રયોગમાં પ્રથમાંત પદ, કર્મ હોય છે, એટલે અહીં ગામ એ જ કર્મ છે. અને તેમાં ક્રિયાજન્યફળ આશ્રયત્ન રૂપ કર્મત્વનો બોધ થાય છે. ક્રિયા તો ધાતુથી જણાય છે, એટલે ફળ, એ આખ્યાતનો અર્થ છે. જેમાં ક્રિયા કન્યતા સંબંધથી અન્વિત થશે. અને આખ્યાતાર્થ, આશ્રયતા સંબંધથી ગામમાં અન્વિત થશે. શંકા - ધાત્વર્થ ફળવિશિષ્ટવ્યાપાર છે. એટલે ફળ પણ ધાતુથી જ જણાયું છે, તો પછી આખ્યાતાર્થ ફળ શા માટે માનવો પડે ? વ્યુત્પત્તિવાદ ૫૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ સમાધાન - એવો નિયમ છે કે પદના શકયાર્થમાં જે વિશેષ્યવિશેષણભાવ હોય, તે જ વિશેષ્યવિશેષણભાવ, શાબ્દબોધમાં જણાય. અહીં ધાતુથી જે ઉપસ્થિતિ થાય છે, તેમાં ફળ એ વ્યાપારનું વિશેષણ બને છે. એટલે શાબ્દબોધમાં પણ તે વ્યાપારનું વિશેષણ જ બને... કર્મણિ પ્રયોગમાં, ફળનો ગ્રામમાં અન્વય કરવાનો છે, તેના માટે તેને વ્યાપારનું વિશેષ્ય બનાવવું પડે અને તેમાં ઉપરોક્ત નિયમનો ભંગ થાય. એટલે, વ્યાપારના વિશેષ્યરૂપે ફળની પ્રતીતિ માટે, આખ્યાતથી ફળની ઉપસ્થિતિ માનવી પડે, જેમાં વ્યાપાર વિશેષણ બની શકે. પણ ધાતુથી વ્યાપારના વિશેષણરૂપે ઉપસ્થિત થયેલ ફળનો સીધો જ ગ્રામમાં અન્વય કરીએ તો ? સમાધાન- જે પણ પદાર્થ એક પદાર્થનું વિશેષણ બની ગયો હોય, તે બીજા પદાર્થનું વિશેષણ ન બની શકે, એવા નિયમનો ભંગ થાય, એટલે, તેવો અન્વય શક્ય નથી... શંકા ४२. यत्तु फले धातोः पृथक् शक्त्युपगमाद् व्युत्पत्तिवैचित्र्येण कळख्यातसमभिव्याहारस्थले: व्यापारविशेषणतया भासमानस्य फलस्य कर्माख्यातस्थले तद्विशेष्यतया भानमिति, પૂર્વપક્ષ: ધાતુની ફળ અને વ્યાપારમાં જુદી જુદી શક્તિ માનશું. એટલે, જ્યારે કર્તરિ પ્રયોગ હશે ત્યારે ફળ વ્યાપારના વિશેષણરૂપે જણાશે અને કર્મણિ પ્રયોગ હશે ત્યારે વિશેષરૂપે.. વિવેચનઃ ધાતુની શક્તિ ફળવિશિષ્ટવ્યાપાર અને કર્મણિ આખ્યાતની શક્તિ ફળમાં માનવા કરતાં ધાતુની ફળ અને વ્યાપારમાં જુદી જુદી શક્તિ માની લેવી યોગ્ય છે. કર્તરિ આખ્યાત હોય તો, ફળ, વ્યાપારનું વિશેષણ બને અને કર્મણિ આખ્યાત હોય તો વિશેષ્ય બને, આવી વ્યુત્પત્તિ માની લેવાથી કોઈ આપત્તિ નહીં રહે. અને કર્મણિ સ્થળે આખ્યાતાર્થ આશ્રયતા માનીને, ફળનો આશ્રયતામાં અને આશ્રયતાનો ગ્રામાદિ કર્મમાં અન્વય થઈ શકશે. આમ આખ્યાતની શક્તિ ફળમાં માનવાનું ગૌરવ ટળી જશે. વ્યુત્પત્તિવાદ ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ જરૂ. तन्न, पृथक् शक्तिस्वीकारे शाब्दसामयाः प्रतिबन्धकतायां विशिष्टविषयकोपस्थितिस्थले उपस्थितिद्वयनिवेशे गौरवात् । તે બરાબર નથી. જો જુદી જુદી શક્તિ સ્વીકારશો તો શાબ્દબોધની સામગ્રીમાં રહેલ પ્રતિબંધકતામાં બે ઉપસ્થિતિનો સમાવેશ કરવો પડશે અને તો વિશિષ્ટવિષયક એક ઉપસ્થિતિના સમાવેશ કરતાં ગૌરવ થશે. વિવેચનઃ શાબ્દબોધની સામગ્રી, સમાનવિષયકાનુમિતિમાં પ્રતિબંધક બને છે. જો ધાતુની શક્તિ ફળવિશિષ્ટવ્યાપારમાં માનો, તો એક જ વિશિષ્ટ ઉપસ્થિતિમાં પ્રતિબંધકતા આવે. જો ધાતુની ફળ અને વ્યાપારમાં બે જુદી શક્તિ માનો તો ધાતુજન્ય ફલોપસ્થિતિ અને ધાતુજન્યવ્યાપારોપસ્થિતિ એમ બેમાં પ્રતિબંધતા આવે. એ ગૌરવ થાય. એટલે ધાતુની ફળવ્યાપારમાં જુદી જુદી શક્તિ માનવી ઉચિત નથી. ૪૪. गम्यादेः संपूर्वयुजिप्रभृतिसमानार्थकताभ्रमवतामिव विशेषदर्शिनामपि 'गमनं न स्पन्दः' इत्यादिवाक्यात् संयोगादौ स्पन्दभेदान्वयबोधापत्तेर्दशिताया दुर्वा रत्वाच्च, संयोगादिविशेष्यकवृत्तिज्ञानजन्यतदुपस्थितिघटितायास्तथाविधान्वयबोधसामर या अक्षतत्वात्, तत्तद्धातूपस्थाप्यव्यापारांशे तत्तद्विशेषणकबोधतात्पर्यज्ञानस्य तादृशान्वयबोधप्रतिबन्धकताकल्पने गौरवादिति । વળી, અમ્ ધાતુ સંયુન્ ધાતુને સમાનાર્થી છે. એવા ભ્રમવાળાની જેમ બેનો ભેદ જાણનારાને પણ “મને ન અન્યૂઃ' પ્રયોગથી સંયોગમાં સ્પન્દભેદના અન્વયબોધની પૂર્વે બતાવેલું આપત્તિનું વારણ નહીં થઈ શકે. કારણ કે સંયોગવિશેષ્યવૃત્તિજ્ઞાનજન્યસંયોગપસ્થિતિઘટિત તાદશ અન્વયે બોધની સામગ્રી હાજર છે. આ આપત્તિના વારણ માટે જો તમે તે તે ધાતુથી ઉપસ્થાપિત વ્યાપારાંશમાં સ્પન્દભેદ વિ. તે તે વિશેષણકબોધના તાત્પર્યજ્ઞાનને સ્પન્દભેદ પ્રકારક સંયોગવિશેષ્યક અન્વયબોધમાં પ્રતિબંધક માનશો, તો એવા પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવની કલ્પના કરવાનું ગૌરવ તમને આવશે. વ્યુત્પત્તિવાદ પર Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ જેને 1 ધાતુ રંગુન્ ધાતુને સમાનાર્થી છે એવો ભ્રમ છે. તેને તો મને ન ન્યૂઃ' થી, સંયોગમાં સ્પન્દભેદનો અન્વયબોધ થાય છે. એટલે તાદશ સમભિવ્યાહારાદિ તો તાદશ અન્વયબોધની સામગ્રી છે જ. હવે જો ધાતુની શક્તિ ફળ-વ્યાપારમાં જુદી જુદી હોય તો, સંયુન્ અને મ્ ધાતુનો ભેદ જાણનારને પણ, ‘મને તે અન્વઃ' થી તાદશ અન્વયબોધની આપત્તિ આવશે કારણ કે જમ્ ની શક્તિ સંયોગ અને સ્પન્દ બંનેમાં છે. પૂર્વે, એવો નિયમ બનાવેલો કે સંયોગવિશેષ્યક સ્પન્દભેદાન્વયબોધ માટે સંયોગવિશેષ્યવૃત્તિજ્ઞાનજન્ય સંયોગ ઉપસ્થિતિ જોઈએ. ધાતુનો અર્થ ફળવિશિષ્ટવ્યાપાર હોવાથી સંયોગની ઉપસ્થિતિ પ્રકારતયા થતી હતી, વિશેષ્યતયા નહીં. અને એટલે સામગ્રીના અભાવે તાદશ અન્વયબોધની આપત્તિનું વારણ થતું હતું. હવે તમે જુદી જુદી શક્તિ માનશો તો વૃત્તિજ્ઞાન પણ આપશ: સંયT: એવા આકારનું થવાથી, સંયોગની ઉપસ્થિતિ વિશેષ્યવિધયા થશે, અને તો સામગ્રી હાજર થઈ જવાથી તાદશ અન્વયબોધની આપત્તિ આવશે. જે ઈષ્ટ નથી. એટલે, ધાતુની ફળ અને વ્યાપારમાં પૃથક્ શક્તિ માનવી ઉચિત નથી. શંકા : તે આપત્તિનું વારણ આ રીતે કરશું... તદ ત૬ ધાતુથી ઉપસ્થાપિત વ્યાપારાંશમાં, સ્પન્દભેદાદિ તદ ત૬ વિશેષણકબોધનું તાત્પર્યજ્ઞાન, સ્પન્દભેદ પ્રકારક ફળવિશેષ્યક તાદશ અન્વયબોધમાં પ્રતિબંધક છે. એમ માનીશું. “મનં અ' પ્રયોગસ્થળે, પ્રમાતાને તો ભ્રમ ન હોવાથી, “સંયોગ રૂપ ફળમાં સ્પન્દભેદનો બોધ કરાવવાનું તાત્પર્ય વકતાનું નથી. પણ વ્યાપારાંશમાં જ સ્પન્દભેદ વિશેષણકબોધ કરાવવાનું તાત્પર્ય હોઈ શકે.” એવું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન સંયોગ વિશેષ્યક સ્પન્દભેદ ના અન્વયે બોધમાં પ્રતિબંધક હોવાથી સ્પન્દભેદ નો સંયોગમાં બોધ નહીં થાય. વ્યાપાર-સ્પન્દમાં સ્પન્દભેદ ન હોવાથી તેવો બોધ પણ નહીં થાય અને વાક્ય અપ્રમાણ જણાશે. આથી તાદેશ અન્વયબોધ કે પ્રયોગની આપત્તિ નહીં આવે. સમાધાનઃ તેવા અતિરિક્ત પ્રતિબંધ્ય-પ્રતિબંધક ભાવની કલ્પના કરવામાં ગૌરવ છે ! તેથી તેવી કલ્પના કરવી યોગ્ય નથી. વ્યુત્પત્તિવાદ # ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ फलस्य द्विधा भानं चेदनुभवविरुद्धं तदा पुनरनायत्या फलव्यापारयोः खण्डश: शक्तिद्वयमेव धातोः स्वीकरणीयम्, आख्यातस्याश्रयत्वमेव तत्रार्थः । अधिकमग्रे वक्ष्यते । શંકા પણ ફળનું બે વાર જ્ઞાન થતું હોય, તેવો અનુભવ તો થતો નથી. સમાધાન: તો પછી બીજો ઉપાય ન હોવાથી, ધાતુની ફળ અને વ્યાપારમાં ખંડશઃ શક્તિ માનવી અને આખ્યાતનો અર્થ આશ્રયતા કરવો. વધુ સ્પષ્ટતા આગળ થશે. વિવેચનઃ જો ધાતુની ફળવિશિષ્ટ વ્યાપારમાં જ શક્તિ માનો અને ફળ-વ્યાપારમાં પૃથફ શક્તિ ન માનો તો કર્મણિ આખ્યાતનો અર્થ ફળ માનવો પડે અને તો, ધાતુથી અને આખ્યાતથી એમ બે વાર ફળનું જ્ઞાન થાય, અને તેવો અનુભવ ન હોવાથી તે માની શકાય નહીં. એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે તો પછી બીજો રસ્તો જ ન હોવાથી પૂર્વે (૪૩માં) કહ્યા મુજબ, ધાતુની ફળ-વ્યાપારમાં જુદી જુદી શક્તિ માનીને, આખ્યાતનો અર્થ આશ્રયતા કરવો. એટલે “પ્રામો ' માં થી ગમન વ્યાપાર અને સંયોગની ઉપસ્થિતિ થશે, આખ્યાતથી આશ્રયતાની અને ગ્રામથી ગ્રામની. વ્યાપારનો જન્યતા સંબંધથી સંયોગમાં, સંયોગનો નિરપિતત્વ સંબંધથી આશ્રયતામાં, આશ્રયતાનો સ્વરૂપ સંબંધથી ગ્રામમાં અન્વય થશે. આમ કરવાથી આવતી આપત્તિનું વારણ વિ. આગળ કહેશે. अथ द्वितीयाया आधेयत्वार्थकत्वे व्यापारे तदन्वयतात्पर्येण सप्तम्या इव द्वितीयाया अपि प्रयोगापत्तिः, 'न हि गृहे पचति' इत्यादिवत् 'गृहं पचति' इति कश्चित् प्रयुङ्क्ते । જો દ્વિતીયાનો અર્થ આધેયતા હોય તો, વ્યાપારમાં તેનો અન્વય કરવાના તાત્પર્યથી સપ્તમીના સ્થાને દ્વિતીયાનો પ્રયોગ થઈ શકશે. પણ તેવું તો કોઈ કરતું નથી. પૃદે પતિ પ્રયોગ જ થાય છે, પૃદંપતિ નહીં. વિવેચનઃ સપ્તમીનો અર્થ આધેયતા છે. અને તેનો અન્વય ધાત્વર્થ વ્યાપારમાં થાય છે. (જેમ કે વૃદે પતિ એટલે ગૃનિરુપતાધેયતાવFાવ્યાપારવાન). હવે જો દ્વિતીયાનો અર્થ પણ આધેયતા માનશો, તો કોઈ વ્યાપારમાં વ્યુત્પત્તિવાદ ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૭. આધેયતાના અન્વયના તાત્પર્યથી, સપ્તમીની જેમ દ્વિતીયાનો પ્રયોગ ક૨શે, અને મૃદું પતિ એવો પ્રયોગ પણ પ્રામાણિક થશે, તેવી આપત્તિ આપે છે. ૪૮. मैवम् - धात्वर्थतावच्छेदकफलांशे आधेयत्वान्वये एव तादृशद्वितीयायाः साकाङ्क्षत्वकल्पनाद् व्यापारे तदुपस्थापिताधेयत्वान्वयासंभवात् । ના. તેવું ન થઈ શકે કારણ કે દ્વિતીયાની આકાંક્ષા, ધાત્વર્થતાવચ્છેદક ફળમાં આધેયતાના અન્વયની જ છે. એટલે દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય વ્યાપારમાં ન થઈ શકે. ન વિવેચન : એટલે વ્યાપા૨માં આધેયતાના અન્વયના તાત્પર્યથી, ગૃહં પતિ એવો પ્રયોગ થઈ ન શકે. सप्तम्यधीनाधेयत्वोपस्थितिसप्तमीसमभिव्याहारज्ञानघटिताया एव सामग्र्यास्तादृशान्वयबो धनियामकत्वात् । द्वितीयासप्तम्योः समानार्थकत्वेऽपि व्युत्पत्तिभेदज्ञापनायैव पृथक् पृथक् सूत्रेणैव तर्योर्विधानात् । સપ્તમીજન્યઆધેયતોપસ્થિતિ - સપ્તમીસમભિવ્યાહાર ઘટિત સામગ્રી જ આધેયત્વ પ્રકારક વ્યાપાર વિશેષ્યક અન્વયબોધમાં નિયામક છે. દ્વિતીયા–સપ્તમી સમાનાર્થક હોવા છતાં, તેમનાથી અન્વયબોધના ભેદને જણાવવા જ વ્યાકરણમાં જુદા જુદા સૂત્રો દ્વારા તેમનું વિધાન કરાયું છે. વિવેચન : શંકા - દ્વિતીયા અને સપ્તમી બંનેનો અર્થ આધેયતા હોવા છતાં, દ્વિતીયાની આકાંક્ષા ફળમાં જ આધેયતાના અન્વયની છે. સપ્તમીવત્ વ્યાપારમાં નહીં, તેવું શી રીતે કહી શકાય ? સમાધાન : વ્યાપારમાં આધેયતાના અન્વયબોધ માટે સપ્તમી-ઉપસ્થિત આધેયતા, સપ્તમી-સમભિવ્યાહાર વિ. ઘટિત સામગ્રી કારણ છે. તેથી દ્વિતીયોપસ્થિત આધેયતાનો અન્વયબોધ વ્યાપારમાં ન થાય. (માત્ર સપ્તમીજન્યઆધેયતાની ઉપસ્થિતિને કારણ કહે તો ગૃહે તડુાં પતિ' સ્થળે સપ્તમીજન્ય આધેયતાની ઉપસ્થિતિ હોવાથી ગૃહનો વ્યુત્પત્તિવાદ * ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ શંકા : નિરુપિતત્વ સંબંધથી આધેયતામાં અને તેનો આશ્રયતા સંબંધથી પાકક્રિયામાં અન્વય થઈ જશે અને તો પ્રકૃત્યર્થ તઙ્ગલ તથા દ્વિતીયાર્થ આધેયતાના અનન્વયની આપત્તિ આવશે. આ આપત્તિના વારણ માટે સપ્તમી - સમભિવ્યાહાર કહ્યું. ઉક્ત સ્થળે પતિને સપ્તમીનો અવ્યવહિતોત્તરત્વ રૂપ સમભિવ્યાહાર ન હોવાથી સપ્તમ્યર્થ આધેયતાનો વ્યાપારમાં અન્વય બોધ થઈ શકશે નહીં.) સમાધાન ઃ એવો ભેદ કરવા જ વ્યાકરણમાં બંનેના વિધાન માટે જુદા જુદા સૂત્રો (મણિ દ્વિતીયા અને સક્ષધિ રને) બનાવ્યા છે. જો તેવો ભેદ ન હોત તો બંને એક જ સૂત્રથી કહી દીધી હોત. ૪૬. ફળમાં આધેયતાન્વય માટે દ્વિતીયોપસ્થિતાધેયતા અને વ્યાપારમાં આધેયતાન્વય માટે સપ્તમ્યોપસ્થિતાધેયતા કારણ છે, એવો ભેદ શી રીતે કરી શકાય.. ? अथाधःसंयोगावच्छिन्नस्पन्दस्य पतधात्वर्थत्वाद् धात्वर्थतावच्छेदकीभूतफले आधेयत्वान्वयतात्पर्येण 'भूमिं पतति' इति प्रयोगापत्तिः । પૂર્વપક્ષ પ ્ ધાતુનો અર્થ અધઃ સંયોગ (નીચેની દિશામાં સંયોગ) અવચ્છિન્ન સ્પન્દ છે. એટલે ધાત્વર્થતાવચ્છેદક ફળમાં આધેયત્વના અન્વયના તાત્પર્યથી, ‘ભૂમિ પત્તિ' એવા પ્રયોગની આપત્તિ આવશે. : ૬૦. - વિવેચન : દ્વિતીયાર્થ આધેયત્વનો અન્વય, ધાત્વર્થતાવચ્છેદક ફળમાં કરવાનો છે. પત્ = પડવું - નીચેની તરફ ગતિ કરવી એટલે કે એવી ગતિ, જે નીચેના દેશ સાથે સંયોગ ઉત્પન્ન કરે. એટલે પત્ ધાતુનો અર્થ - અધઃ સંયોગાવચ્છિન્ન સ્પન્દ હોવાથી ધાત્વર્થતાવચ્છેદક ફળ અધઃ સંયોગમાં દ્વિતીયાર્થનો અન્વય કરવાના તાત્પર્યથી ‘ભૂમિ પતિ' એવો પ્રયોગ થવાની આપત્તિ આપે છે. અધઃ સંયોગ ભૂમિમાં પણ વૃત્તિ હોવાથી, દ્વિતીયાંતાર્થ ભૂમિવૃત્તિનો અન્વય સંયોગમાં થઈ જશે. (પણ પત્ ધાતુ અકર્મક છે તેથી તેવો પ્રયોગ થતો નથી.) न च द्वितीयोपस्थिताधेयत्वप्रकारक फलविशेष्यकान्वयबोधे गम्यादिजन्य - फलोपस्थितितत्समभिव्याहारज्ञानघटितसामग्येव प्रयोजिका न तु पतधातुजन्यतदुपस्थितिघटिता सामग्रीति नातिप्रसङ्ग इति वाच्यम्, વ્યુત્પત્તિવાદ * ૫૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપક્ષ અને દ્વિતીયાથી ઉપસ્થિત આયપ્રકારક અને ફળવિશેષ્યક એવા અન્વયબોધમાં; અમ્ ધાતુ વિ. થી જન્ય ફળની ઉપસ્થિતિ, જમ્ નો સમભિવ્યાહાર વિ. થી ઘટિત સામગ્રીને કારણે માનીશું. પત્ ધાતુજન્ય ફળોપસ્થિતિ ઘટિત સામગ્રી તેવા અન્વયબોધમાં કારણ જ ન હોવાથી તેવા બોધના તાત્પર્યથી ‘ભૂમિ પતિ’ પ્રયોગની આપત્તિ જ નહીં આવે. વિવેચનઃ જમ્ (સકર્મક) ધાતુ હોય તો જ દ્વિતીયાર્થ આધેયતાનો ફળમાં અન્વય થશે. પર્ (અકર્મક) ધાતુ હોય તો નહીં... એટલે પૂર્ષિ પતતિ પ્રયોગ નહીં થઈ શકે. पतधातुनैव यत्र संयोगावच्छिन्नगमनं लक्षणादिनोपस्थापितं तत्र संयोगे द्वितीयार्थाधेयत्वान्वयात् । પૂર્વપક્ષ: તેવું કહી ન શકાય, કારણ કે જ્યાં પત્ ધાતુથી જ લક્ષણા કે શક્તિભ્રમથી સંયોગાવચ્છિન્નગમનની ઉપસ્થિતિ થાય છે, ત્યાં ધાત્વર્થતા વચ્છેદક ફળ સંયોગમાં દ્વિતીયાથે આધેયત્વનો અન્વય તો થાય છે જ. વિવેચન : એટલે, પત્ ધાતુ જન્ય ફળો પસ્થિતિ ઘટિત સામગ્રી પણ, દ્વિતીયાપસ્થિતાધેય–પ્રકારક – ફળવિશેષ્યક અન્વયબોધમાં કારણ બની શકે છે જ. તેથી, ‘પૂમિ પતતિ' પ્રયોગની આપત્તિ આવશે જ. अत्राहु : - धातुजन्यशुद्धसंयोगावच्छिन्नस्पन्दोपस्थितेः शाब्दबोधकारणतायामवच्छेदकघटक-संयोगविषयतायामधिकरणानवच्छिन्नत्वं विशेषणं देयं तथा च तादृशविषयताशालिसंयोगोपस्थित्यादिघटितसामण्या एव संयोगविशेष्यकद्वितीयोपस्थाप्याधेयत्वान्वय बोधप्रयोजकत्वोपगमानातिप्रसङ्गः ।। ઉત્તરપક્ષ : અહીં કહે છે - શાબ્દબોધની કારણતા, ધાતુજન્ય શુદ્ધ સંયોગાવચ્છિન્ન સ્પન્દોપસ્થિતિમાં છે, તેમાં અવચ્છેદક- ઘટક સંયોગનિષ્ઠ વિષયતામાં અધિકરણ- અનવચ્છિન્નત્વ એવું વિશેષણ મૂકવું. એટલે અધિકરણ અનવચ્છિન્નવિષયતાશાલિસંયોગ ઉપસ્થિતિઘટિત સામગ્રી જ દ્વિતીયાર્થઆધેયત્વ પ્રકારક સંયોગ- વિશેષ્યક અન્વય બોધની કારણ બનવાથી હવે ‘મૂર્ષિ પતંતિ’ પ્રયોગની આપત્તિ નહીં આવે. વ્યુત્પત્તિવાદ : પ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ વિવેચન ઉપસ્થિતિમાં શાબ્દબોધની કારણતા હોય છે, અને તેનું અવચ્છેદક, ઉપસ્થિતિમાં રહેલ વિષયકત્વ છે. એટલે ઉપસ્થિતિમાં જે - જે વિષય હોય તે બધા કારણતા અવચ્છેદકના ઘટક બને. ર. : ધાતુથી સંયોગાવચ્છિન્ન સ્પન્દની ઉપસ્થિતિ થતી હોવાથી, સંયોગવિષયકત્વ પણ શાબ્દબોધની કારણતાનું અવચ્છેદક બને છે. તેમાં ઘટક સંયોગ છે. તેમાં અધિકરણાનવચ્છિન્નત્વ એવું વિશેષણ મૂકવાનું છે. ૬૪. એટલે, અધિકરણાનવચ્છિન્ન સંયોગ વિષયક ઉપસ્થિતિ જ દ્વિતીયાર્થ આધેયત્વપ્રકારક - સંયોગવિશેષ્યક બોધની કારણ બનશે. न चैवमपि सकर्मकत्वव्यवहारापत्तिर्दुवरैिवेति वाच्यम्, પૂર્વપક્ષ તો પણ પત્ ધાતુ ફળાવચ્છિન્નવ્યાપારની બોધક હોવાથી સકર્મક થઈ જશે, તે આપત્તિ તો રહેશે જ. પણ્ ધાત્વર્થતાવચ્છેદક જે સંયોગ છે. તે અધોદેશવૃત્તિ છે. એટલે સંયોગમાં અધોદેશવૃત્તિત્વ આવે. અને સંયોગની ઉપસ્થિતિની વિષયતા પણ સંયોગમાં આવે. એટલે આ વિષયતા અધોદેશવૃત્તિત્વથી અવચ્છિન્ન થવાથી – અધિકરણ- અવચ્છિન્ન થઈ. પણ કહ્યા મુજબ, અધિકરણઅનવચ્છિન્ન વિષયતા વાળી સંયોગની ઉપસ્થિતિ જ, દ્વિતીયાર્થ આધેયતાના સંયોગમાં અન્વયબોધમાં કારણ હોવાથી, પણ્ ધાતુના અર્થતાવચ્છેદક અધઃ સંયોગમાં દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય નહીં થાય અને તેથી તેવા તાત્પર્યથી ‘મૂમિ પતંતિ’ પ્રયોગની આપત્તિ નહીં આવે. વિવેચન : પૂર્વે (નં. ૫ માં) કહ્યું છે કે ફલાન્વિતવ્યાપારબોધકત્વ જ સકર્મકત્વનું નિયામક છે. તો પત્ ધાત્વર્થ પણ અધઃ સંયોગરૂપી ફળથી અવચ્છિન્ન ગમનવ્યાપાર હોવાથી તેને સકર્મક માનવો પડશે. (પત્ ધાતુ અકર્મક છે.) फलावच्छिन्न व्यापारबोधक तया પતેઃ आश्रयानवच्छिशफ लावच्छिन्नव्यापारबो धक त्वस्यैव तादृशव्यवहारनियामकत्वात् । વ્યુત્પત્તિવાદ * ૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપક્ષ : ના, આશ્રયાનવચ્છિન્ન ફળાવચ્છિન્નવ્યાપારબોધકત્વ જ, સકર્મકત્વ વ્યવહારનું નિયામક છે. વિવેચન : પર્ધાત્વર્થતાવચ્છેદક ફળ અધઃ સંયોગ હોવાથી અધોદેશ રૂપ આશ્રયાવચ્છિન્ન છે. એટલે, તેમાં સકર્મકત્વની આપત્તિ નહીં આવે. ૬. વિવેચન : શંકા : उत्तरदेशानवच्छिन्नमेव संयोगः फलं गम्यर्थतावच्छेदकमिति नानुपपत्तिः, ગમ્ ધાતુનું અર્થતાવચ્છેદક ફળ જે સંયોગ છે, તે ઉત્તરદેશાનવચ્છિન્ન જ છે, એટલે કોઈ આપત્તિ નથી. જો આશ્રયાનવચ્છિન્ન ફળજનકવ્યાપારબોધકત્વ જ સકર્મકત્વ વ્યવહારનું નિયામક હોય તો મ્ ધાતુ પણ અકર્મક બની જશે. કારણ કે તે પણ ઉત્તરદેશસંયોગજનક વ્યાપારનું બોધક હોવાથી તેનું અર્થતા-અવચ્છદેક ફળ સંયોગ, ઉત્તરદેશ રૂપ આશ્રયથી અવિચ્છિન્ન જ છે. સમાધાન : મ્ ધાત્વર્થતાવચ્છેદક સંયોગ ઉત્તરદેશાનવચ્છિન્ન છે. એમ જ માનવાનું છે. એટલે, ગણ્ ધાતુ સકર્મક જ છે. ૬. अत एवाग्निसंयोगावच्छिन्नक्रियानुकूलव्यापारस्य जुहोत्यर्थतया धात्वर्थतावच्छेदक संयोगाश्रयस्याप्यग्नेर्न तत्कर्मता- | आश्रयानवच्छिन्नावच्छेदकताश्रयफलवत्त्वविरहात्, संयोगनिष्ठाया धात्वर्थतावच्छेदकताया आश्रयेणाग्निनाऽवच्छिन्नत्वात् । એટલે જ ગુન્હોત્તિ નો અર્થ અગ્નિસંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલ વ્યાપાર હોવાથી જ, ધાત્વર્થતાવચ્છેદક સંયોગના આશ્રયભૂત અગ્નિ, તેનું (ગુન્હોતા નું)કર્મ બનતું નથી, કારણ કે સંયોગમાં રહેલી ધાત્વર્થતાવચ્છેદકતા અગ્નિ રૂપ આશ્રયથી અવચ્છિન્ન હોવાથી, અગ્નિમાં આશ્રય-અનવચ્છિન્તાવચ્છેદકતાશ્રયફલવત્ત્વ રૂપ કર્મત્વ નથી. વિવેચન : હૈં ધાતુનો અર્થ અગ્નિસંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલ વ્યાપાર છે. અહીં ક્રિયા ઘીમાં રહે છે અને વ્યાપાર હવનકર્તામાં રહે છે. ધાત્વર્થતાવચ્છેદક સંયોગ છે, જે અગ્નિમાં રહેલો છે. વ્યુત્પત્તિવાદ * ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ : ટિપ્પણ અહીં એ ધ્યાન રાખવું કે ધાત્વર્થતાવચ્છેદક જેમ સંયોગ રૂપ ફળ છે, તેમ ક્ષરણ રૂપ ક્રિયા પણ છે. કારણ કે ધાત્વર્થ સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂળ વ્યાપાર છે. એ ક્રિયા, આશ્રયાનવચ્છિન્ન પણ છે. એટલે ક્રિયાશ્રય ઘી માં કર્મત્વ આવે છે અને હૈં ધાતુ સકર્મક બને છે. એટલે અગ્નિમાં ક્રિયાજન્યફલવત્ત્વરૂપ કર્મત્વ આવે. પણ ઉપર કહ્યા મુજબ, આશ્રયાનવચ્છિન્ન ફળાવચ્છિન્ન વ્યાપારબોધક ધાતુ જ સકર્મક છે. એટલે જે ફળમાં રહેલી વ્યાપારાવચ્છેદકતા, આશ્રયાનવચ્છિન્ન હોય, તત્ત્વ જ કર્મત્વ બને. અહીં અગ્નિમાં જે ફલનું આશ્રયત્વ આવે છે. તે ફળ સંયોગમાં રહેલી વ્યાપારાવચ્છેદકતા અગ્નિ રૂપ આશ્રયથી અવચ્છિન્ન હોવાથી અગ્નિમાં આશ્રયાનવચ્છિન્ન ફળાશ્રયત્વ રૂપ કર્મત્વ આવતું નથી. ૧૭. न चाग्निविशेषितसंयोगस्य धात्वर्थतावच्छेदकत्वे 'अग्नौ घृतं जुहोति' इत्यत्रानन्वयप्रसङ्गः उद्देश्यतावच्छेदकविधेययोरैक्यादिति वाच्यम्, પૂર્વપક્ષ : જો હૈં ધાત્વર્થતાવચ્છેદક અગ્નિવિશિષ્ટસંયોગ જ હોય તો ‘મની ધૃત ખુદ્દોતિ’ સ્થળે અનન્વયની આપત્તિ આવશે કારણ કે ઉદ્દેશ્યતાવચ્છેદક અને વિધેય એક જ થઈ જશે. વિવેચન : ‘ગનો ધૃત ખુદ્દોતિ' સ્થળે, હૈં ધાત્વર્થ અગ્નિસંયોગજનકક્રિયાનુકૂળ વ્યાપાર છે. અનૌ પદમાં રહેલ સપ્તમીનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય, ધાત્વર્થતાવચ્છેદક સંયોગમાં કરવાનો છે. એટલે અહીં ઉદ્દેશ્ય થયો અગ્નિસંયોગ અને વિધેય થયું અગ્નિવૃત્તિત્વ... ઉદ્દેશ્યતાવચ્છેદક પણ અગ્નિવૃત્તિત્વ જ છે. (અગ્નિસંયોગ અગ્નિનિષ્ઠ સંયોગ.) પ્રથમા કારકમાં, ઘટો ઘટ: સ્થળના શાબ્દબોધની ચર્ચામાં જણાવ્યું છે તેમ, ઉદ્દેશ્યતાવચ્છેદક અને વિધેય જો એક જ હોય, તો શાબ્દબોધ થાય નહીં. એટલે અનૌ ધૃતં ખુહોતિ સ્થળે પણ, શાબ્દબોધ ન થવાની આપત્તિ આવશે. : ટિપ્પણ અહીં એ ખ્યાલમાં રાખવું કે ઉદ્દેશ્ય અને વિધેય, અન્વયની અપેક્ષાએ સમજવાના છે. જેમ કે રાના વૃદ્ધિમાન સ્થળે, બુદ્ધિમત્તા નો અન્વય રાજા સાથે કરવાનો હોવાથી, ઉદ્દેશ્ય રાજા છે, અને વિધેય બુદ્ધિમત્તા છે. - વ્યુત્પત્તિવાદ * ૬૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ તેમ અહી, માની ગુફોતિ સ્થળે, વહ્મિવૃત્તિત્વનો અન્વય અગ્નિસંયોગમાં કરવાનો હોવાથી વહિવૃત્તિત્વ વિધેય છે અને અગ્નિસંયોગ ઉદ્દેશ્ય છે. तत्र संयोगनिष्ठायामुद्देश्यतायां वढेराधेयतासंसर्गेणावच्छेदकतया सप्तम्यर्थस्याग्निवृत्तित्वस्य च विधे यतया उद्देश्यतावच्छेदकविधेययोरैक्यानवकाशात् । ના, સંયોગમાં રહેલી ઉદેશ્યતામાં અગ્નિ આધેયત્વ સંસર્ગથી અવચ્છેદક છે, વિધેય તો સપ્તમી અર્થ વતિ વૃત્તિત્વ છે, એટલે ઉદ્દેશ્યતાવચ્છેદક - વિધેયનું ઐક્ય છે જ નહીં. વિવેચનઃ વિધેય વહ્નિવૃત્તિત્વ છે, પણ ઉદ્દેશ્ય અગ્નિ સંયોગ હોવાથી ઉદેશ્યતાવચ્છેદક અગ્નિ જ છે, વૃત્તિતા તો સંસર્ગ છે. એટલે બંનેનું ઐક્ય નથી. તેથી તેમની ગુફોતિ સ્થળે હું ધાત્વર્થતાવચ્છેદક વહ્નિવિશિષ્ટસંયોગ માનવા છતાં પણ શાબ્દબોધ થઈ શકશે. ૧૬. वस्तुतस्तु तत्र वढेरनन्वयेपि न क्षतिः - व्युत्पन्नानां तादृशप्रयोगस्याप्रामाणिकत्वात् । વસ્તુતઃ તો ત્યાં અગ્નિનો અનન્વય થાય તો પણ વાંધો નથી, કારણ કે વિદ્વાનો તેવા પ્રયોગને અપ્રામાણિક માને છે. વિવેચનઃ જેમ આધેયતા સંબંધથી અગ્નિવિશિષ્ટ સંયોગમાં, આધેયતા સંબંધથી અગ્નિનો અન્વય થઈ શકતો નથી, તેમ તેમાં અગ્નિ વૃત્તિત્વ (આયત્વ)નો અન્વય પણ ન જ થઈ શકે, એટલે કહે છે... ‘મની કૃતં પુરોતિ' પ્રયોગ જ અપ્રામાણિક હોવાથી, ત્યાં પૂર્વે કહ્યા મુજબ અગ્નિનો અન્વય ન થાય તો પણ વાંધો નથી, ઈષ્ટાપત્તિ જ છે. 'संस्कृते वह्नौ जुहुयात्' इत्यादिस्थले च विधेयांशेऽधिकावगाहनान्नास्त्येवानुपपत्तिः । સંતે વહ્યો જુહુયાત્ વિ. સ્થળે વિધેયાંશ માં અધિક અવગાહન હોવાથી જ અનુપપત્તિ નથી. વ્યુત્પત્તિવાદ ૬ ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : શંકાઃ સમાધાન : ત્યાં વિધેય વહ્રિવૃત્તિત્વ નથી પણ સંસ્કૃતવહ્રિવૃત્તિત્વ છે. એટલે ઉદ્દેશ્યતાવચ્છેદક વહ્રિવૃત્તિત્વ કરતાં વિધેય માં અધિક અવગાહન હોવાથી ત્યાં શાબ્દબોધ થઈ શકશે, જે હવે નીતષ: સ્થળે પ્રથમા કા૨કમાં બતાવ્યું છે. ૬. ‘અનૌ ધૃત નુહોતિ’ પ્રયોગને તો અપ્રામાણિક માની લીધો. પણ ‘સંસ્કૃતે વૌ ખુદુયાત્' વિ. વેદવાક્યોને તો અપ્રમાણ માની શકાય નહીં. ત્યાં ઉદ્દેશ્યતાવચ્છેદક – વિધેયનું ઐક્ય હોવાથી અનન્વયની આપત્તિ આવશે, તેનું શું ? વિવેચન : શંકા : घृतादेश्चाश्रयानवच्छिन्नधात्वर्थतावच्छेदकतावत्क्रियारूपफलाश्रयत्वात् कर्मत्वोपपत्तिः । ઘી, આશ્રયાનવચ્છિન્નધાત્વર્થતાવચ્છેદકતાવત્ ક્રિયા રૂપ ફલનો આશ્રય હોવાથી તેમાં કર્મત્વ ઉપપન્ન છે. જો દુ ધાત્વર્થ આશ્રયાવચ્છિન્નફલાવચ્છિન્નવ્યાપાર હોય તો તે અકર્મક થઈ જશે અને તો પછી ધૃતં જુઠ્ઠોત્તિ એવો પ્રયોગ પણ નહીં થાય- ઘી માં પણ આશ્રયાનવચ્છિન્તાવચ્છેદકતાશ્રયફલવત્ત્વ રૂપ કર્મત્વ નહીં આવે. સમાધાન : હૈં ધાતુનો અર્થ અગ્નિસંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલવ્યાપાર છે. વ્યાપાર હવનકર્તામાં છે. તેનું ફળ ઘીમાં ક્ષરણરૂપ ક્રિયા છે અને પછી અગ્નિસંયોગ છે. સંયોગરૂપ ફળ, આશ્રયાવચ્છિન્ન હોવા છતાં, ક્રિયા રૂપ ફળ તો આશ્રયાનવચ્છિન્ન જ છે. એટલે ક્રિયામાં રહેલ વ્યાપારાવચ્છેદકતા, આશ્રયાનવચ્છિન્ન થવાથી; ઘીમાં આશ્રયાનવચ્છિન્તાવચ્છેદકતાવત્ ફળવત્ત્વ રૂપ કર્મત્વ આવી જશે. એટલે ધૃતં ખુન્નોતિ એવો પ્રયોગ ઉપપન્ન થશે અને હૈં ધાતુ સકર્મક જ બનશે. વ્યુત્પત્તિવાદ * ૬૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ यत्तु धात्वर्थतावच्छेदकत्वं धातुवृत्तिग्रहविशेष्यांशे साक्षात्प्रकारत्वं तच्च क्रियायामेव न संयोगांशेऽपीति नाग्नेर्जुहोतिकर्मतापत्तिरिति, ધાતુના વૃત્તિગ્રહમાં વિશેષ્યાંશમાં જે સાક્ષાત્ પ્રકાર હોય તે જ ધાત્વર્થતાવચ્છેદક છે. હું ધાત્વર્થમાં સાક્ષાત્ પ્રકાર તો ક્રિયા જ છે, સંયોગ નહીં. એટલે સંયોગાશ્રય અગ્નિમાં સુધાતુના કર્મત્વની આપત્તિ નથી. એવો કેટલાકનો મત છે. વિવેચનઃ દુ ધાત્વર્થ અગ્નિસંયોગાવચ્છિન્નક્રિયાનુકૂલવ્યાપાર છે. એટલે ધાતુના વૃત્તિજ્ઞાન (શક્તિજ્ઞાન)માં વિશેષ્ય વ્યાપાર બનશે. તેમાં સાક્ષાત પ્રકાર ક્રિયા છે. સંયોગ તો પ્રકારતાવચ્છેદક છે. કર્મત્વ એટલે ધાત્વર્થતાવચ્છેદકફળાશયત્વ કહ્યું છે. ત્યાં ધાત્વર્થતાવરચ્છેદક એટલે ધાત્વર્થમાં સાક્ષાત્ પ્રકાર જ લેવાનું હોવાથી હું ધાત્વર્થતાવચ્છેદક ક્રિયા જ બનશે સંયોગ નહીં. એટલે તાદશ ફલાશ્રયત્ન રૂપ કર્મ– ઘીમાં જ આવશે. અગ્નિમાં નહીં, એવું કેટલાક કહે છે. तदसत् - 'अजां ग्रामं नयति' इत्यादौ संयोगावच्छिन्नक्रियानुकू लव्यापारादिरूपे धात्वर्थे संयोगादेः साक्षादप्रकारतया तदाश्रयीभूतग्रामादेः कर्मत्वानुपपत्या नीवहादेविकर्मकत्वव्याघातात् । તે બરાબર નથી, કારણકે તો પછી સનાં પ્રારંતિ સ્થળે, ની ધાત્વર્થ સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલ વ્યાપાર હોવાથી, સંયોગ સાક્ષાતપ્રકાર નથી અને તો સંયોગના આશ્રયભૂત ગ્રામમાં કર્મત નહીં આવે અને તો ની, વ૬ વિ. ધાતુઓ દ્વિકર્મક નહીં રહે.. વિવેચનઃ સાક્ષાત્ પ્રકાર જ ધાત્વર્થતાવચ્છેદક ગણવાનો હોય તો ક્રિયાશ્રય અજા માં કર્મવ આવશે પણ સંયોગાશ્રય ગ્રામમાં નહીં આવે. તો દ્વિકર્મકતા નહીં રહે. એ આશય સ્પષ્ટ છે. ૬૪, अथात्र ग्रामादेः प्रधानकर्मत्वं नास्त्येवापि तु गौणकर्मत्वमेव, अत एव तादृशकर्मत्वमाख्यातेन नाभिधीयते "प्रधानकर्मण्याख्ये ये लादीनाहुर्द्विकर्मणाम्" इत्यनुशासनादिति 'अजां ग्रामो नीयते' इत्यादिको न प्रयोग इति चेत् ? વ્યુત્પત્તિવાદ ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ચ7 મત –સનાં પ્રામં નતિ માં ગ્રામમાં ગૌણકર્મત્વ જ છે, પ્રધાન કર્મવા નથી જ. એટલે જ પ્રધાન... અનુશાસનના કારણે ગૌણકર્મ– આખ્યાત દ્વારા કહેવાતું ન હોવાથી જ, ‘મનાં ગ્રામો નીયતે' એવો પ્રયોગ થતો નથી. વિવેચનઃ યg... મત, સાક્ષાત્ પ્રકારને જ ધાત્વર્થતાવચ્છેદક માનીને, તાદશ ધાત્વર્થતાવચ્છેદક રૂપ ફળાશ્રયને જ કર્મ માનવાનું કહે છે. તેમ કરવાથી અગ્નિમાં હું ધાતુની કર્મતાની આપત્તિનું વારણ થાય છે, પણ ગ્રામમાં ની ધાતુની કર્મતા રહેતી નથી. તેથી કહે છે, કે તે અમને ઈષ્ટ છે. સાક્ષાત્મકાર રૂપ ધાર્થતાવચ્છેદક ફળનું આશ્રયત્વ ન હોવાથી જ ગ્રામમાં પ્રધાનકર્મત્વ નથી. અલબત્ત પ્રકારતાવરચ્છેદક રૂપ ફળાશ્રયત્ન આવવાથી ગૌણકર્મત્વ આવશે. અને કર્મળ કિતીયા એ અનુશાસનથી દ્વિતીયા પણ થશે. શંકા : પણ, મન પ્રાપં નથતિ માં, ગ્રામમાં ગૌણકર્મત્વ છે, પ્રધાનકર્મત્વ નહીં, તેનું પ્રમાણ શું? સમાધાન : ૩નાં પ્રાપં નતિ નું કર્મણિ, સનાં ગ્રામો નીચક્તિ નથી થતું. પણ મઝા ગ્રામં નીયતે થાય છે તે જ તેમાં પ્રમાણ છે. કર્મણિમાં અજાને જ પ્રથમા થાય છે, ગ્રામને નહીં. હવે એ નિયમ છે કે, પ્રથમાંત પદાર્થ જ આખ્યાતાર્થનું વિશેષ્ય બને, એટલે એ નક્કી થયું કે કર્મણિમાં આખ્યાત, અજામાં રહેલ કર્મત્વને જ જણાવે છે, ગ્રામમાં રહેલ કર્મત્વને નહીં. હવે, પ્રધાનથાળે નાીિનામાદ્ધિાનું સૂત્ર જણાવે છે કે દ્વિકર્મક ધાતુના કર્મણિ પ્રયોગમાં આખ્યાતાર્થ પ્રધાનકર્મત્વ જ છે. એટલે, અજા જ પ્રધાનકર્મ છે. ગ્રામ એ ગૌણકર્મ છે. એ નક્કી થયું. જો ગ્રામ પ્રધાનકર્મ હોત તો કર્મણિમાં તે પણ આખ્યાતાર્થનું વિશેષ્ય બની શકત અને તો સનાં ગામો નીયતે પ્રયોગ થતો હોત. तर्हि तत्र ग्रामादेरिवात्रापि हुधात्वर्थतावच्छेदकतावच्छेदकफलशालित्वेन गौणकर्मतापत्त्या 'वह्निं घृतं जुहोति' इतिप्रयोगापत्तिर्दुवारैवेति । તો પછી ગ્રામની જેમ અહીં પણ, વહ્નિ, હું ધાત્વર્થતાવચ્છેદકતા વચ્છેદક ફળાશ્રય હોવાથી ગૌણકર્મ થશે અને ‘વહિં કૃતં ગુહોસિ' પ્રયોગની આપત્તિ આવશે. વ્યુત્પત્તિવાદ + ૬૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ જે સાક્ષાત્ પ્રકાર હોય તેવા ધાત્વર્થતાવચ્છેદક ફળનું આશ્રય પ્રધાન કર્મ, અને પ્રકારતાવચ્છેદક એવા ધાત્વર્થતાવચ્છેદતાવરચ્છેદક ફળનું આશ્રય ગૌણકર્મ એવું જ કહેવું હોય તો પછી હું ધાતુમાં પણ ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક સંયોગ છે. અને તેના આશ્રયત્ન રૂપ ગૌણકર્મત્વ વહ્નિ માં આવશે જ. અને તો ‘હિંવૃત ગુદોતિ' પ્રયોગની આપત્તિ આવશે, જે અનિષ્ટ છે. એટલે ચા વાળો મત બરાબર નથી. ૬૬ अस्मन्मते चाश्रयानवच्छिन्नसंयोगविषयताशालिधातुजन्योपस्थितिघटितसामाया एव संयोगे द्वितीयार्थान्वयबोधप्रयोजकतया नैतादृशप्रयोगापत्तिरिति । અમારા મતે તો, આશ્રયાનવચ્છિન્નસંયોગવિષયતાશાલિધાતુજન્ય ઉપસ્થિતિ ઘટિત સામગ્રી જ, સંયોગમાં દ્વિતીયાર્થના અન્વયનું કારણ હોવાથી “ધૃતં ગુહોતિ’ પ્રયોગની આપત્તિ નથી. વિવેચનઃ શંકા તો તમે ‘વહિં કૃતં ગુફોતિ' પ્રયોગની આપત્તિનું વારણ શી રીતે કરશો? સમાધાન : જ્યાં ધાતુથી આશ્રયાનવચ્છિન્નસંયોગની ઉપસ્થિતિ હોય તેવા સ્થળે જ સંયોગમાં દ્વિતીયાર્થનો અન્વય થઈ શકે, એવો કાર્યકારણભાવ અમે માનીએ છીએ. ટુ ધાતુથી જે સંયોગની ઉપસ્થિતિ થાય છે. તે અગ્નિરૂપ આશ્રયાવચ્છિન્ન હોવાથી, તે સંયોગમાં દ્વિતીયાર્થ વૃત્તિત્વનો અન્વય થઈ શકતો નથી એટલે વહ્નિને દ્વિતીયા થઈ શકતી હોવાથી, ‘વહિં કૃત ગુeોતિ' ની આપત્તિ નથી. ની ધાતુથી જે સંયોગની ઉપસ્થિતિ થાય છે. તે આશ્રય-અનવચ્છિન્ન છે, એટલે તેના આશ્રય ગ્રામને દ્વિતીયા થઈ શકે છે. અને પ્રામં નતિ પ્રયોગ થઈ શકે છે. ६७ यत्तु अधःसंयोगावच्छिन्नास्पन्दो न पतत्यर्थः, अपि तु गुरुत्वजन्यतावच्छेदक जातिविशेषावच्छिन्न एव, अत एव फलावच्छिन्नव्यापाराबोधकत्वान्न सकर्मकत्वमिति, વ્યુત્પત્તિવાદ ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ પૂર્વપક્ષ - પત્ ધાતુનો અર્થ અધઃ સંયોગાવચ્છિન્ન સ્પન્દ નથી, પણ ગુરુત્વજન્યતાવચ્છેદકજાતિવિશેષાવચ્છિન્ન સ્પન્દ્ર છે. એટલે પત્ ધાતુ ફળાવચ્છિન્નવ્યાપારની બોધક જ ન હોવાથી, તેમાં સકર્મકત્વની આપત્તિ જ નથી. વિવેચનઃ જે ધાતુ ફળાવચ્છિન્નવ્યાપારની બોધક હોય તે સકર્મક છે, એવું પૂર્વે (નં. ૫ માં) કહેલું. પત્ ધાતુને અધઃસંયોગવચ્છિન્નસ્પન્દની બોધક માનીએ, તો તેમાં સકર્મકત્વની આપત્તિ આવે. તેના વારણ માટે આશ્રયાનવચ્છિન્નફળાવચ્છિન્નવ્યાપાર બોધક ધાતુને સકર્મક માનવી પડે. તેના બદલે કેટલાક કહે છે કે પત્ ધાતુનો અર્થ, અધઃસંયોગાવચ્છિન્ન સ્પદ છે જ નહીં. ગુરુત્વ એ પતનનું અસાધારણ કારણ છે. એટલે પતન, ગુરુત્વજન્ય હોવાથી પતનમાં રહેલ જાતિ પતનત્વ, ગુરુત્વજન્યતાવચ્છેદક છે. માટે પત્ ધાતુનો અર્થ ગુરુત્વજન્યતાવદજાતિવિશેષાવચ્છિન્ન ક્રિયાને જ માનશું. એટલે તે હવે ફળાવચ્છિન્નવ્યાપારની બોધક જ ન હોવાથી, સકર્મક થવાની આપત્તિ નહીં આવે. ૬૮. तन्न-फलस्य धात्वर्थाघटकत्वे स्पन्दे एव सप्तम्यर्थान्वयस्योपगन्तव्यतया पर्णादिनिष्ठस्य तस्य भूतलाद्यवृत्तितया 'भूतले पतति' इति प्रयोगानुपपत्तेः। ઉત્તરપક્ષ ઃ તે બરાબર નથી. કારણ કે અધઃ સંયોગરૂપ ફળ, જો પત્ ધાત્વર્થ ન હોય, તો સપ્તમી અર્થ વૃત્તિત્વનો અન્વય તમે કહેલ ક્રિયામાં જ કરવો પડશે. અને તે ક્રિયા તો પડી રહેલા પાંદડા વિ. માં જ છે. જમીનમાં નહીં, અને તો પછી મૂતજો પતિ એવો પ્રયોગ થઈ નહીં શકે. વિવેચનઃ “પૂર્ણ ભૂતને પતિ' આવા વાક્યનો અર્થ વિચારીએ. પત્ ધાત્વર્થ અધઃ સંયોગાવચ્છિન્ન સ્પન્દ છે. ભૂતલોત્તર સપ્તમીનો અર્થ આધેયતા છે. જેનો અન્વય અધઃસંયોગ સાથે થાય છે. એટલે ‘મૂતવૃત્તિઅધઃસંયોગનરૂદ્રવત્ પf' એવો અર્થ થાય છે. જો પત્ ધાત્વર્થ પૂર્વપક્ષીના કહેવા મુજબ જાતિવિશેષાવચ્છિન્ન ક્રિયા જ હોય,તો ભૂતલોત્તર સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય, ક્રિયામાં જ કરવો વ્યુત્પત્તિવાદ * ૬૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ પડે, અને તો શાબ્દબોધનો આકાર થશે, ભૂતલનિષ્ઠ ક્રિયા, જયારે ક્રિયા તો પર્ણમાં છે, ભૂતલમાં નહીં. એટલે મૂતને પતતિ પ્રયોગ જ અનુપપન્ન થઈ જશે. पर्णादिगतस्पन्दस्य परम्परया भूतलादिवृत्तित्वमिति चेत् ? પૂર્વપક્ષઃ ક્રિયા ભલે સાક્ષાત્ ભૂતલમાં ન હોય, પણ પર્ણમાં તો છે જ. એટલે પરંપરાએ ભૂતલમાં પણ રહી છે જ.. વિવેચનઃ ક્રિયા પર્ણમાં રહી છે. પર્ણનો ભૂતલ સાથે સંયોગ છે. એ સંયોગમાં અનુયોગી ભૂતલ છે, પ્રતિયોગી પર્ણ છે. એટલે એ પર્ણપ્રતિયોગિક સંયોગ છે, જે ભૂતલમાં રહ્યો છે. એટલે ક્રિયા પણ સ્વાશ્રયપ્રતિયોગિક સંયોગ સંબંધથી ભૂતલમાં છે. (સ્વ = ક્રિયા, સ્વાશ્રય = પર્ણ) આમ હવે ભૂતલોત્તર સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય ક્રિયામાં કરવાના તાત્પર્યથી પણ મૂતજો પતિ પ્રયોગ થઈ શકશે. ૭૦. તરં “વૃક્ષાત્ તિ’ તિવત્ “વૃક્ષે પતિ’ રૂપ ચાન્ ! ઉત્તરપક્ષઃ તો પછી વૃક્ષાત્ પતિ ની જેમ વૃક્ષે પતતિ પ્રયોગ પણ થઈ શકશે. વિવેચનઃ જો પર્ણમાં રહેલ ક્રિયા, ભૂતલમાં પરંપરાસંબંધથી રહી હોવાથી મૂતત્તે પતિ પ્રયોગ થઈ શકતો હોય તો પછી પર્ણનિષ્ઠ ક્રિયા, પરંપરા સંબંધથી તો વૃક્ષમાં પણ રહી છે. પર્ણનો વૃક્ષથી વિભાગ થાય છે. એટલે પર્ણનિષ્ઠ ક્રિયા, સ્વાશ્રયપ્રતિયોગિકવિભાગ સંબંધથી વૃક્ષમાં રહેશે. અને તો, સામ્યર્થ આધેયતાનો ક્રિયામાં અન્વય કરવાના તાત્પર્યથી વૃક્ષે પતતિ પ્રયોગ પણ થઈ શકશે. પણ તે થતો નથી એટલે માનવું પડે કે, સપ્તમ્યર્થ જે આધેયતા છે, તે પરંપરાસંબંધાવચ્છિન્ન ન લઈ શકાય. અને તો પછી ભૂતત્તે પતતિ પ્રયોગની ઉપપત્તિ માટે, વત્ ધાત્વર્થ અધઃ સંયોગાવચ્છિન્ન સ્પન્દ જ માનવો પડે. જેથી, ભૂતલોત્તર સપ્તમ્યર્થ આધેયતાનો અધઃ સંયોગમાં અન્વય થઈ શકે. અહીં અધઃ સંયોગ ભૂતલમાં સમવાય સંબંધથી રહ્યો હોવાથી આધેયતા સમવાય સંબંધાવચ્છિન્ન થશે. વ્યુત્પત્તિવાદ x ૬૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬. अस्मन्मते चान्यत्र व्यापारे सप्तम्यर्थान्वयेप्यत्र व्युत्पत्तिवैचित्र्यादधः संयोगरूपधात्वर्थतावच्छेदके एव तदन्वय इत्यदोषः । ૭૨. અમારા મતે, અન્ય સ્થાને સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય વ્યાપારમાં થતો હોવા છતાં, વ્યુત્પત્તિના વૈચિત્ર્યના કારણે, પણ્ ધાતુ હોય ત્યાં, તેનો અન્વય અધઃ સંયોગ રૂપ ધાત્વર્થતાવચ્છેદકમાં જ થશે. એટલે કોઈ દોષ નથી. વિવેચન : દ્વિતીયાર્થ - સપ્તમ્યીર્થ બંને આધેયતા હોવા છતાં દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય, ફળમાં થાય અને સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય વ્યાપારમાં થાય એમ પૂર્વે કહેલ. પણ વ્યુત્પત્તિ સર્વત્ર સરખી નથી હોતી. એટલે, પત્ ધાતુ હોય ત્યાં, સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય, અધઃસંયોગ રૂપ ધાત્વર્થતાવચ્છેદક ફળમાં પણ થઈ શકે છે. એટલે મૂતને પતિ સ્થળે, ભૂતલ પદોત્તર સપ્તમીના અર્થ આધેયતાનો અન્વય, અધઃ સંયોગમાં કરવામાં કોઈ દોષ નથી. अन्ये तु भूम्यादेः कर्मत्वविवक्षायाम् 'भूमिं पतति' इतिप्रयोग इष्ट एव, अत एव " द्वितीयाश्रित" इत्यादिसूत्रेण 'नरकं पतितः' इत्यादिस्थले द्वितीयासमासविधानमप्युपपद्यते । અન્યમત : ભૂમિમાં કર્મત્વની વિવક્ષા હોય ત્યારે ભૂમિ પતિ પણ માન્ય જ છે. અને તો જ દ્વિતીયાશ્રિત સૂત્રથી નર પતિત: નરપતિત: સ્થળે દ્વિતીયાતત્પુરુષ સમાસનું વિધાન પણ સંગત થઈ શકે. વિવેચન : ધાત્વર્થતાવચ્છેદક ફળમાં દ્વિતીયાર્થનો અન્વય થાય એવો નિયમ કર્યો છે. પર્ ધાત્વર્થતાવચ્છેદક અધઃ સંયોગ છે એટલે તેના આશ્રય ભૂમિ ને દ્વિતીયા થવાની આપત્તિ છે. પણ ભૂમિ પતિ એવો પ્રયોગ માન્ય ન હોવાથી આશ્રયાનવચ્છિન્ન ફળમાં જ દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય થઈ શકે એવો નિયમ કર્યો. પણ્ ધાત્વર્થતાવચ્છેદક સંયોગ, અધોદેશાવચ્છિન્ન હોવાથી હવે ભૂમિ ને દ્વિતીયા નહીં થાય. - પણ કેટલાક કહે છે કે ‘દ્વિતીયાશ્રિત’ વિ. વ્યાકરણના સૂત્રોથી નરપતિત: એવો સમાસ થાય છે. તે ત્યારે જ થઈ શકે જો નરક ને દ્વિતીયા માનીએ. અને તો દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય, પણ્ ધાત્વર્થતાવચ્છેદક (આશ્રયાવચ્છિન્ન)ફળમાં માનવો જ પડશે. વ્યુત્પત્તિવાદ * ૬૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ તો પછી, તે રીતે ભૂમિમાં પણ કર્મની વિવેક્ષા હોય, તો મૂHિ પતિ પ્રયોગ પણ થઈ શકે. એમાં કોઈ વાંધો નથી. 93. પ્રશ્ન : धात्वर्थतावच्छेदकतावच्छेदक फले द्वितीयार्थान्वये एवाश्रयानवच्छिन्नफलोपस्थितेरपेक्षा ‘अग्नि जुहोति' इतिवारणाय स्वीक्रियते इति वदन्ति । દ્વિતીયાર્થના અન્વય માટે ફલની ઉપસ્થિતિ આશ્રયાનવચ્છિન્નત્વેન થવી જોઈએ એમ કહ્યું તે ધાત્વર્થતાવચ્છેદક રૂપ ફળ માટે નહી પરંતુ ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદકફલ માટે કહ્યું છે અને તે પણ નેિ ગુટ્ટોતિ એવા પ્રયોગના વારણ માટે કહ્યું છે એમ સ્વીકારવું આવું કેટલાક કહે છે. વિવેચન : મૂર્ષિ પતતિ પ્રયોગ ને ઈષ્ટ માનો, તો દ્વિતીયાર્થનો અન્વય, આશ્રયાનવચ્છિન્નફળમાં જ થાય, એ નિયમ નહીં રહે, કારણ કે ભૂમિ પછી રહેલ દ્વિતીયાર્થનો અન્વય અધઃસંયોગમાં થશે જે અધોદેશાવચ્છિન્ન છે. અને જો એ નિયમ નહીં માનો, તો મન મુદતિ પ્રયોગની પૂર્વોક્ત આપત્તિ આવશે. ઉત્તર : તે માટે અમે એવો નિયમ માનીશું કે ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક ફળમાં દ્વિતીયાર્થનો અન્વય કરવો હોય તો જ ફળની ઉપસ્થિતિ આશ્રયાનવચ્છિન્ન જોઈએ, ધાત્વર્થતાવચ્છેદક ફળમાં અન્વય માટે નહીં. એટલે, પૂર્ષિ પતતિ માં ધાત્વર્થતાવચ્છેદક ફળ આશ્રયાવચ્છિન્ન હોવા છતાં પણ દ્વિતીયાર્થનો અન્વય થશે. નં કુરત માં ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક ફળ (દુ ધાત્વર્થ અગ્નિસંયોગાવચ્છિન્નક્રિયાનુકૂળવ્યાપાર છે.) સંયોગ, આશ્રયાવચ્છિન્ન હોવાથી દ્વિતીયાર્થનો અન્વય નહીં થાય. તેથી શનિ ગુતિ પ્રયોગ નહીં થાય. ૭૪. तदपि न शोभनम् - तथा सति भूम्यादिपदोत्तरं कदाचित् सप्तमी कदाचिद् द्वितीयेत्यत्र नियामकाभावप्रसङ्गात् । વ્યુત્પત્તિવાદ % ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ : ઉત્તરપક્ષ ઃ એ મત બરાબર નથી. કારણ કે તો પછી, ભૂમિ વિ. પદ પછી ક્યારેક દ્વિતીયા, ક્યારેક સપ્તમી, એમ કોઈ નિયમ જ નહીં રહે. વિવેચન : ભૂમૌ પતતિ પ્રયોગ તો માન્ય છે જ. જો ભૂમિ પતિ પ્રયોગ પણ માન્ય કરાય તો ક્યારે સપ્તમી કરવી, ક્યારે દ્વિતીયા તેનો નિયમ નહીં રહે. શંકા : ૭. એટલે અન્યોનો એ મત બરાબર નથી... પરંતુ આશ્રયાનવચ્છિન્ન સંયોગમાં જ દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય થઈ શકે એ મત જ બરાબર છે. સમાધાન : ત્યાં પણ્ ધાત્વર્થ, અધઃ સંયોગાવચ્છિશ સ્પન્દ નથી, પણ ભોગાનુકૂળપતન છે. અને નરક પદનો અર્થ સુખાસંભિન્ન દુ:ખ (સુખ વિનાનું એકલું દુઃખ) છે. ધાત્વર્થતા અવચ્છેદક ભોગનો અર્થ છે અનુભવ. નરક પદોત્તર દ્વિતીયાર્થ છે વિષયતા રૂપ કર્મત્વ, જેનો અનુભવમાં અન્વય થાય છે. પણ તો પછી, નર પતિત: સ્થળે, દ્વિતીયાર્થનો અનન્વય થવાની આપત્તિ આવશે. : શાબ્દબોધ થશે સુખાસંભિન્ન દુ:ખવિષયકભોગાનુકૂળપતનવાન્. જો પત્ ધાત્વર્થ અધઃ સંયોગાવચ્છિન્ન સ્પન્દ જ હોય તો નરવે પતિત: એવો જ પ્રયોગ થાય. व्यापारांशे आधेयत्वविवक्षायां सप्तमी, फलांशे तद्विवक्षायां द्वितीयेत्यस्योक्तयुक्तया फलांश एव सप्तम्यर्थान्वयस्यावश्यं स्वीकरणीयतया वक्तुमशक्यत्वादिति । : પૂર્વપક્ષ જ્યારે આધેયતાનો અન્વય વ્યાપારમાં કરવાનો હોય, ત્યારે સપ્તમી અને ફળમાં કરવાનો હોય, ત્યારે દ્વિતીયા એમ નિયમ થઈ શકે. ઉત્તરપક્ષ : ના, કારણ કે પૂર્વે (નં. ૬૮માં) કહ્યું તે યુક્તિથી, મૂમૌ પતિ માં સપ્તમ્યર્થ આધેયતાનો અન્વય અધઃસંયોગરૂપ ફળમાં જ કરવો જરૂરી હોવાથી એવો નિયમ કરી શકાય નહીં. વિવેચન એટલે, ભૂમિ પતતિ પ્રયોગને ઈષ્ટ માનનાર અન્યમત બરાબર નથી. વ્યુત્પત્તિવાદ * ૭૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ 9. 'ब्राह्मणाय धनं ददाति' इत्यादौ स्वस्वत्वध्वंसविशिष्टपरस्वत्वानुकूला इच्छा धात्वर्थः, तादृशस्वत्वरूपधात्वर्थतावच्छेदकफले एव द्वितीयार्थान्वयः । વ્રામાય ધનં તિ' વિ. વાક્યોમાં ઢા- ધાતુનો અર્થ સ્વસ્વત્વશ્ર્વસ વિશિષ્ટ પરસ્વતાનુકૂળ ઇચ્છા છે. અહીં ધાત્વર્થતાવચ્છેદક ફળ, પરસ્વત્વ છે. દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય તેમાં થશે. વિવેચનઃ જેનું દાન કરે છે, તેના પરથી પોતાની માલિકી (સ્વસ્વત્વ) નાશ પામે. અને બીજાની માલિકી (પરસ્વત્વ) સ્થપાય એવી ઇચ્છા હોય છે. એટલે રા ધાતુનો અર્થ સ્વત્વāસવિશિષ્ટ પરસ્વતાનુકૂળ ઇચ્છા છે. બ્રાહ્મણીય ધનં વાતિ વાક્યમાં ધન ની ઉત્તરમાં રહેલ દ્વિતીયાનો અર્થ આધયતા છે. તેનો અન્વય ધાત્વર્થતાવચ્છેદક ફળ- પરસ્વત્વમાં થશે.. એટલે કે ધનમાં પરસ્વત્વ આવશે. ७७. उपेक्षायामतिप्रसङ्गवारणाय परस्वत्वनिवेशः ।। ઉપેક્ષામાં અતિવ્યાપ્તિના વારણ માટે પરસ્વત્વ પદ છે. વિવેચનઃ દાન ન કરવું હોય, છતાં પોતાની વસ્તુ પ્રત્યે માલિકીભાવ ન રાખે (ત્યજી દે ફેંકી દે – ઉપેક્ષા કરે) ત્યારે પણ સ્વસ્વત્વશ્ર્વસ તો હોય જ છે. એટલે માત્ર સ્વસ્વત્વધ્વંસાનુકૂળ ઇચ્છા જો દ્રા ધાત્વર્થ કહે તો તેવા ઉપેક્ષાના પ્રસંગમાં પણ રા ધાતુનો પ્રયોગ થઈ શકે. તેવું ન થાય તે માટે ધાત્વર્થમાં પરસ્વત્વનો પ્રવેશ કર્યો છે. ઉપેક્ષા હોય ત્યારે બીજાની માલિકી સ્થાપવાની ઇચ્છા ન હોવાથી, પરસ્વત્વાનુકૂળ ઇચ્છા ન હોવાથી, રા ધાતુના પ્રયોગની આપત્તિ નહીં આવે. તેમ પોતાની વસ્તુ, પોતાની અને બીજાની સાધારણ - ભેગી માલિકીની થાય એવી ઇચ્છા હોય ત્યાં પરસ્વતાનુકૂળ ઇચ્છા છે. છતાં તે દાન કહેવાતું નથી. એટલે ત્યાં તો ધાતુના પ્રયોગની આપત્તિના વારણ માટે સ્વસ્વત્વધ્વંસનો પણ ટ્રા ધાત્વર્થમાં સમાવેશ જરૂરી છે. ભેગી માલિકીની ઈચ્છા હોય ત્યાં સ્વસ્વત્વધ્વંસાનુકૂળ ઈચ્છા ન હોવાથી તા ધાતુનો પ્રયોગ નહીં થાય. વ્યુત્પત્તિવાદ % ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૮. दानं च न संप्रदानस्वत्वजनकम्. अपि तु तत्स्वीकार एवेति मते तु स्वस्वत्वध्वंसानुकू लपरस्वत्वप्रकारके च्छैव ददात्यर्थः, तत्र स्वस्वत्वध्वंसरूपफलाश्रयत्वाद् धनस्य कर्मता । દાન એ બીજાના સ્વત્વનું જનક નથી, પણ બીજાના સ્વત્વનો સ્વીકાર એ જ દાન છે.' એવા મતે, રા ધાતુનો અર્થ સ્વસ્વત્વધ્વંસાનુકૂળ પરસ્વત્વપ્રકારક ઇચ્છા છે. ત્યાં સ્વત્વધ્વંસ રૂ૫ ફળનું આશ્રય હોવાથી ધન' કર્મ બને છે. વિવેચનઃ કેટલાક એવું માને છે કે બીજાની માલિકી સ્થાપવાની ઇચ્છા એ દાન નથી, પણ બીજાની માલિકીનો સ્વીકાર એ જ દાન છે. પહેલા મતમાં દાન કરવાથી બીજાની માલિકી થાય, બીજા મતમાં બીજાની માલિકી માની લેવી તે જ દાન કહેવાય, એ તફાવત છે. એનું કારણ એ છે કે, બ્રાહ્મણને આપવાની ઇચ્છા કરે, ત્યાં બીજાની માલિકી સ્થાપવાની ઈચ્છા તો છે. પણ બ્રાહ્મણ જો તે ધન લે નહીં, તો ધન પોતાનું જ રહે છે, દાન થતું નથી... જો બ્રાહ્મણ લઈ લે, પોતે ધન પર બ્રાહ્મણની માલિકી માની લે, ત્યારે જ દાન થાય છે. બીજા મતે, ધાત્વર્થ, પરસ્વત્વાનુકૂળ ઇચ્છા નહીં થાય, પણ પરસ્વતપ્રકારક ઇચ્છા થશે. પરસ્વતાનુકૂળ ઇચ્છા – રૂટું પદ્ધ પરણ્ય ભવતુ ! પરસ્વત્વપ્રકારક ઇચ્છા – રૂટું ધનં પરણ્ય, ન મમ | ત્યાં ધાત્વર્થતાવચ્છેદક ફળ, પરસ્વત નહીં કહી શકાય કારણ કે, તે દાનક્રિયાનું ફળ નથી. એટલે સ્વસ્વત્વધ્વંસ, એ જ દાનક્રિયાનું ફળ કહેવાશે. અને દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય, તેમાં થશે. અને તેના આશ્રયને દ્વિતીયા લાગશે. 'धनं प्रतिगृह्णाति' इत्यादौ स्वस्वत्वजनकेच्छारूपस्वीकारविशेषो धातोरर्थः, स्वस्वत्वरूपफले च द्वितीयार्थाधेयत्वान्वयः । ધનું પ્રતિકૃદ્વિતિ' વિ. વાક્યોમાં સ્વસ્વત્વજનિક ઇચ્છા રૂપ સ્વીકાર, ધાતુનો અર્થ છે. સ્વસ્થવરૂપ ફળમાં દ્વિતીયાર્થ આધેયત્વનો અન્વય થશે. વ્યુત્પત્તિવાદ ૭૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : જે દાન સ્વીકારે છે. તેને ‘આ મારું થાઓ' એવી ઇચ્છા હોય છે. એટલે પ્રતિ + પ્ર ્ ધાતુનો અર્થ સ્વસ્વત્વજનક ઇચ્છા છે. ૮૦. સ્વીકારવાની ક્રિયાનું ફળ સ્વસ્વત્વ છે, અને તેમાં ધનોત્તર દ્વિતીયાના અર્થ આધેયત્વનો અન્વય થશે.. એટલે ધનમાં સ્વસ્વત્વ પેદા થશે. 'तण्डुलं पचति' इत्यादौ रूपपरावृत्तिजनकतेजः संयोगो धातोरर्थः । रूपादिपरावृत्तिरूपफले च तण्डुलादिवृत्तित्वान्वयः । ૮૬. ‘તડુાં પવૃતિ’ વિ. વાક્યોમાં, રૂપપરાવૃત્તિજનક તેજસ્ સંયોગ ધાતુનો અર્થ છે. રૂપપરાવૃત્તિ રૂપ ફળમાં દ્વિતીયાર્થ તંદુલનિરુપિત આધેયતાનો અન્વય થાય છે. વિવેચન : રાંધવાની ક્રિયાથી રૂપ-રસાદિ બદલાઈ જાય છે. એટલે પર્ ધાતુનો અર્થ, રૂપાદિની પરાવૃત્તિનો જનક તેજસ્ સંયોગ છે. જે રંધાય છે, તે તંદુલાદિની ઉત્તરમાં રહેલ દ્વિતીયાના અર્થ આધેયતાનો અન્વય રૂપાદિપરાવૃત્તિ રૂપ ફળમાં થાય છે. તે પરાવૃત્તિ તંદુલમાં રહે છે. ‘ओदनं पचति' इत्यादावोदनादिपदस्य तन्निष्पादकतण्डुलादौ लक्षणा । ‘ઓવનં પતિ’ વિ. માં, બોદ્દન વિ. પદની, તન્નિષ્પાદક તંદુલમાં લક્ષણા કરવી. વિવેચન : પૂર્વપક્ષ - જો રૂપપરાવૃત્તિ એ જ પથ્ ધાતુની ક્રિયાનું ફળ હોય તો, ‘ઓવન પતિ’ માં, ઓવન પદોત્તર દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય તેમાં કરવાથી શાબ્દબોધનો આકાર થશે ઓદનનિષ્ઠરૂપપરાવૃત્તિ. પણ તે બરાબર નથી, કારણ કે ભાતમાં રૂપની પરાવૃત્તિ થતી નથી. રૂપપરાવૃત્તિ બાદ જ ભાત બને છે. ઉત્તરપક્ષ : ત્યાં ઓન પદની લક્ષણા કરીને તેનો અર્થ ગોવનનિષ્પાવતષ્કુત – ભાત બનાવનારા ચોખા કરવો. તેમાં રૂપપરાવૃત્તિ થતી હોવાથી આપત્તિ નહીં રહે. વ્યુત્પત્તિવાદ * ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮ર. अवयविनि पाकानभ्युपगमे च 'तण्डुलं पचति' इत्यादौ तण्डुलादिपदस्य तदारम्भकपरमाणुषु लक्षणा । અવયવીમાં પાક ન માનવાનો હોય, તો તડુતં પતિ' વિ. માં પણ, તડુત વિ. પદની, તદારંભક પરમાણુમાં લક્ષણા કરવી. વિવેચનઃ વૈશેષિકો, અવયવીમાં રૂપપરાવૃત્તિ (પાક) નથી માનતાં, પણ અવયવીનો ધ્વંસ, પરમાણુમાં પાક અને ફરી અવયવીની ઉત્પત્તિ માને છે. તેમના મતે તો ચોખામાં પણ રૂપપરાવૃત્તિ થતી ન હોવાથી, તંદુલ નિરૂપિત આધેયતા પણ રૂપપરાવૃત્તિમાં નહીં આવી શકે. અને તો તડુરં પતિ પ્રયોગથી થતો શાબ્દબોધ અનુપપન્ન થશે. એટલે, ત્યાં તંદુલ પદની પણ ચોખાના પરમાણુમાં લક્ષણા કરવી, જેમાં રૂપરાવૃત્તિ થાય છે. એટલે શાબ્દબોધ ઉપપન્ન થશે. 'ओदनं भुङ्क्ते' इत्यादौ गलाधोनयनं धात्वर्थः, तच्च गलाधः संयोगावच्छिन्नक्रियानुकूलव्यापारः, तादृशक्रियारूपफले एव ओदनवृत्तित्त्वान्वयः । उक्तयुक्तया गलाधोदेशस्य न कर्मत्वम् । ગો મુક’ વિ. માં ગલાધોનયન એ ધાતુનો અર્થ છે. અને તે ગલાધ: સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલવ્યાપાર રૂપ છે. ક્રિયા રૂપ ફળમાં ઓદનવૃત્તિત્વનો અન્વય થશે. પૂર્વે કહ્યા મુજબ, ગલાદેશ, કર્મ નથી. વિવેચનઃ ખાવું એટલે ગળા નીચે ઉતારવું એટલે મુન્ ધાતુનો અર્થ ગલાધોનયન પૂર્વપક્ષ: અધો નયન એટલે અધો સંયોગજનકવ્યાપાર... હવે તેમાં ધાત્વર્થતા વચ્છેદક ફળ અધઃ સંયોગ થશે, જે અધોદેશ રૂપ આશ્રયાવચ્છિન્ન હોવાથી, તાદશફળાશ્રયત્ન તો કર્મત્વ બની નહીં શકે અને તો ગોવન વિ. ને દ્વિતીયા નહીં થઈ શકે. મુન્ ધાતુ અકર્મક બનશે. ઉત્તરપક્ષઃ અધોનયનનો અર્થ અધોસંયોગજનકક્રિયાનુકૂલ વ્યાપાર છે, સંયોગજનકવ્યાપાર નહીં. વ્યાપાર ભોજનકર્તામાં છે, ક્રિયા ઓદનાદિમાં છે. હવે ધાત્વર્થતાવચ્છેદક ફળ, ક્રિયા થશે. જે આશ્રયાવચ્છિન્ન નથી વ્યુત્પત્તિવાદ* ૭૪ Page #84 -------------------------------------------------------------------------- ________________ અને તેથી ક્રિયાશ્રય ઓદનાદિને દ્વિતીયા થશે, અને ઓદનોત્તર દ્વિતીયાના અર્થ વૃત્તિત્વનો અન્વય ક્રિયામાં થશે. અધઃસંયોગ, ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક થશે. અને તે આશ્રયાવચ્છિન્ન હોવાથી સંયોગાશ્રય - ગળાના અધોદેશને દ્વિતીયા નહીં થાય કારણ કે પૂર્વે જણાવ્યું છે કે આશ્રયાનવચ્છિન્ન ફળના આશ્રયને જ દ્વિતીયા થઈ શકે. एवमन्यसकर्मकधातूनामप्यर्थाः स्वयमूह्याः । આ રીતે અન્ય સકર્મક ધાતુઓના અર્થો, સ્વયં વિચારી લેવા. 'गां दोग्धि पयः' इत्यादौ द्विकर्मकधातुसमभिव्याहृतगवादिपदोत्तरद्वितीया क्रियाजन्यफलशालित्वादन्यदेव कर्मत्वं बोधयति । कारकाधिकारीयेण "अकथितं च" इतिसूत्रेणापादानत्वादिभित्रधातुप्रतिपाद्यान्वयिधर्मान्तरावच्छिन्नस्यापि कर्मसंज्ञाऽभिधानात् । જાં તોધિ પયઃ સ્થળે, દિકર્મક ધાતુના સમભિવ્યાપારમાં ગો વિ. પદની ઉત્તરમાં રહેલ દ્વિતીયા ક્રિયાજન્યફળશાલિત્વ રૂપ કર્મત્વ નથી જણાવતી, પણ બીજું જ કર્મત્વ જણાવે છે. કારકના અધિકારમાં ‘ ૩થi a' સૂત્ર દ્વારા અપાદાનથી ભિન્ન અને ધાતુ પ્રતિપાદ્યમાં અન્વયી એવા ક્રિયાજન્ય ફલશાલિત્વથી જુદા ધર્મથી અવચ્છિન્નને પણ કર્મ સંજ્ઞા કહી છે જ. વિવેચનઃ લુન્ ધાતુ દિકર્મક છે. જો ધિ પયઃ માં, ગો અને પયસ બંનેને દ્વિતીયા થઈ છે. ૯૬ ધાત્વર્થ, શરણાનુકૂળવ્યાપાર છે. અને ક્રિયાજન્ય ફળ ક્ષરણ (પડવું) માત્ર દૂધમાં છે એટલે પયસ પદોત્તર દ્વિતીયા તો ક્રિયાજન્યફળશાલિત્વ રૂપ કર્મત્વ બતાવે છે. પણ ગાયમાં ક્ષરણ ન હોવાથી ક્રિયાજન્યફળશાલિત્વ રૂપ કર્મત્વ તેમાં સંભવતું નથી. પાણિની વ્યાકરણમાં, ‘મfથતં વ' સૂત્ર દ્વારા જેનો ધાતુથી જણાવાતાં અર્થમાં અન્વય થતો હોય, તેવો અપાદાનથી ભિન્ન એવો ધર્મ જેમાં રહ્યો હોય તેને પણ કર્મ કહ્યું છે. (ગૌણકર્મને દ્વિતીયાનું વિધાન આ વ્યુત્પત્તિવાદ * ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ સૂત્રથી થાય છે.) તુન્ ધાતુથી ક્ષરણ જણાય છે. તે ક્ષરણ, ગાયથી વિભાગનું જનક છે. એટલે વિભાગ, જનત્વ સંબંધથી ક્ષરણમાં અન્વયી છે. તે અપાદાનત્વાદિથી ભિન્ન છે, એટલે, વિભાગનો આશ્રય ગાય પણ કર્મ બને છે, અને તેથી તેને દ્વિતીયા થઈ છે. ૮૬. 'गवां पयो दोग्धि' इत्यादौ धातुप्रतिपाद्यान्वयिगवादिसंबन्धो न विवक्षितः, अपि तु क्षीराद्यन्वयी स इति कर्मत्वाविवक्षया द्वितीयाऽनवकाशः किंतु शैषिकी षष्ठयेवेति । વાં કયો ધ' વિ. માં ધાતુ પ્રતિપાદ્યમાં અન્વયી એવો ગાયનો સંબંધ વિવક્ષિત નથી, પણ દૂધમાં અન્વયી સંબંધ વિવક્ષિત છે. એટલે કર્મત્વની વિવક્ષા ન હોવાથી દ્વિતીયા ન થાય પણ શપે પછી થી ષષ્ઠી થાય. વિવેચનઃ નવાં પો વધ એવો પ્રયોગ પણ થાય છે. જો પૂર્વે કહ્યા મુજબ, ધાતુ પ્રતિપાદ્ય ક્ષરણાન્વયી વિભાગનો આશ્રય હોવાથી ગાયને દ્વિતીયા થાય, તો ષષ્ઠી શી રીતે થઈ ? તે કહે છે. અહીં ધાતુપ્રતિપાદ્ય ક્ષરણમાં અન્વયી એવા ગાયના દૂધ સાથેના વિભાગ સંબંધની વિવક્ષા નથી, પણ દૂધમાં અન્વયી એવા ગાયના દૂધ સાથેના સ્વત્વ સંબંધની વિવક્ષા છે. ધાતુ પ્રતિપાદ્યમાં અન્વયી વિભાગના આશ્રય રૂપે ગાયની વિવક્ષા ન હોવાથી તે કર્મ ન બને – દ્વિતીયા ન થાય. પણ એ પછી સૂત્રથી ષષ્ઠી થાય. ૮૭. अत्र धातुप्रतिपाद्यत्वं तदर्थतावच्छेदककोटिप्रविष्टसाधारणम् - 'गां दोग्धि' इत्यादौ धात्वर्थतावच्छेदककोटिप्रविष्टे एव द्वितीयार्थान्वयात्, तथा हि-क्षरणानुकूलव्यापारो दुहेरर्थः, द्वितीयार्थश्च जनकत्वसंबन्धेन क्षरणान्वयी विभागः, विभागे चाधेयतया प्रकृत्यर्थगवादेरन्वयः, एवं च धात्वर्थतावच्छेदक क्षरणरूपफले प्रधानकर्मक्षीराद्यन्वितद्वितीयार्थवृत्त्यन्वय इति गोनिष्ठविभागानुकूलपयोनिष्ठक्षरणानुकूलव्यापारकर्ता मैत्र इति 'गां पयो दोग्धि मैत्रः' इति वाक्याधीनो बोधः । અહીં ધાતુપ્રતિપાદ્યત્વ, ધાત્વર્થ – ધાત્વર્થતાવચ્છેદકકોટિમાં પ્રવિષ્ટ બંનેમાં સાધારણ લેવું. કારણ કે “કાં તોધિ' વિ. માં વ્યુત્પત્તિવાદ * ૭૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ ધાત્વર્થતાવચ્છેદકકોટિમાં પ્રવિષ્ટમાં જ દ્વિતીયાર્થનો અન્વય થાય છે. ઉદ્દે ધાત્વર્થ ક્ષરણાનુકૂળવ્યાપાર છે. ગો પદોત્તર દ્વિતીયાનો અર્થ વિભાગ છે. જે જનત્વ સંબંધથી ક્ષરણમાં અન્વયી છે. વિભાગમાં, પ્રકૃત્યર્થ ગાયનો આધેયતા સંબંધથી અન્વય થશે. અને ધાત્વર્થતાવચ્છેદક ક્ષરણ રૂપ ફળમાં, પ્રધાનકર્મ ક્ષીરાદિથી અન્વિત દ્વિતીયાર્થ વૃત્તિત્વનો અન્વય થશે. એટલે નાં પડ્યો રોધિ મૈત્ર: વાક્યથી ગોનિષ્ઠવિભાગનુકૂળ, પાયોનિઝરણ- અનુકૂળવ્યાપારકર્તા મૈત્ર એવો બોધ થશે. વિવેચનઃ ધાતુનો મુખ્ય અર્થ વ્યાપાર જ હોય છે, ફળ નહીં. પણ ઉપર (મુદ્દા નં. ૮૫) જે ધાતુપ્રતિપાદ્ય કહ્યું, તેમાં ધાત્વર્થતાવચ્છેદક પણ લેવાનું છે, એટલે ધાતુપ્રતિપાઘથી ધાત્વર્થ અને ધાત્વર્થતાવચ્છેદક ફળ બંને લેવા. એ આશય છે. શેષ સ્પષ્ટ છે. ८८. न च विभागोऽपादानत्वमेवेति तद्विवक्षायां द्वितीयाऽनवकाशेति वाच्यम् પૂર્વપક્ષ: વિભાગ એ અપાદાનરૂપ જ છે. એટલે તેની વિવેક્ષા હોય તો દ્વિતીયા થઈ જ ન શકે. વિવેચનઃ નાં જયો ધમાં ગોપદોત્તર દ્વિતીયાનો અર્થ વિભાગ કર્યો. પૂર્વપક્ષ કહે છે, વિભાગ એટલે જ અપાદાન. એટલે જ્યાં વિભાગની વિવેક્ષા હોય ત્યાં પંચમી જ થાય. દ્વિતીયા નહીં, કારણ કે અપાદાન અર્થમાં પંચમી કરવાનું વ્યાકરણનું સૂત્ર છે. 28. धातुवृत्तिग्रहविशेष्यान्वयिनो विभागस्यैवापादानत्वरूपत्वात्, 'वृक्षात् पर्णं पतति' इत्यादौ स्पन्दरूपविशेष्यांशे एव पञ्चम्यर्थविभागान्वयात् । ઉત્તરપક્ષ ધાતુના વૃત્તિજ્ઞાનમાં જે વિશેષ્ય હોય તેમાં અન્વયી એવો વિભાગ જ અપાદાન છે. વૃક્ષાત્ પર્વ પતિ માં સ્પન્દ રૂપ વિશેષમાં જ પંચમ્યર્થ વિભાગનો અન્વય થાય છે. વિવેચનઃ વૃક્ષાત્ પતંતિમાં પંચમ્યર્થ વિભાગ છે. પત્ ધાત્વર્થ અધઃ સંયોગજનકસ્પદ છે. પંચમ્યર્થ વિભાગનો અન્વય જનકત્વ સંબંધથી સ્પન્દમાં થાય છે, જે ધાત્વર્થમાં વિશેષ્યરૂપ છે. વ્યુત્પત્તિવાદ % ૭૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ જ ોધ માં, દ્વિતીયાર્થ વિભાગ છે. સુત્ ધાત્વર્થ ક્ષરણાનુકૂલવ્યાપાર છે. દ્વિતીયાર્થ વિભાગનો અન્વય, જનકત સંબંધથી ક્ષરણમાં થાય છે. જે ધાત્વર્થમાં વિશેષણભૂત છે. એટલે જ્યારે, વિભાગનો અન્વય, ધાતુના વૃત્તિજ્ઞાનમાં વિશેષ્યરૂપે રહેલા પદાર્થમાં થાય, ત્યારે જ તે અપાદાન બને અને પંચમી થાય. વિશેષણાન્વયી વિભાગ અપાદાન ન બને, પંચમી ન થાય. એટલે જ વિવિધ પ્રયોગ બરાબર છે. ૧૦. वस्तुतस्तु विभागावच्छिन्नाक्षरणानुकू लो व्यापारो दुह्यर्थः, गोपदोत्तरद्वितीयार्थश्च विभागान्वयिनी वृत्तिरेव । ખરેખર તો દુલ્ ધાતુનો અર્થ વિભાગાવચ્છિન્નક્ષરણાનુકૂળ વ્યાપાર જ છે. ગોપદોત્તર દ્વિતીયાર્થ, વિભાગમાં અન્વયી વૃત્તિ જ છે. વિવેચનઃ ટુ ધાત્વર્થ ક્ષરણાનુકૂળવ્યાપાર કરીએ, તો દ્વિતીયાર્થ વિભાગ માનવો વિ. વિસંગતિઓ આવે છે. એટલે ગ્રંથકાર કહે છે, ૩૬ ધાતુનો અર્થ જ વિભાગાવચ્છિન્નક્ષરણ- અનુકૂળ વ્યાપાર માની લેવો. ગો પદો ત્તર દ્વિતીયાનો અર્થ આધેયતા જ થશે. જે ધાત્વર્થતાવચ્છેદકતા વચ્છેદક વિભાગમાં અન્વિત થશે. બાકીનો પદાર્થ પૂર્વની જેમ જ સમજવો. ९१. न चैवं धात्वर्थतावच्छेदकफलशालित्वरूपं कर्मत्वमेवात्रापि प्रतीयते इति न "अकथितं च" इत्यस्य विषय इतिवाच्यम्, પૂર્વપક્ષ: તો પછી ગાયમાં પણ ધાત્વર્થતાવચ્છેદકફળશાલિત્વ રૂપ કર્મત્વ જ જણાશે. અને તો ‘મથતું ' સૂત્રનો વિષય નહીં બને. વિવેચનઃ જો તુન્ ધાત્વર્થ વિભાગજનકક્ષરણાનુકૂળ વ્યાપાર જ હોય, તો ગાયમાં વિભાગ રહ્યો હોવાથી ધાત્વર્થતાવચ્છેદકફળશાલિત્વ રૂપ કર્મત્વ જ આવશે. અને તો “ ખ દિતિયા' સૂત્રથી જ તેને દ્વિતીયા થશે અને તો ‘મfથત ર’ સૂત્રનો વિષય તે નહીં બને. વ્યુત્પત્તિવાદ * ૭૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ धात्वर्थतावच्छेदकत्वस्य धातुवृत्तिग्रहविशेष्यांशे साक्षाद्विशेषणत्वरूपत्वात् । ઉત્તરપક્ષ : ના. ધાતુવૃત્તિજ્ઞાનમાં વિશેષ્યાંશમાં સાક્ષાત્ વિશેષણ જ ધાત્વર્થતાવચ્છેદકત્વ છે. વિવેચન : ‘મં િદ્વિતીયા' સૂત્રથી ધાત્વર્થતાવચ્છેદકફળશાલિ કર્મને દ્વિતીયા થાય છે. ત્યાં ધાત્વર્થતાવચ્છેદક એ જ લેવાનું છે, જે ધાતુના વૃત્તિજ્ઞાનમાં, જે વિશેષ્યાંશ છે, તેમાં સાક્ષાત્ વિશેષણ હોય. ૧૨. ૧૨. દુદ્ઘ ધાત્વર્થ, વિભાગજનકક્ષરણાનુકૂળવ્યાપાર માનો, તો પણ ધાતુના વૃત્તિજ્ઞાનમાં વિશેષ્યાંશ વ્યાપારમાં સાક્ષાત્ વિશેષણ તો ક્ષરણ જ છે. વિભાગ નહીં. એટલે ધાત્વર્થતાવચ્છેદક ક્ષરણ જ બનશે. અને તાદેશફળશાલિત્વ રૂપ કર્મત્વ દૂધમાં જ આવશે. ગાયમાં નહીં. એટલે, ગાયને તો ‘અથિત ૬' સૂત્રથી જ દ્વિતીયા થશે. (આવું દરેક ગૌણકર્મમાં જાણવું. ત્રનાં ગ્રામ નતિ સ્થળે પણ, ધાત્વર્થ છે સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂળ વ્યાપાર. એટલે તેમાં વિશેષ્ય છે વ્યાપાર અને સાક્ષાત્ વિશેષણ છે ક્રિયા. એટલે ક્રિયાશાલિ એવી અજાને જ ‘મળિ દ્વિતીયા' સૂત્રથી દ્વિતીયા થશે. ગ્રામને તો ‘ઞથિત વ' સૂત્રથી જ દ્વિતીયા થશે. ધાતુપ્રતિપાદ્ય એવા સંયોગમાં અન્વયી અને અપાદાનત્ત્વથી ભિન્ન એવી આધેયતા એ દ્વિતીયાર્થ થશે અને તેના આશ્રય ગ્રામને અથિત ત્ત સૂત્રથી દ્વિતીયા થશે.) यत्र च क्षरणानुकूलव्यापारमात्रं धात्वर्थतया विवक्षितं क्षरणान्वयिविभागश्च विभक्तयर्थतया तत्रापादानत्वबोधिका पञ्चमी । एतेन कदाचित् 'गां दोग्धि पय: ' कदाचिच्च 'गोभ्यो दोग्धि पयः' इत्यत्र नानियमः । જ્યાં ધાત્વર્થ માત્ર ક્ષરણાનુકૂળવ્યાપાર જ (વિભાગજનકક્ષરણાનુકૂળ વ્યાપાર નહીં) વિવક્ષિત હોય અને ક્ષરણાન્વયી વિભાગ, વિભકત્યર્થ રૂપે વિવક્ષિત હોય, ત્યાં અપાદાનત્વબોધક પંચમી થશે. આમ, ક્યારેક (વિભાગજનક ક્ષરણાનુકૂળ વ્યાપાર ધાત્વર્થ હોય ત્યારે) ાં વોઘ્ધિ પય; અને ક્યારેક (ક્ષરણાનુકૂળ વ્યાપાર ધાત્વર્થ હોય ત્યારે) વ્યુત્પત્તિવાદ * ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ જેગો ધિ પયઃ એવો પ્રયોગ થઈ શકશે. આથી ક્યારે દ્વિતીયા અને ક્યારે પંચમી કરવી તેનો અનિયમ નહીં રહે. વિવેચનઃ એટલે, પૂર્વે કહ્યું તેમ, વ્યાપારાન્વયી વિભાગાર્ચે પંચમી અને ફળાન્વયી વિભાગાથે દ્વિતીયા એવું માનવાની જરૂર નથી રહેતી. દ્વિતીયા હોય તો, દ્વિતીયાર્થ વૃત્તિતા જ કરવો અને વિભાગ ધાત્વર્થ માનવો. પંચમી હોય તો પંચમ્યર્થ વિભાગ કરવો. अथवा 'गोभ्यो दोग्धि पयः' इत्यत्रापि विभागो धात्वर्थतावच्छेदक कोटिप्रविष्ट एव 'वृक्षाद्विभजते' इत्यत्रेवावधित्वरूपापादानत्वविवक्षायां पञ्चमी, आश्रयत्वविवक्षायां च द्वितीया । अवधित्वं चाश्रयत्वादन्यदेव स्वरूपसंबन्धविशेषः । અથવા રોગો ધિ પય: માં પણ, વિભાગ તો ધાત્વર્થતાવચ્છેદક કોટિમાં જ પ્રવિષ્ટ છે. વૃક્ષાવિનિતે ની જેમ, અવધિત્વ રૂપ અપાદાનત્વની વિવક્ષા હોય તો પંચમી થાય. આશ્રયત્વની વિવક્ષા હોય તો દ્વિતીયા થાય. અવધિત્વ એ આશ્રયત્વથી જુદું છે – સ્વરૂપ સંબંધવિશેષ છે. વિવેચન : દ્વિતીયા અને પંચમી સ્થળ, સુત્ ધાત્વર્થ જુદો જુદો ન માનતાં એક જ માને છે – વિભાગજનક – ક્ષરણાનુકૂળવ્યાપાર... પૂર્વપક્ષ: તો પંચમીનો અર્થ શું થશે? ઉત્તરપક્ષ : “વૃક્ષાત્ વિગતે' માં પણ, વિભાગ તો ધાત્વર્થ જ છે, ત્યારે વૃક્ષમાં વિભાગ નિરુપિત અવધિત્વ રૂપ અપાદાનત્વ હોવાથી પંચમી થાય છે. એટલે પંચમ્યર્થ અવધિત્વ થશે- વૃક્ષાવધિવિમાન: એવો અર્થ થશે. તે રીતે ગોગો રોધિ: માં પણ ગો પદને અવધિત્વની વિવક્ષાથી પંચમી જાણવી. પંચમ્યર્થ અવધિત્વ થશે. પ્રકૃત્યર્થ ગાયનો અન્વય વૃત્તિતા સંબંધથી અવધિત્વમાં અને અવધિત્વનો નિરુપકતા સંબંધથી વિભાગમાં અન્વય થશે. જ્યારે ગાયને વિભાગનો અવધિ ન માનતાં, આશ્રય માનો તો દ્વિતીયા થશે અને દ્વિતીયાથે આધેયતા થશે. વ્યુત્પત્તિવાદ % ૮૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ શંકા : પણ વિભાગનિરૂપિત અવધિત્વ અને વિભાગાશ્રયત્વ, બંને એક જ છે ને ? સમાધાન : ના. વિભાગનું આશ્રય, સમવાય સંબંધથી અવચ્છિન્ન હોય છે... અવધિત્વ સમવાયસંબંધથી અવચ્છિન્ન નથી હોતું... તે એક વિશેષ સ્વરૂપ સંબંધ જ છે... अत्र क्षरणान्वयिनः परसमवेतत्वस्य द्वितीयार्थत्वात् पयोनिष्ठक्षरणस्य पयोनिष्ठविभागजनकत्वेपि न 'पयः पयो दोग्धि' इति प्रयोगः । परत्वं च विभागान्वयितावच्छेदकावच्छिन्नापेक्षया बोध्यम् । દૂધમાં રહેલ ક્ષરણ, દૂધમાં પણ વિભાગનું જનક બને છે, છતાં, ક્ષરણમાં અન્વયી એવું પરમતત્વ પણ દ્વિતીયાર્થ છે અને એટલે પયઃ પો. રોધ એવો પ્રયોગ નથી થતો. પરત્વ, વિભાગાન્વયિતાવચ્છેદકાવચ્છિન્નની અપેક્ષાએ જાણવું. વિવેચનઃ પૂર્વપક્ષ નાં ધ પયઃ માં દુદ્દે ધાત્વર્થ વિભાગજનક ક્ષરણાનુકૂળ વ્યાપાર, પયસ પદોત્તર દ્વિતીયાર્થ ક્ષરણાન્વયી આધેયતા અને ગોપદોત્તર દ્વિતીયાર્થ વિભાગાન્વયી આધેયતા કહ્યો. હવે વિભાગ જેમ, ગાયમાં રહ્યો છે, તેમ પયસ્ માં પણ રહ્યો છે. તો પય પદની ઉત્તરમાં પણ વિભાગમાં અન્વયી એવી આધેયતાર્થક દ્વિતીયા થઈ શકવાથી પય: પથો ધિ એવા પ્રયોગની આપત્તિ આવશે. ઉત્તરપક્ષ: દ્વિતીયાર્થ જેમ આધેયતા છે. તેમ પરસમવેતત્વ પણ છે. જેનો અન્વય ક્રિયામાં (પ્રસ્તુતમાં ક્ષરણ)માં થાય છે. અર્થાત ક્રિયા પરસમવેત હોવી જોઈએ. એટલે કે દ્વિતીયાના પ્રકૃત્યર્થથી પર (= ભિન્ન)માં સમવેત હોવી જોઈએ. જેમ કે, “વૈa: પ્રામં છત’ સ્થળે ગ્રામ પદોત્તર દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય ધાત્વર્થતાવચ્છેદક સંયોગમાં થાય છે. સંયોગ જેમ ગ્રામમાં છે, તેમ ચૈત્રમાં પણ છે. છતાં “ચૈત્ર: પ્રાપં છતિ' પ્રયોગ જ થાય છે. ચૈત્રઃ á છત્ત' પ્રયોગ થતો નથી. તેનું કારણ એ કે ક્રિયા, ચૈત્રમાં જ સમવેત છે, જે દ્વિતીયાના પ્રકૃત્યર્થ (ચૈત્ર) થી ભિન્ન નથી. માટે ચૈત્ર વ્યુત્પત્તિવાદ * ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ પદોત્તર દ્વિતીયાના અર્થ પરસમવેતત્વનો અન્વય ગમનક્રિયામાં થઈ શક્તો નથી અને તેથી ચૈત્ર: ચૈત્રં તિ પ્રયોગ પણ થતો નથી. તે જ પ્રમાણે અહીં પણ, ક્ષરણક્રિયા પયમાં હોવાથી, ગોભિન્નમાં સમવેત છે. એટલે ગો પદોત્તર દ્વિતીયાના અર્થ પરસમવેતત્વનો અન્વય ક્ષરણક્રિયામાં થઈ શકવાથી મ ોધિ પયઃ પ્રયોગ થશે. પણ પય: પયો ટોપ્તિ એવા અનિષ્ટ પ્રયોગની જે આપત્તિ આપી, તેમાં પયસ્ પદોત્તર દ્વિતીયાના અર્થ પરસમવેતત્વનો અન્વય ક્ષરણકિયામાં થઈ શકશે નહીં, કારણ કે ક્ષરણક્રિયા પયમાં જ સમવેત છે, જે દ્વિતીયાના પ્રકૃત્યર્થ પયસ્થી પર (= ભિન્ન) નથી. એટલે પય: પયો વોધિ એવા અનિષ્ટ પ્રયોગને અવકાશ નથી... (ટિપ્પણ : જ્યાં દ્વિતીયાનો અર્થ સંયોગ /વિભાગ રૂપ દ્વિષ્ઠ પદાર્થ (કે સંયોગ/વિભાગમાં અન્વયી આધેયતા) છે, ત્યાં જ બે પદોને દ્વિતીયાની આપત્તિ આવતી હોવાથી, એકનો વ્યવચ્છેદ કરવા માટે દ્વિતીયાનો અર્થ પરસમવેતત્વ કરવાનો છે. એટલે સ્વ ખાનાતિ, સ્ત્ર પતિ વિ. સ્થળોએ દ્વિતીયાનો અર્થ વિષયતા જ છે, પરસમવેતત્ત્વ નહીં. અન્યથા, ત્યાં પણ ધાત્વર્થ જ્ઞાનાદિ, સ્વમાં સમવેત હોવાથી, સ્વ ને દ્વિતીયા નહીં થઈ શકે, તેમ નાં લોધિ પ્રય: સ્થળે પણ, પયસ્ પદની ઉત્તરમાં રહેલ દ્વિતીયાનો અર્થ ક્ષરણમાં અન્વયી આધેયતા છે. એટલે તેનો અર્થ પણ પરસમવેતત્ત્વ કરવાનો નથી. ગો પદોત્તર દ્વિતીયા, જેના અર્થ આધેયતાનો અન્વય વિભાગમાં થાય છે, તે દ્વિતીયાનો અર્થ જ પરસમવેતત્ત્વ માનવાનો છે. એ ખ્યાલ રાખવું. વળી ચૈત્ર: ગ્રામં રાચ્છતિ સ્થળે, પરસમવેતત્વનો અન્વય ધાત્વર્થમાં વિશેષ્યભૂત ગમન ક્રિયામાં થાય છે. જ્યારે નાં રોગ્ધિ પય: સ્થળે, ધાત્વર્થમાં વિશેષણભૂત ક્ષરણક્રિયામાં થાય છે. એ તફાવત ધ્યાનમાં લેવો. તેનું કારણ એ છે કે ૬૬ ધાતુ દ્વિકર્મક છે. કે એજ રીતે મનાં ગ્રામં નયતિ સ્થળે પણ, ગ્રામ પદોત્તર દ્વિતીયાર્થ પરસમવેતત્વનો અન્વય ધાત્વર્થમાં વિશેષણભૂત, અજાનિષ્ઠ ગમનક્રિયામાં કરવાનો છે. એટલે જ, અજામાં સંયોગ હોવા છતાં અનાં ઞનાં નયતિ પ્રયોગ થતો નથી.) વ્યુત્પત્તિવાદ * ૮૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ અહીં પરત્વ, વિભાગ અન્વયિતાવચ્છેદકાવચ્છિન્નની અપેક્ષાએ છે. જો રોધિ પય: સ્થળે, ગોનો અન્વય આધેયતામાં થાય છે. એટલે ગોનિષ્ઠ અન્વયિતા, આધેયતાથી નિરૂપિત છે. આધેયતા વિભાગમાં રહે છે. જે ધર્મ (અન્વયિતા) સ્વનિષ્ઠ ધર્મ (આધેયતા)થી નિરૂપિત હોય, તે સ્વ (વિભાગ)થી પણ નિરૂપિત હોય જ. એટલે વિભાગ નિરુપિત અન્વયિતાનો અવચ્છેદક ગોત્વ થશે. તદવચ્છિન્ન (ગો) થી પર પયસ છે, જેમાં ક્ષરણ સમવેત છે. માટે વિભાગમાં અન્વયના તાત્પર્યથી ગો પદોત્તર દ્વિતીયા થઈ શકશે.. ૧૬. 'दुह्यते गौः क्षीरम्' इत्यादौ क्षरणजन्यविभागाश्रयत्वरूपगवादिनिष्ठमप्रधानकर्मत्वमाख्यातार्थः - "अप्रधाने दुहादीनाम्" इत्यनुशासनात् । क्षीरवृत्तित्वस्य धात्वर्थक्षरणे एवान्वयः, आख्यातार्थक्षरणे च धात्वर्थव्यापारान्वयः, तथा च - विभागावच्छिन्नक्षीरनिष्ठक्षरणानुकूलव्यापारजन्यक्षरणजन्यविभागाश्रयो गौरित्याकारको बोधः । ‘પ્રધાને કુહાડીનામ' એવું સૂત્ર હોવાથી, દુહ્યતે નૌ: ક્ષીરમ્ એવા કર્મણિ પ્રયોગ માં આખ્યાતનો અર્થ ક્ષરણજન્યવિભાગાયત્વ રૂપ અપ્રધાન કર્મત્વ છે, જે ગાયમાં રહ્યું છે. ક્ષીરવૃત્તિત્વનો અન્વય ધાત્વર્થ ક્ષરણમાં જ થાય છે. આખ્યાતાર્થ ક્ષરણમાં ધાત્વર્થ વ્યાપારનો અન્વય થાય છે. એટલે વિભાગજનકક્ષીરનિષ્ઠક્ષરણાનુકૂળવ્યાપારજન્યક્ષ રણજન્યવિભાગાશ્રય ગો એવો બોધ થાય સામાન્યથી કર્મણિ પ્રયોગમાં આખ્યાત, પ્રધાન કર્મને જણાવે છે. તે આપણે જોયું છે. પણ ‘પ્રધાને કુહાડીના' એવું સૂત્ર હોવાથી વિ. ધાતુમાં આખ્યાત અપ્રધાનકર્મને જણાવે છે. એટલે કુદ્યતે : ક્ષીર માં, આખ્યાતાર્થ વિભાગાશ્રયત્વ બને છે, ક્ષરણાશ્રયત્ન નહીં... એટલે પ્રથમ ગો ને થાય છે, ક્ષીર ને નહીં.. વ્યુત્પત્તિવાદ * ૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૭. अथवा विभागक्षरणव्यापारेषु विशकलितेषु धातोः शक्तित्रयम्, विशिष्टलाभोऽन्वयबलात् । कर्माख्यातस्थले चाकाङ्क्षावैचित्र्येण तेषां विशेष्यविशेषणभाववैपरीत्यात् व्यापारजन्यक्षरणजन्यविभागपर्यन्तस्य धातुत एव लाभ:, आश्रयत्वमेवाख्यातार्थः, एवं च क्षरणविभागयोर्न द्विधा भानम् । ૧૮. અથવા ધાતુની વિભાગ, ક્ષરણ અને વ્યાપારમાં એમ કુલ ૩ જુદી જુદી શક્તિ માનવી. વિશિષ્ટજ્ઞાન અન્વય(આકાંક્ષા)થી થશે. કર્મણિ પ્રયોગમાં, આકાંક્ષાના વૈચિત્ર્યથી તેમનો વિશેષ્યવિશેષણ ભાવ ઊંધો થવાથી વ્યાપારજન્યક્ષરણજન્યવિભાગનું જ્ઞાન ધાતુથી જ થશે. આખ્યાતનો અર્થ માત્ર આશ્રયતા થશે. આથી ક્ષરણ અને વિભાગનું બે વાર જ્ઞાન નહીં થાય. : વિવેચન પૂર્વે જે કહ્યું તેમાં કર્મણિ પ્રયોગમાં, ધાત્વર્થ, વિભાગજનકક્ષરણાનુકૂળવ્યાપાર અને આખ્યાતાર્થ ક્ષરણજન્યવિભાગાશ્રયત્વ છે. એટલે ક્ષરણ અને વિભાગ, બંનેનું જ્ઞાન, ધાતુ અને આખ્યાત બંનેથી થાય છે. તે ગૌ૨વનું નિવારણ કરવા, વિભાગ-ક્ષરણ અને વ્યાપારમાં ધાતુની ૩ શક્તિ માને છે. કર્તરિ પ્રયોગમાં અન્વય આ રીતે થશેવિભાગજનકક્ષરણાનુકૂળવ્યાપાર... જનકત્વ સંબંધનું જ્ઞાન આકાંક્ષાથી થશે. કર્મણિ પ્રયોગમાં તે બદલાઈને વ્યાપારજન્યક્ષરણજન્યવિભાગ થઈ જશે. અહીં આકાંક્ષા જુદી હોવાથી જન્યત્વ સંબંધનું જ્ઞાન થશે. આમ ક્ષરણ-વિભાગનું જ્ઞાન બેવાર નહીં કરવું પડે. બાકીનો અર્થ પૂર્વવત્ જાણવો. गौणकर्मासमभिव्याहृते 'दुह्यन्ते क्षीराणि' इत्यादावात्मनेपदेन केवलेन धातुसहितेन वा विभागावच्छिन्न क्षरणाश्रयत्वरूपप्रधानकर्मत्वस्य बोधनेऽप्येकदोभयविधकर्मत्वबोधनस्याव्युत्पन्नतया 'दुह्यन्ते क्षीराणि ગૌ:' હત્યાડ્યો ન પ્રયોઃ । દુહ્યન્તે ક્ષીરાળિ વિ. સ્થળે, જ્યાં ગૌણકર્મ નથી. ત્યાં કેવળ આત્મનેપદથી કે ધાતુ સહિત આખ્યાતથી વિભાગજનકક્ષરણાશ્રયત્વ રૂપ પ્રધાન કર્મત્વનું જ્ઞાન થશે. છતાં, એક જ કાળે ઉભયવિધ કર્મત્વનું જ્ઞાન નિયમ વિરુદ્ધ હોવાથી લુહ્યન્તે ક્ષીરાખિ નૌ: વિ. પ્રયોગ થતાં નથી. વ્યુત્પત્તિવાદ * ૮૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ લુહરિ ધાતુમાં કર્મણિ આખ્યાત, અપ્રધાન કર્મત્વને જણાવે છે, એ કહ્યું. પણ ગૌણ કર્મ જયાં છે જ નહીં, તેવા “કુદ્યન્ત ક્ષીણ' જેવા સ્થળે, તે ગૌણ કર્મત્વને જણાવી નહીં શકે, કારણ કે વિશેષ્ય હાજર નથી. (અહીં ગૌણકર્તત્વ વિભાગાશ્રયત્ન રૂપ છે. વિભાગાશ્રય ગોની ઉપસ્થિતિ ન થઈ હોવાથી આખ્યાતાર્થ ગૌણકર્મત થઈ શકે નહીં.) એટલે અહીં આખ્યાતાર્થ પ્રધાનકર્મત્વ જ થશે, જે ક્ષરણાશ્રયત્ન રૂપ છે. ત્યાં જો ધાતુની શક્તિ, વિભાગજનકક્ષરણાનુકૂળ વ્યાપારમાં માનીએ, તો આખ્યાતાર્થ જ વિભાગજનકક્ષરણાશ્રયત્વ માનવો પડે... જો ધાતુની વિભાગ-ક્ષરણ-વ્યાપાર ત્રણેમાં પૃથક્ શક્તિ માનીએ, તો આખ્યાતાર્થ માત્ર આશ્રયત્ન થાય અને વિભાગનો જનકત્વ સંબંધથી અને વ્યાપારનો જન્યત્વ સંબંધથી ક્ષરણમાં અન્વય કરીને ધાતુયુક્ત આખ્યાતથી વિભાગજનક અને વ્યાપારજન્ય એવા ક્ષરણના આશ્રયત્ન રૂપ પ્રધાન કર્મત્વ જણાય. હવે, આ રીતે કર્મણિ આખ્યાતથી, તુહ્યન્ત : ક્ષીરમ્ સ્થળે અપ્રધાનકર્મત્વ અને દુહ્યન્ત ક્ષીર સ્થળે પ્રધાનકર્મત્વ જણાતું હોવા છતાં તેનાથી એક સાથે બંનેનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે, ગો સ્વરૂપ અપ્રધાનકર્મ અને ક્ષીર સ્વરૂપ પ્રધાન કર્મ બંનેને પ્રથમ કરીને તુરન્ત નૌ: ક્ષીણ એવો પ્રયોગ થતો નથી. (કર્મણિમાં આખ્યાતાર્થ જે કર્મને જણાવે, તેને પ્રથમ થાય.) 'पौरवं गां याचते विप्रः' इत्यादौ स्वोद्देश्यकदानेच्छा याचत्यर्थः, प्रधानकर्मगवान्वितद्वितीयार्थो विषयित्वं धात्वर्थतावच्छेदकदानेऽन्वेति । પૌરવ નાં યાતે વિપ્રઃ સ્થળે, સ્વદેશ્યકદાનેચ્છા એ યાત્ ધાતુનો અર્થ છે. પ્રધાનકર્મ ગોથી અન્વિત દ્વિતીયાર્થ વિષયિત્વ, ધાત્વર્થતાવચ્છેદક દાનમાં અન્વિત થાય છે. વિવેચનઃ “પોતાને કોઈ દાન આપે એવી ઇચ્છાથી માંગણી થાય છે. એટલે વાત્ ધાત્વર્થ સ્વોદ્દેશ્યકદાનેચ્છા છે. એ પણ દ્વિકર્મક ધાતુ છે. પ્રધાનકર્મને જે દ્વિતીયા થાય, તેનો અર્થ વિષયિતા થશે અને તેનો અન્વય દાનમાં થશે. (દાનનો અર્થ પણ પૂર્વોક્ત (નં. ૭૬) રીતે વિશિષ્ટ ઇચ્છા છે અને તેથી તે સવિષયક પદાર્થ છે.) વ્યુત્પત્તિવાદ % ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. પૌરવ નાં યાતે, માં ગાય એ પ્રધાનકર્મ છે. ગો પદોત્તર દ્વિતીયાર્થ વિષયિતા છે. જેમાં પ્રકૃત્યર્થ ગો નો અન્વય નિરુપિતત્વ સંબંધથી થશે અને વિયિતાનો અન્વય, યાન્ ધાત્વર્થતાવચ્છેદક દાનમાં થશે. વિષય-સ્વોદ્દેશ્ય વાનેચ્છાવાન્ એવો અર્થ થશે. सविषयक ज्ञानादिरूपविषयो पहिते च्छाबो धक धातुस्थले इच्छाविषयविषयत्वमेव प्रधानकर्मत्वम्, अत एव 'घटो जिज्ञास्यते' इत्यादौ घटादेः सन्नन्तकर्मता । સવિષયક એવા જ્ઞાનાદિ વિષયક ઇચ્છાની બોધક ધાતુમાં, ઈચ્છાવિષયવિષયત્વ જ પ્રધાન કર્મત્વ છે. એટલે જ થયે નિજ્ઞાસ્યતે વિ. માં ઘટ, સન્તન્તનું કર્મ બને છે. વિવેચન : પૌરવ નાં યાવતે સ્થળે યાર્ ધાતુ દ્વિકર્મક છે. પૌરવ અને ગો બંને કર્મ છે. તો તેમાં ગો જ કેમ પ્રધાનકર્મ બને ? તે કહે છે. સામાન્યથી ઇચ્છા બોધક ધાતુમાં જે ઇચ્છાનો વિષય હોય તે પ્રધાન કર્મ બને છે, જેમ કે ધમિતિ સ્થળે, ઈચ્છાના વિષયભૂત ધન એ કર્મ બને છે. પણ જે ઇચ્છાબોધક ધાતુમાં ઇચ્છાનો વિષય પણ સવિષયક જ્ઞાનાદિ પદાર્થ હોય ત્યાં, પ્રધાનકર્મ, ઇચ્છાના વિષય એવા જ્ઞાનાદિનો વિષય બને છે. જેમ કે થયે નિજ્ઞાસ્યતે આ સન્નન્ત સ્થળે, સનન્ત ધાત્વર્થ થાય છે જ્ઞાનવિષયકેચ્છા. તો ત્યાં, ઇચ્છાનો વિષય જ્ઞાન પ્રધાનકર્મ નથી બનતું, પણ જ્ઞાનવિષય ઘટ જ પ્રધાનકર્મ બને છે. એટલે જ કર્મણિમાં ઘટ ને પ્રથમા થાય છે. તે રીતે યાદ્ ધાત્વર્થ, દાનેચ્છા છે. અને દાન પણ ઇચ્છારૂપ હોવાથી સવિષયક પદાર્થ છે. એટલે, યાર્ ધાતુ સ્થળે પણ પ્રધાનકર્મત્વ ઇચ્છાવિષયત્વ રૂપ નહીં પણ દાનવિષયત્વ રૂપ બને છે. તેથી જ ગો પ્રધાનકર્મ છે. જો કે અપ્રધાને વુહાવીનામ્ અનુશાસનથી, કર્મણિ પ્રયોગમાં, ચાન્ ધાતુના અપ્રધાનકર્મત્વને જ આખ્યાત જણાવે છે, અને એટલે અપ્રધાનકર્મ પૌરવને પ્રથમા થઈને પૌરવો નાં યા—તે એવો જ પ્રયોગ થાય છે. પરંવુ પ્રધાનકર્મ ગોને પ્રથમા થઈને પૌરવ નૌઃ યાજ્યતે એવો પ્રયોગ થતો નથી. વ્યુત્પત્તિવાદ * ૮૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ अथैवं यद्वस्तुविषयकं दानमप्रसिद्धं तद्वस्तुरूपकर्मसमभिव्याहृतधातुઇતિવશ્વસ: જા ગતિઃ ? તિ શ્વેત્ ? યા તિ: ‘મનં વિદક્ષતે’ इत्यादिकस्य भ्रान्तपुरुषीयगगनादिविषयकदर्शनेच्छाबोधकवाक्यस्य । गगनविषयकत्वप्रकारकदर्शनेच्छाबोधस्तत्रेति चेत् ? इहापि गोविषयिताप्रकारतानिरूपितस्वत्वेच्छानिष्ठविषयताशालीच्छाबोधः, तद्वाक्यस्य विशेषादर्शिमात्रविषयता च समा । विवेचनीयं चेदमग्रे | પૂર્વપક્ષ ઃ તો પછી જે વસ્તુવિષયક દાન અપ્રસિદ્ધ છે. તે વસ્તુરૂપ કર્મથી સમભિવ્યાહત ધાતુ ઘટિત વાક્યની શું ગતિ થશે ? ૧ ઉત્તરપક્ષ ઃ ભ્રાન્તપુરુષની ગગનવિષયકદર્શનેચ્છાબોધક ‘Tનું વિક્ષસ્તે' વાક્યની જે ગતિ થશે તે. ૨ પૂર્વપક્ષ ત્યાં ગગનવિષયકત્વપ્રકારકદર્શનેચ્છાનો બોધ થાય છે. ૩ 00 ઉત્તરપક્ષ ઃ તો અહીં પણ ગોવિષયિતા પ્રકારતા નિરુપિતસ્વત્વેચ્છાનિઋવિષયતા શાલિ ઇચ્છાનો બોધ થશે. ૪ ૨૦૧. વિવેચન : (૧) (૨) વિશેષને નહીં જાણનાર વ્યક્તિ જ એ વાક્ય બોલે, એ તો બંનેમાં સમાન છે. આગળ આનું વિવેચન થશે. યાદ્ ધાત્વર્થ, દાનેચ્છા કર્યો. દાન પણ ઇચ્છા રૂપ છે, તેથી દાનના વિષય ને પ્રધાનકર્મ બતાવ્યું. પ્રધાન કર્મોત્તર દ્વિતીયાનો અર્થ વિષયિતા કર્યો, જેનો અન્વય દાનમાં થશે. પણ હવે કોઈ બુદ્ધિની યાચના કરે. તો શબ્દપ્રયોગ થશે, બુદ્ધિ યાતે. પણ બુદ્ધિનું દાન તો કરી શકાતું જ ન હોવાથી, બુદ્ધિવિષયકદાન તો અપ્રસિદ્ધ છે, અને એટલે બુદ્ધિ પદોત્તર દ્વિતીયાર્થ વિષયિતાનો દાનમાં અન્વય થઈ શકશે નહીં અને તો શાબ્દબોધ ન થવાની આપત્તિ આવશે. તેનો ઉત્તર આપે છે કે, વાસ્તવમાં આકાશનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. છતાં કોઈ ભ્રાન્ત પુરુષને આકાશને જોવાની ઇચ્છા થાય, તો તેના માટે નં વિદક્ષતે એવો પ્રયોગ થશે. ત્યાં ધાત્વર્થ છે ચાક્ષુષેચ્છા અને દ્વિતીયાર્થ વિષયિતા છે. હવે ગગનવિષયક ચાક્ષુષ તો અપ્રસિદ્ધ હોવાથી, ગગનનિરુપિત વિષયિતાનો અન્વય ચાક્ષુષમાં થઈ શકશે નહીં, અને વ્યુત્પત્તિવાદ * ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ તો શાબ્દબોધ નહી થાય. તો તે સ્થળે શાબ્દબોધની ઉપપત્તિ માટે તમે જે રસ્તો અપનાવશો, એ જ રસ્તે અમે વૃદ્ધિ યાવતે સ્થળે પણ શાબ્દબોધની ઉપપત્તિ કરીશું. પૂર્વપક્ષી કહે છે કે વિક્ષતે સ્થળે અમે દ્વિતીયાર્થ વિષયિતા કરીને તેનો અન્વય ધાત્વર્થતાવચ્છેદક ચાક્ષુષમાં નહીં કરીએ, પણ ધાત્વર્થ કરશું વિષયત્વનિષ્ઠપ્રકારના નિરુપિત દર્શનનિષ્ઠ વિશેષ્યતા નિરુપકેચ્છા અને દ્વિતીયાર્થ નિરૂપિતત્વ કરીને તેનો અન્વય વિષયકત્વમાં કરીશું. ગગન નિરુપિત વિષયકત્વ તો (અનુમિતિ વિ.માં) પ્રસિદ્ધ હોવાથી, તેવો અન્વયબોધ થઈ શકશે. (Tનર્ણન છે પરંતુ આવી ઈચ્છા છે. એ ઇચ્છાની વિશેષ્યતારૂપ વિષયતા દર્શનમાં છે અને પ્રકારનારૂપ વિષયતા ગગનવિષયકત્વમાં છે, કારણ કે ગગન, વિષયકત્વસંબંધથી દર્શનમાં વિશેષણ છે.) શંકા : જો ગગનવિષયકચાક્ષુષ અપ્રસિદ્ધ છે, તો ગગનવિષયકત્વપ્રકારતા નિરૂપિત ચાક્ષુષવિશેષ્યતા પણ અપ્રસિદ્ધ થાય જ ને? સમાધાન : જયારે રંગમાં રજતનો ભ્રમ થાય છે, ત્યારે રજતત્વપ્રકારક - રંગવિશેષ્યક જ્ઞાન થાય છે. એટલે, રજતત્વવિશિષ્ટરંગ અપ્રસિદ્ધ હોવા છતાં, ભ્રમ સ્થળે, રજતત્વપ્રકારના નિરૂપિત રંગવિશેષ્યતા પ્રસિદ્ધ થાય છે. તે રીતે ગગનવિષયકચાક્ષુષ હોતું નથી, છતાં કોઈને ભ્રમ થાય કે ગગનવિષયકચાક્ષુષ થયું. તો ગગનવિષયકત્વપ્રકારના નિરૂપિત દર્શનવિશેષ્યતા પ્રસિદ્ધ થઈ જાય ઉત્તરપક્ષ કહે છે કે તો પછી અમે જ યાતે સ્થળે પણ, દ્વિતીયાર્થ વિષયિતા કરીને તેનો અન્વય ધાત્વર્ગેકદેશદાનમાં નહીં કરીએ. પણ ધાત્વર્થ કરીશું વિષયિતાનિષ્ઠ પ્રકારના નિરુપિત દાનનિષ્ઠવિશેષ્યતા નિરુપક ઈચ્છા અને દ્વિતીયાર્થ નિરુપિતત્વ કરીને તેનો અન્વય વિષયિતામાં કરશું. બુદ્ધિનિપ્રિતવિષયિતા તો (અનુવ્યવસાય જ્ઞાન વિ.માં) પ્રસિદ્ધ હોવાથી વૃદ્ધિ યાતે સ્થળે પણ, અન્વયબોધ થઈ શકશે. (અહીં મૂળ ગ્રંથમાં દાનના સ્થાને સ્વત્વેચ્છા લખ્યું છે, તે દાન સ્વત્વાકારકેચ્છા રૂપ જ હોવાથી.) શંકા : પણ જે વ્યક્તિ જાણે છે કે ગગનનું ચાક્ષુષ થાય જ નહીં, તે ન ક્ષિતે પ્રયોગ કરે જ નહીં, અથવા તેવા પ્રયોગથી તેને શાબ્દબોધ થાય જ નહીં તે અમને ઈષ્ટ જ છે. વ્યુત્પત્તિવાદ * ૮૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : તો પછી જે વ્યક્તિ જાણે છે કે બુદ્ધિનું દાન થાય જ નહીં, તે વ્યક્તિ વૃદ્ધિ યાતે એવો પ્રયોગ કરે જ નહીં, કે તેને શાબ્દબોધ થાય જ નહીં, એ પણ ઈષ્ટ જ છે. (અહીં દષ્ટાંતરૂપે બુદ્ધિની વાત કરી છે. તેનાથી જે પણ વસ્તુનું દાન અપ્રસિદ્ધ છે. તે બધી વસ્તુઓ માટે આ જ સમાધાન જાણી લેવું.) ૨૦૨. पौरवपदोत्तरद्वितीयायास्तु वृत्तिरेवार्थः, तस्याश्च दानेऽन्वयः, पौरवस्य तादृशदानाश्रयत्वमेवाप्रधानकर्मत्वम् । પૌરવ પદની ઉત્તરમાં રહેલ દ્વિતીયાનો અર્થ વૃત્તિતા જ છે જેનો અન્વય દાનમાં થશે. તાદશ દાનનું આશ્રયત્વ એ જ પૌરવનું અપ્રધાન કર્મત્વ છે. વિવેચનઃ દાનવિષયત્વ એ પ્રધાન કર્મત્વ થયું અને દાન-આશ્રયત્વ એ અપ્રધાન કર્મત થયું... દાન, પરસ્વત્વેચ્છા સ્વરૂપ છે, જે પૌરવમાં રહી હોવાથી પૌરવ પદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિતા થશે. ૨૦રૂ. न चैवमिच्छाविशेषरूपदानस्याश्रयत्वं कर्तृत्वमेवेति वाच्यम्, धातुजन्यप्रतिपत्तिविशेष्यीभूतदानाश्रयत्वस्यैव तत्कर्तृत्वरूपत्वात् । अत्र च दानस्य तादृशप्रतिपत्ताविच्छारूपधात्वर्थविशेषणत्वात् । શંકા : દાન એ ઈચ્છાવિશેષ છે, તો તેનું આશ્રયત્ન તો કર્તુત્વ જ થાય. કર્મ7 નહીં. સમાધાન : ધાતુથી થયેલા જ્ઞાનમાં વિશેષ્ય રૂપે રહેલા દાનનું આશ્રયત્ન જ કર્તુત્વ છે. અહીંયા તો ધાતુજન્ય જ્ઞાનમાં, દાન, ઇચ્છાના વિશેષણરૂપે જણાય છે. વિવેચન : શંકા: ૪ રૂછતિ સ્થળે ઇચ્છાનું આશ્રયત્ન જ કર્તુત્વ છે. તો દાન એ પણ ઇચ્છારૂપ હોવાથી, તેનું આશ્રયત્ન પણ કર્તુત્વ જ બને. તો પરવમાં રહેલું દાનાશ્રયત્ન કર્યત્વ શી રીતે બને ? સમાધાન : સતવાતિ વિ. સ્થળે, જ્યાં દાન, ધાતુજન્યજ્ઞાનમાં વિશેષરૂ૫ છે, ત્યાં દાનાશ્રયત્વ એ કર્તુત્વ બને. પણ રાવતે સ્થળે, દાન એ ધાત્વર્થમાં વ્યુત્પત્તિવાદ * ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪. ઇચ્છાના વિશેષણરૂપે જણાય છે. એટલે દાનાશ્રયત્વ કર્તૃત્વ ન બને, પણ કર્મત્વ બને. કર્તૃત્વ તો દાનેચ્છાશ્રયત્વ જ બને. ૧૦૬. 'चैत्रेण पौरवो गां याच्यते' इत्यादावप्युक्तक्रमेण चैत्रवृत्तीच्छाविषयगोकर्मकदानाश्रय इत्यन्वयबोधो बोध्यः । ' ચૈત્રેળ પૌરવો નાં યાઘ્યતે સ્થળે, ચૈત્રવૃત્તિ- ઇચ્છાવિષયગોકર્મકદાનાશ્રય એવો અન્વય બોધ જાણવો. વિવેચન : કર્મણિ સ્થળે, પૂર્વોક્ત રીતે ધાતુની ભિન્ન શક્તિઓ દાન અને ઇચ્છામાં માનવી. ચૈત્ર પદોત્તર તૃતીયાનો અર્થ વૃત્તિતા કરીને તેનો અન્વય ઇચ્છામાં કરવો. ગો પદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયિતા કરીને તેનો અન્વય દાનમાં કરવો. ઇચ્છાનો વિષયતા સંબંધથી દાનમાં અન્વય કરવો. આખ્યાતનો અર્થ આશ્રયત્વ કરવો. એટલે, ચૈત્રવૃત્તિઇચ્છા વિષય અને ગોનિરુપિતવિષયિતાવત્ એવું જે દાન, તાદેશ દાનાશ્રય પૌરવ છે એવો બોધ થશે. यद्यपि निरुक्तयाच्या भिक्षैवेति "दुहियाचिरुधिप्रच्छिभिक्षिचिञाम्” इत्यत्रार्थपरभिक्ष्युपादानेनैव चरितार्थतया याचेरुपादानमनर्थकम्, तथापि 'याचमानः शिवं सुरान्' इत्यादौ याचतेर्न निरुक्तभिक्षार्थकतेति तदुपादानम् । तत्र हि व्यापारजन्यत्वप्रकारकेच्छा धात्वर्थः, इच्छायां प्रधानकर्मकल्याणान्वितद्वितीयार्थविषयिताया अन्वयः, व्यापारे च सुरान्वितवृत्तित्वस्य द्वितीयार्थस्यान्वयः तथा च सुरवृत्तिव्यापारजन्यत्वप्रकारककल्याणेच्छाश्रय इत्यन्वयबोधः । ' જો કે, જેની વ્યાખ્યા કરી તે યાચના પણ ભિક્ષા જ છે, અને એટલે વ્રુત્તિયાવિ.. સૂત્રમાં અર્થપરક મિલ્ ધાતુના ગ્રહણથી જ કામ થઈ જાય છે એટલે તેમાં યાર્ ધાતુનું ગ્રહણ નિરર્થક છે. છતાં, ‘યાત્રમાન: શિવં સુન્' વિ. સ્થળે યાર્ ધાતુ ભિક્ષાર્થક નથી એટલે યાર્ નું જુદું ગ્રહણ કર્યું છે. ત્યાં ધાત્વર્થ વ્યાપારજન્યત્વપ્રકારક ઇચ્છા છે. ઇચ્છામાં, પ્રધાન કર્મ કલ્યાણથી અન્વિત દ્વિતીયાર્થ વિયિતાનો અન્વય થશે. વ્યાપારમાં દેવ વ્યુત્પત્તિવાદ * ૯૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ થી અન્વિત દ્વિતીયાર્થ વૃત્તિતાનો અન્વય થશે. એટલે સુરવૃત્તિ વ્યાપારજન્યત્વપકારક- કલ્યાણેચ્છાશ્રય એવો અન્વય બોધ થશે. વિવેચનઃ ‘ગથd a'...સૂત્રથી તુ વિ. ધાતુઓના ગૌણ કર્મને કર્મસંન્નાનું વિધાન છે. એ સૂત્રમાં રહેલ ધાતુઓ અર્થપરક છે. એટલે કે માત્ર તે ધાતુ હોય ત્યાં જ નહીં, પણ તે અર્થ વાળા ધાતુ હોય ત્યાં બધે જ એ સૂત્ર લાગે. યાત્ ધાત્વર્થ સ્વદેશ્યકદાનેચ્છા કર્યો, તે ભિક્ષા જ છે. એટલે પિમ્ ધાતુના ગ્રહણથી તે અર્થ આવી જ જતો હોવાથી, સૂત્રમાં યq ધાતુનું ગ્રહણ જરૂરી નથી. એવું કહી શકાય. પણ, યારૂ ધાતુનો સર્વત્ર એ અર્થ નથી હોતો. “વામનઃ શિવ સુરીન' વાક્ય દેવ પાસે કલ્યાણની ઇચ્છાને જણાવે છે. પણ ત્યાં, દેવ પોતાનું કલ્યાણ મને આપે. એવી ઈચ્છા ન હોવાથી, વાન્ ધાતુનો અર્થ સ્વદેશ્યકદાનેચ્છા થતો નથી. એટલે ત્યાં થાવું, fપલ્સને સમાનાર્થક નથી... હવે જો સૂત્રમાં યાત્ નું સ્વતંત્ર રીતે ગ્રહણ ન કર્યું હોય તો પછી આ સ્થળ, એ સૂત્રનો વિષય નહીં બને અને તો દેવને કર્મસંજ્ઞા ન થવાથી દ્વિતીયા થઈ નહીં શકે. એટલે, યા નું સ્વતંત્ર ગ્રહણ જરૂરી - સાર્થક છે. જેથી આ વાક્યમાં સુર પદને કરેલ દ્વિતીયા ઉપપન્ન થાય. પ્રસ્તુત સ્થળે દેવ પાસેથી કલ્યાણની ઇચ્છા છે. એટલે દેવની પ્રવૃત્તિથી કલ્યાણ મળે એવી ઇચ્છા છે.. ત્યાં દેવ અને કલ્યાણ તો સુર અને શિવ પદથી જણાય છે... પ્રવૃત્તિ (વ્યાપાર) અને ઇચ્છા ધાતથી જણાય છે. ઇચ્છા, વ્યાપારજ કલ્યાણની (વ્યાપારજન્યત્વપ્રકારક કલ્યાણવિશેષ્યક) છે. એટલે વ્યાપારજન્યત્વ પ્રકારક ઇચ્છા એ ધાત્વર્થ થશે. પ્રધાનકર્મ ઇચ્છાના વિષયભૂત કલ્યાણ થશે. અને શિવ પદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયિતા કરીને તેનો અન્વય ઈચ્છામાં કરવાથી વ્યાપારજન્યકલ્યાણ વિષયકેચ્છા એવો અર્થ પ્રાપ્ત થશે. સુરપદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિતા કરીને તેનો અન્વય વ્યાપારમાં કરવો. એટલે સુરવૃત્તિવ્યાપાર એવો અર્થ પ્રાપ્ત થશે. શાબ્દબોધનો આકાર થશે. સુરવૃત્તિ વ્યાપારજન્યત્વ પ્રકારક કલ્યાણવિષયકેચ્છા શ્રય. વ્યુત્પત્તિવાદ % ૯૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬. 'गां व्रजं रुणद्धि' इत्यादौ देशान्तरसंचारविरोधिव्यापारो धात्वर्थः, संचारविरोधित्वं संचारानुत्पादप्रयोजकत्वम्, अनुत्पादे प्रधानकर्मगोवृत्तित्वान्वयः, देशविशेषणे भेदे च ' व्रजम्' इति द्वितीयान्तार्थव्रजप्रतियोगित्वान्वयः । 'रुध्यते गां व्रजः' इत्यादावन्वयबोधः स्वयमूहनीयः । નાં ત્રનં સદ્ધિ માં, દેશાન્તરસંચારવિરોધી વ્યાપાર ધાત્વર્થ છે. સંચારવિરોધિત્વ એ સંચાર-અનુત્પાદ-પ્રયોજકત્વ છે. અનુત્પાદમાં પ્રધાન કર્મ ગોવૃત્તિત્વનો અન્વય થશે. દેશના વિશેષણ ભેદમાં ‘વ્રજ્ઞમ્’ એવા દ્વિતીયાંત પદના અર્થ વ્રજપ્રતિયોગિત્વનો અન્વય થશે. ‘રુધ્યતે માં વ્રજ્ઞઃ' વિ. માં અન્વયબોધ સ્વયં વિચારવો. વિવેચન : ગાયને વ્રજમાં રોકી રાખવાના અર્થમાં માં વ્રનું દ્ધિ પ્રયોગ થાય છે. ત્યાં ધ્ ધાતુનો અર્થ - રોકી રાખવું અર્થાત્ બીજા દેશમાં ન જવા દેવું છે. તે જ દેશાંતરસંચાર વિરોધિત્વ – દેશાંતરસંચારઅનુત્પત્તિ પ્રયોજકત્વ છે. સંચારાનુત્પત્તિ ગાયમાં છે. એટલે ધાત્વર્થતાવચ્છેદક ફળના આશ્રયત્વ રૂપ પ્રધાનકર્મત્વ ગાયમાં આવશે. માટે ગો પદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય અનુત્પત્તિમાં કરવો. દેશાંતર એટલે ભિન્નદેશ=ભેદવાદેશ... તે ભિન્નતા વ્રજની અપેક્ષાએ છે એટલે વ્રજ પદોત્તર દ્વિતીયાનો અર્થ પ્રતિયોગિત્વ કરીને તેનો અન્વય ભેદમાં કરવો. એટલે ગોવૃત્તિ એવી જે વ્રજપ્રતિયોગિક ભેદવાન દેશકર્મક સંચારાનુત્પત્તિ, તેના પ્રયોજક વ્યાપારાનુકૂલકૃતિમાન્ એવો અર્થ થયો. કર્મણિ સ્થળે, ‘ ુષ્યતે નાં વ્રનઃ' પ્રયોગ થશે. અહીં પણ ગૌણ કર્મ વ્રજને પ્રથમા ‘ઞપ્રધાને..’ સૂત્રથી થાય છે. ત્યાં ધાત્વર્થ, દેશાતરસંચાર વિરોધી વ્યાપાર જ છે. આખ્યાતાર્થ, અનુત્પાદ પ્રતિયોગી ગમનકર્મ દેશ ભેદાશ્રય થશે. ધાત્વર્થનો, જન્યતા સંબંધથી આખ્યાતાર્થમાં અન્વય થશે. એટલે ગોવૃત્તિ - દેશાંતરસંચારાનુત્પાદ પ્રયોજક વ્યાપાર જન્ય - અનુત્પાદ પ્રતિયોગી ગમનકર્મ દેશભિન્નઃ વ્રજ: એવો અર્થ થશે. - કર્તાના વ્યાપારથી, ગાયમાં દેશાંતરગમનનો અનુત્પાદ થાય છે. એનો પ્રતિયોગી થશે ગમનક્રિયા, જેનું કર્મ છે વ્રજભિન્ન દેશ. એટલે અનુત્પાદ પ્રતિયોગી ગમન કર્મ દેશનો ભેદ વ્રજમાં રહ્યો છે... અહીં અનેક પદાર્થો, ધાતુ અને અખ્યાત બંનેથી જણાય છે. વ્યુત્પત્તિવાદ * ૯૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ એવું ન માનવું હોય તો, જલ્ ધાતુની શક્તિ દેશ, ભેદ, ગમન, અનુત્પાદ અને વ્યાપાર એ બધામાં જુદી જુદી માનવી. કર્તરિ સ્થળે ભિન્નદેશ ગમનાનુત્પાદ પ્રયોજક વ્યાપાર એવો અર્થ થશે... ભેદનો આશ્રયતા સંબંધથી દેશમાં, દેશનો કર્મકત્વ સબંધથી ગમનમાં, ગમનનો પ્રતિયોગિકત્વ સંબંધથી ઉત્પાદાભાવ રૂપ અનુત્પાદમાં અને અનુત્પાદનો પ્રયોજકતા સંબંધથી વ્યાપારમાં અન્વય થશે. કર્મણિ સ્થળે, વ્યાપાર પ્રયોજયાનુત્પાદ પ્રતિયોગી ગમનકર્મદેશભિન્ન : એવો અર્થ થશે. વ્યાપારનો પ્રયોજયતા સંબંધથી અનુત્પાદમાં, અનુત્પાદનો પ્રતિયોગિતા સંબંધથી ગમનમાં, ગમનનો કર્યતા સંબંધથી દેશમાં, દેશનો પ્રતિયોગિતા સંબંધથી ભેદમાં અન્વય થશે. ૧૦૭. "गुरुं धर्मं पृच्छति' इत्यादौ जिज्ञासाबोधकव्यापारो धात्वर्थः, बोधे गुरुवृत्तित्वस्य, जिज्ञासायां धर्मविषयकत्वस्यान्वयः । Tઈ ધર્મ પૃચ્છતિ માં જિજ્ઞાસાબોધક વ્યાપાર એ ધાત્વર્થ છે. બોધમાં ગુરુવૃત્તિત્વનો અને જિજ્ઞાસામાં ધર્મવિષયકત્વનો અન્વય થશે. વિવેચનઃ જાણવાની ઇચ્છા હોય તે પૂછે, એટલે પૃચ્છા, જિજ્ઞાસા જણાવનારા વ્યાપાર છે. ગુરુને જિજ્ઞાસાનું જ્ઞાન થાય છે, એટલે ગુરુપદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય બોધમાં કરવો. જિજ્ઞાસા જ્ઞાનેચ્છા છે, જે સવિષયક પદાર્થ છે એટલે ધર્મ પદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયિતા કરીને તેનો અન્વયે જિજ્ઞાસામાં કરવો. એટલે ગુરુવૃત્તિ એવો જે ધર્મવિષયકજિજ્ઞાસા બોધ, તજનક વ્યાપારાનુકૂલકૃતિમાન્ એવો શાબ્દબોધ થશે. ૨૦૮ 'शिष्यं धर्मं ब्रूते' इत्यत्र ज्ञानानुकूलशब्दप्रयोगो धात्वर्थः, ज्ञाने धर्मविषयकत्वस्य शिष्यवृत्तित्वस्य चान्वय इति । શિષ્ય ધર્મ તૂત માં જ્ઞાનાનુકૂળ શબ્દપ્રયોગ ધાત્વર્થ છે. શિષ્યવૃત્તિત્વ અને ધર્મવિષયકત્વ બંનેનો અન્વય જ્ઞાનમાં થશે. વિવેચનઃ બીજાને જણાવવા કહેવાય છે, એટલે જ્ઞાનાનુકૂળવ્યાપાર એ ટૂ ધાત્વર્થ છે. જ્ઞાન શિષ્યને થાય એટલે શિષ્ય પદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિત્વ વ્યુત્પત્તિવાદ # ૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ કરીને જ્ઞાનમાં અન્વય કરવો. ધર્મનું જ્ઞાન થાય એટલે ધર્મ પદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયકત કરીને જ્ઞાનમાં અન્વય કરવો. એટલે શિષ્યવૃત્તિ એવું જે ધર્મવિષયક જ્ઞાન, તદનુકૂળવ્યાપાર અનુકૂળકૃતિમાનું એવો શાબ્દબોધ થશે. ૨૦૬. तन्न चारुतरम्-तथा सति यत्र जिज्ञासाविषयकचैत्रज्ञानेच्छया प्रश्नस्तादृशशब्दाच्च सामग्रीबलेन मैत्रस्यापि पृच्छकजिज्ञासाज्ञानं तत्र 'मैत्रं पृच्छति' इतिप्रयोगस्य, एवं यत्र चैत्रज्ञानेच्छया ब्रूते दैववशाच्च मैत्रस्यापि ज्ञानं तत्र 'मैत्रं ब्रूते' इतिप्रयोगस्य चापत्तेः । એ બંને અર્થ બરાબર નથી. કારણ કે ચૈત્રને મારી જિજ્ઞાસાનું જ્ઞાન થાઓ એવી ઇચ્છાથી પ્રશ્ન કરે અને તે શબ્દોથી મૈત્રને પણ પ્રશ્નકર્તાની જિજ્ઞાસાનું જ્ઞાન થઈ જાય, તો મૈત્રે પૃચ્છતિ પ્રયોગની આપત્તિ આવે. તેમ ચૈત્રને જ્ઞાન કરાવવાની ઇચ્છાથી બોલે અને મૈત્રને પણ જ્ઞાન થઈ જાય, તો મૈત્રે ઝૂતે પ્રયોગની આપત્તિ આવે. વિવેચનઃ પ્રર્જી ધાત્વર્થ જિજ્ઞાસાબોધકવ્યાપાર માન્યો અને જેને પૂછાય છે, તે ગુરુ વિ. પદોત્તર દ્વિતીયાનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય બોધમાં કર્યો. તેમાં આપત્તિ એ આવે છે કે ચૈત્રને પૂછતી વખતે, બાજુમાં રહેલ મૈત્રને પણ જો પ્રશ્નકર્તાની જિજ્ઞાસાનું જ્ઞાન થાય, તો મૈત્ર પદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય પણ બોધમાં કરી શકાશે, એટલે મૈત્રે પૃચ્છતિ પ્રયોગની આપત્તિ આવે. જ્યારે વાસ્તવમાં તો ચૈત્રને જ પૂછે છે, મૈત્રને નહીં. તેમ ટૂ ધાત્વર્થ જ્ઞાનાનુકૂળવ્યાપાર કરો, તો ચૈત્રને કહેતી વખતે મૈત્રને જ્ઞાન થઈ જાય, તો મૈત્ર પદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય પણ જ્ઞાનમાં કરી શકાય એટલે મૈત્રે કૂતે પ્રયોગની આપત્તિ આવે. જ્યારે વાસ્તવમાં ચૈત્રને જ કહે છે, મૈત્રને નહીં. એટલે પ્રર્જી અને ટૂ ધાતુના ઉપર કરેલા અર્થો બરાબર નથી, ૧૧૦. साक्षाद्धात्वर्थविशेषणज्ञानरूपफलाश्रयतया तत्र गुर्वादीनां प्रधानकर्मतया "अप्रधाने दुहादीनाम्" इत्यनुशासनविरोधेन 'पृच्छ्यते गुरुर्धर्मम्' વ્યુત્પત્તિવાદ # ૯૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ 'शिष्य उच्यते धर्मम्' इत्यादिस्थले च लकारादिना तत्कर्मत्वाभिधानानुपपत्तेश्च । ૧૧. વળી, ઉક્ત સ્થળે ધાત્વર્થમાં સાક્ષાત્ વિશેષણ જ્ઞાન રૂપ ફળના આશ્રય હોવાથી ગુરુ વિ. પ્રધાન કર્મ બનશે. અને તો, પુછ્યતે ગુરુર્ધર્મમ્, શિષ્ય મુખ્યતે ધર્મમ્ સ્થળોમાં, ‘અપ્રધાને વુહાડીનામ્’ નો વિરોધ થવાથી આખ્યાત વડે ગુરુ વિ. ના પ્રધાન કર્મત્વનું અભિધાન નહીં થઈ શકે. વિવેચન : પ્રધાને વુદ્દારીનામ્ સૂત્રથી કર્મણિમાં, આખ્યાત, ગૌણ કર્મત્વને બતાવે છે, પ્રધાન કર્મત્વને નહીં. જો प्रच्छ् અને વ્ર ધાતુનો ઉપરોક્ત અર્થ કરો તો જિજ્ઞાસાબોધકવ્યાપાર અને જ્ઞાનાનુકૂળવ્યાપાર, બંનેમાં જ્ઞાન, ધાત્વર્થ વ્યાપારનું સાક્ષાત્ વિશેષણ છે, અને તેથી તેના આશ્રય ગુરુ અને શિષ્ય, પ્રધાન કર્મ બનશે, કારણ કે જે સાક્ષાત્ ધાત્વર્થતાવચ્છેદક ફળાશ્રય હોય, તે પ્રધાન કર્મ બને. હવે કર્મણિમાં ઉપરોક્ત સૂત્રથી આખ્યાત દ્વારા, ગુરુ કે શિષ્યમાં રહેલ પ્રધાન કર્મત્વ નહીં જણાવાય અને તો કર્મણિમાં ગુરુ કે શિષ્યને પ્રથમા નહીં થાય - જ્યારે પ્રયોગ તો પૃજ્યંતે ગુરુર્ધર્મમ્, શિષ્ય ઉજ્યતે ધર્મમ્ એવો પ્રથમાંત જ થાય છે. તાત્પર્ય એ છે કે વૃશ્ચંતે ગુરુર્ધર્મમ્ વિ. પ્રયોગથી ગુરુ વિ.માં ગૌણકર્મત્વ સ્પષ્ટ છે. પણ પ્રશ્ વિ. ધાતુનો ઉક્ત અર્થ કરવા જતાં ગુરુ વિ.માં પ્રધાનકર્મત્વ આવે છે. જે અનુચિત છે, તેથી ઉક્ત અર્થ પણ અનુચિત છે. " परंतु जिज्ञासाज्ञानोद्देश्यक प्रवृत्त्यधीनशब्दः पृच्छतेरर्थ:, ज्ञाने गुरुवृत्तित्वस्यान्वयः शब्दे च धर्मविषयकत्वस्यान्वयः शब्दस्य च विषयता व्यापारानुबन्धिनी, ज्ञानस्य परम्परया शब्दरूपधात्वर्थविशेषणत्वात् तदाश्रयीभूतगुरोगणकर्मता, धर्मस्य च धात्वर्थविषयतया प्रधानकर्मता । ब्रुञश्च ज्ञानोद्देश्यकप्रवृत्त्यधीनशब्दोऽर्थः ज्ञाने शिष्यवृत्तित्वस्य शब्दे च धर्मविषयकत्वस्यान्वयः । 1 પરંતુ પ્રર્ ધાત્વર્થ જિજ્ઞાસાજ્ઞાનોદ્દેશ્યક પ્રવૃત્યધીન શબ્દ છે. જ્ઞાનમાં ગુરુવૃત્તિત્વનો અન્વય થશે, શબ્દમાં ધર્મવિષયકત્વનો અન્વય થશે. શબ્દની વિષયતા વ્યાપારાનુબંધી છે. વ્યુત્પત્તિવાદ * ૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, શબ્દ રૂપ ધાત્વર્થનું પરંપરાએ વિશેષણ બનવાથી તદાશ્રયભૂત ગુરુ, ગૌણ કર્મ બનશે. ધર્મ ધાત્વર્થનો વિષય હોવાથી પ્રધાન કર્મ છે. તેમ જ્ઞાનોદેશ્યકપ્રવૃજ્યધીન શબ્દ, ટૂ ધાત્વર્થ છે. જ્ઞાનમાં શિષ્યવૃત્તિત્વનો અને શબ્દમાં ધર્મવિષયકત્વનો અન્વય થશે. વિવેચનઃ પ્રર્જી ધાત્વર્થ જિજ્ઞાસા જ્ઞાનોદેશ્યક પ્રવૃજ્યધીન શબ્દ કરવાથી અને ચૈત્રપદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિતાનો અન્વય જ્ઞાનમાં કરવાથી હવે ચૈત્રને જ્ઞાન કરવાના ઉદ્દેશથી પૂછશે ત્યારે મૈત્રને જ્ઞાન થશે તો પણ. મૈત્ર પૃષ્ઠતિ પ્રયોગની આપત્તિ નહીં આવે કારણ કે મૈત્રજ્ઞાનોદ્દેશ્યક પ્રવૃત્તિ નથી. તેમ ટૂ ધાત્વર્થ જ્ઞાનોદ્દેશ્યક પ્રવૃજ્યધીન શબ્દ કરવાથી અને ચૈત્રપદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિતાનો અન્વય જ્ઞાનમાં કરવાથી ચૈત્રને કહેતી વખતે મૈત્રને જ્ઞાન થાય તો પણ મૈત્રે કૂતે પ્રયોગની આપત્તિ નહીં આવે, કારણ કે મૈત્રને જ્ઞાન કરાવવાનો ઉદ્દેશ નથી. વળી બંનેમાં, જ્ઞાન, ધાત્વર્થ શબ્દનું પરંપરાએ વિશેષણ બનશે (સાક્ષાત્ વિશેષણ પ્રવૃત્તિ છે) એટલે જ્ઞાનાશ્રય, ગુરુ અને શિષ્ય, ગૌણ કર્મ બનવાથી, કર્મણિ સ્થળે, આખ્યાત દ્વારા તેમનામાં રહેલ કર્મત્વનો બોધ થશે અને તેમને પ્રથમા થશે. પૃથ્યને ગુરુધર્મ, શિષ્ય ૩mતે ધર્મ, પ્રયોગ થઈ શકશે. બંને સ્થળે, ધર્મ પદોત્તર દ્વિતીયાર્થ વિષયકત્વ થઈને ધાત્વર્થ શબ્દમાં અન્વિત થશે એટલે ધર્મ એ પ્રધાન કર્મ થશે. શબ્દ સવિષયક પદાર્થ ન હોવાથી તેમાં વિષયકત્વનો અન્વય ન થાય, પણ, ધાત્વર્થમાં રહેલ કૃતિ (પ્રવૃત્તિ)એ સવિષયક પદાર્થ છે એટલે કૃતિમાં વિષયનો અન્વય થઈને કૃતિનો જન્યત્વ સંબંધથી શબ્દમાં અન્વય થાય. એટલે શબ્દમાં વિષયકત્વ પરંપરાએ - કૃતિ દ્વારા અન્વિત થશે. ધ પૃષ્ઠતિ સ્થળે, શાબ્દબોધનો આકાર થશે, ગુરુવૃત્તિ એવું જે જિજ્ઞાસાજ્ઞાન, તદુદ્દેશ્યક પ્રવૃત્તિ-અધીન ધર્મવિષયક-શબ્દઅનુકૂળકૃતિમાનું, શિષ્ય ધર્મ વૂતે સ્થળે, શાબ્દબોધનો આકાર થશે, શિષ્યવૃત્તિ જ્ઞાનોદ્દેશ્યક-પ્રવૃજ્યધીન-ધર્મવિષયકશબ્દાનુકૂળકૃતિમાનું. વ્યુત્પત્તિવાદ * ૯૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨. 'अजां ग्रामं नयति' इत्यादौ 'ग्रामं भारं वहति' इत्यादौ चोत्तरदेशसंयोगावच्छिन्नक्रियानुकूलव्यापाररूपं प्रापणं धातोरर्थः, तत्रोत्तरदेशसंयोगे ग्रामस्य गौणकर्मणः, क्रियारूपे च फलेऽजादिप्रधानकर्मणोऽन्वयः, तथा च ग्रामवृत्तिसंयोगजनकाजादिवृत्तिक्रियानुकूलव्यापारानुकूलकृतिमानित्यन्वयबोधः । ‘મનાં ઘા નયતિ' અને “ઘાનું મારું વતિ' માં, ઉત્તરદેશસંયોગાવચ્છિન્નક્રિયાનુકૂલવ્યાપાર રૂપ પ્રાપણ, ધાત્વર્થ છે. ઉત્તરદેશસંયોગમાં ગામ રૂપ ગૌણ કર્મ અને ક્રિયારૂપ ફળમાં અજાદિ પ્રધાનકર્મનો અન્વય થશે. એટલે ગ્રામવૃત્તિસંયોગ જનક એવી જે અજાદિવૃત્તિક્રિયા; તદનુકૂલવ્યાપારાનુકૂલકૃતિમાન્ એવો અન્વય બોધ થશે. 'अजा ग्रामं नीयते' 'उह्यते भारो ग्रामं चैत्रेण' इत्यादावुत्तरदेशसंयोगावच्छिन्नक्रियारूपं फलं कर्माख्यातार्थः, तत्र च धात्वर्थस्य तादृशव्यापारस्य जन्यतासंबन्धेन, तस्य चाश्रयतासंबन्धेनाजाभारादिरूपप्रधानकर्मण्यन्वयः, ग्रामादिवृत्तित्वान्वयस्तु संयोगे एव, एवं च चैत्रकृतिजन्यो यः संयोगावच्छिन्नक्रियानुकूलव्यापारस्तज्जन्यग्रामवृत्तिसंयोगानुकूल-कर्मवानजादिरित्यन्वय વોંધ: ‘મના પ્રાસં નીયતે' વિ. માં, ઉત્તરદેશસંયોગાવચ્છિન્નક્રિયા રૂપ ફળ, કમણિ આખ્યાતનો અર્થ છે. તેમાં ધાત્વર્થ તાદશ (સંયોગજનકક્રિયાનુકૂલ) વ્યાપારનો જન્યતા સંબંધથી અન્વય થશે. (કારણ કે અજાનિષ્ઠ ક્રિયા ચૈત્રીય વ્યાપારજન્ય છે) તેનો (આખ્યાતાર્થ ક્રિયાનો) આશ્રયતા સંબંધથી અજા-ભાર રૂપ પ્રધાનકર્મમાં અન્વય થશે. પ્રામાદિવૃત્તિત્વનો અન્વય સંયોગમાં જ થશે. એટલે, ચૈત્રકૃતિજન્ય જે સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલવ્યાપાર, તજન્ય, ગ્રામવૃત્તિસંયોગાનુકૂળક્રિયાવાન્ અજા એવો બોધ થશે. (તૃતીયાંતાર્થ ચૈત્રકૃતિ છે, જેનો જન્યતા સંબંધથી ધાત્વર્થ વ્યાપારમાં અન્વય થયો છે.) વ્યુત્પત્તિવાદ * ૯૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શંકા : न च कारकविभक्त्यर्थस्य धात्वर्थे एवान्वयनियमात् प्रत्ययोपस्थाप्यसंयोगे कथं ग्रामादिवृत्तित्वान्वय इति वाच्यम्, 'भूतले घटः' इत्यादौ घटादिपदार्थे प्यधिकरणसप्तम्यर्थान्वयात् तादृशनियमासिद्धेः । अस्तु वा धात्वर्थतावच्छेदकतावच्छेदकतया भासमाने संयोगे एव तदन्वयः । કારકવિભકત્યર્થનો ધાત્વર્થમાં જ અન્વય થાય, એવો નિયમ છે. તો પ્રત્યય (આખ્યાત)થી ઉપસ્થાપિત સંયોગમાં ગ્રામાદિવૃત્તિત્વ (દ્વિતીયાર્થ)નો અન્વય શી રીતે થાય ? સમાધાન : ‘ભૂતને ધટ' માં અધિકરણસપ્તમી છે તે પણ કારક વિભક્તિ જ છે. તેનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય ઘટમાં કરાય છે જ, એટલે તેવો (કારકવિભકત્યર્થનો અન્વય ધાત્વર્થમાં જ થાય તેવો) નિયમ જ નથી. અથવા, ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક રૂપે જણાતાં સંયોગમાં જ તેનો અન્વય કરવો. ૬૫. : વિવેચન : ઉ૫૨, અના પ્રામં નીયતે માં, ગ્રામ પદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિત્વનો અન્વય, આખ્યાતાર્થ સંયોગાવચ્છિન્ન ક્રિયાના વિશેષણભૂત સંયોગમાં કર્યો છે. તેથી શંકા કરી છે. સમાધાન સ્પષ્ટ છે. કોઈ એમ કહે કે ભૂતતે ઘટઃ સ્થળે અસ્તિ એવો અધ્યાહાર કરીને, ભૂતલ પદોત્તર સપ્તમીના અર્થ અવચ્છિન્નત્વનો અન્વય, જ્ઞસ્ ધાત્વર્થ અસ્તિત્ત્વમાં કરીને ભૂતલાવચ્છિન્ન અસ્તિત્ત્વવાન્ ઘટઃ એવો બોધ થાય છે. આ રીતે ઉકત નિયમનો ભંગ ન કરવાનો આગ્રહ હોય તો અથવા દ્વારા અન્ય રીતે સમાધાન આપે છે. તે ગ્રામવૃત્તિત્વનો અન્વય, આખ્યાતાર્થના વિશેષણ ભૂત સંયોગમાં ન કરતાં ધાત્વર્થ સંયોગજનક ક્રિયાનુકૂલવ્યાપારમાં રહેલા સંયોગમાં કરવો, જે ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક છે. હવે કહેલા નિયમનો ભંગ નહીં થાય. फलव्यापारयोः पृथक् शक्तिमते चाश्रयत्वमेवात्मनेपदार्थः, संयोगावच्छिन्नक्रियारूपधात्वर्थ एव व्यापाररूपधात्वर्थविशेष्यतया आश्रयत्वविशेषणतया चान्वेति तदेकदेशे संयोगे एव ग्रामादिवृत्तित्वान्वयः, चैत्रीयकृतिजन्यव्यापारजन्यग्रामवृत्तिसंयोगानुकूलक्रियाश्रयोऽजादिरित्याकारको बोधः । વ્યુત્પત્તિવાદ * ૯૮ , Page #108 -------------------------------------------------------------------------- ________________ જે મતે ધાતુની શક્તિ ફળ અને વ્યાપારમાં જુદી જુદી છે. તે મને આત્મને પદાર્થ (આખ્યાતાર્થ) માત્ર આશ્રયતા જ છે. સંયોગાવચ્છિન્નક્રિયા રૂપ (ફળ) ધાત્વર્થ જ, વ્યાપાર રૂપ ધાત્વર્થમાં વિશેષ્યતયા અને આશ્રયત્ન (આખ્યાતાર્થ)માં વિશેષણતયા અન્વિત થશે. તે (ફળ) ના એકદેશ સંયોગમાં જ ગ્રામવૃત્તિત્વનો અન્વય થશે. એટલે ચૈત્રીયકૃતિજન્યવ્યાપારજન્ય ગ્રામવૃત્તિસંયોગાનુકૂળક્રિયા - આશ્રય અજા... એવો અન્વય બોધ થશે. વિવેચનઃ વ્યાપારનો જન્યત્વ સંબંધથી ફળમાં (ક્રિયા) અન્વય થશે એ જ વિશેષતયા અન્વય... ક્રિયાનો નિરુપિતત્વ સંબંધથી આશ્રયતામાં અન્વય થશે, એ જ વિશેષણતયા અન્વય. શેષ સ્પષ્ટ છે. ૨૨૬. ज्ञानानुकू लशब्दश्च 'द्रव्यं निरूपयति' इत्यादौ धातोरर्थः, तादृशविशिष्टैकार्थस्यैकदेशे ज्ञानांशे आधेयत्वान्वयबोधने न द्वितीयायाः साकाङ्कता स्वीक्रियते अपि तु विषयतयाऽन्वयबोधे एवेति 'शिष्यं द्रव्यं निरूपयति' इत्यादिर्न प्रयोगः । દ્રવ્ય નિરુપતિ વિ. માં ધાત્વર્થ જ્ઞાનાનુકૂળશબ્દ છે. તેવા વિશિષ્ટ અર્થના એકદેશ જ્ઞાનમાં, આધેયતાના અન્વયબોધ માટે દ્વિતીયાની સાકાંક્ષતા નથી, વિષયતાના અન્વયે બોધ માટે જ છે. એટલે શિષ્ય દ્રવ્ય નિરુપતિ એવો પ્રયોગ નથી થતો. વિવેચનઃ ટૂ ધાતુની જેમ નિ + ણ્ ધાતુ કહેવાના અર્થમાં વપરાય છે, છતાં તે દિકર્મક નથી. તેનું કારણ બતાવ્યું છે. જો આધેયતા રૂપ દ્વિતીયાર્થનો અન્વય બોધ, ધાત્વર્થના એક દેશ જ્ઞાનમાં થઈ શકતો હોત, તો શિષ્ય દ્રવ્ય નિરૂપતિ પ્રયોગ થઈ શકે, કારણ કે શિષ્યમાં જ્ઞાન રહેશે. પણ તેવી સાકાંક્ષતા જ નથી. એટલે તેવો પ્રયોગ થતો નથી. પરંતુ ઉક્ત સ્થળે દ્વિતીયાની સાકાંક્ષતા, જ્ઞાનમાં વિષયત્વેન અન્વયબોધ કરાવવાની છે એટલે દ્રવ્ય પદોત્તર દ્વિતીયાર્થ વિષયતા કરીને તેનો અન્વય જ્ઞાનમાં થશે, અને તેથી દ્રવ્યં નિરૂપત પ્રયોગ થાય છે, પરંતુ શિષ્ય દ્રવ્ય નિરૂપતિ પ્રયોગ થતો નથી. દ્રવ્ય નિરૂપતિ સ્થળે શાબ્દબોધનો આકાર થશે, દ્રવ્યવિષયકજ્ઞાનાનુકૂળ શબ્દાનુકૂળકૃતિમાનું. વ્યુત્પત્તિવાદ * ૯૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ ११७. यत्तु धात्वर्थो ज्ञानमेव तदनुकूलव्यापारश्च णिजर्थ इति, तदसत् - धातोश्चराद्यन्तर्गततया स्वार्थे एव णिचो विधानात्, अन्यथा 'निरूपयति' इत्यस्य 'ज्ञापयति' इत्यादिसमशीलतया 'शिष्यं ज्ञापयति' इत्यादिवत् 'शिष्यं निरूपयति' इतिप्रयोगस्य दुर्वारत्वात् । शंst : (नि + रुप् धातुमi) धात्वर्थ तो शान ४ ७. तनुश्रूण व्यापार तो णिच् નો અર્થ છે. समाधान : ना. रुप् पातु चुरादि गएमा डोपाथी, णिच् तो स्वार्थमा ४ लागे छे. नही तो, निरुपयति, ज्ञापयति ने समान बनवाथी, शिष्यं ज्ञापयति नी म शिष्यं निरुपयति प्रयो। ५९॥ शत. विवेयन : नि+रुप् धात्वर्थ शनानुकूण ६ अयो. त्यi .॥ ४३ छ 3 तनुश्रूण२०६ તો પાછળ લાગેલા fણન્ પ્રત્યયનો અર્થ છે. ધાત્વર્થ જ્ઞાન જ છે. समाधान मेछे चुरादि धातुमाने पोताना ४ अर्थमा णिच् लागे छ એવું સૂત્ર છે. એટલે ધાત્વર્થ જ્ઞાન અને નિઝર્થ વ્યાપાર, એવું માની A.51य ना. वजी मेj मानो तो ज्ञा पातुने प्रे२५ णिच् दागीने ज्ञापयति રૂપ થાય છે ત્યાં પણ જ્ઞા ધાત્વર્થ જ્ઞાન છે અને ળિગથે વ્યાપાર છે. તેવું જ અહીં પણ થશે અને તો જેમ જ્ઞાતિમાં જ્ઞાનના આશ્રયને દ્વિતીયા थईने शिष्यं ज्ञापयति प्रयोग थाय छे. तेभ. मी ५९॥ शिष्यं निरुपयति પ્રયોગ થવાની આપત્તિ આવશે. એટલે એ મત સમુચિત નથી, પણ नि + रुप् धात्वर्थ ४ थानानुग श०६ छे. ११८. 'अजां ग्रामं यापयति' 'शिष्यं शास्त्रं ज्ञापयति' 'ब्राह्मणमन्नं भोजयति' 'यजमानं मन्त्रं पाठयति' 'घटं जनयति नाशयति' इत्यादौ णिच्प्रत्ययप्रकृतिभूतधात्वर्थकर्तृवाचकाजादिपदोत्तरद्वितीयाया मुख्यभाक्तसाधारणं कर्तृत्वमेवार्थः - "गतिबुद्धि" इत्यादिसूत्रेण कर्तुः कर्मसंज्ञाविधानात् । गतिज्ञानोत्पत्त्यादिनिरूपितं कर्तृत्वं चाश्रयत्वमेव, गलाधः सं यो गानु कू लक्रि यानु कू ल व्यापाररूपभो जनकण्ठताल्वाद्यभिघातरूपपाठ - निरूपितं च तदनुकूलकृतिमत्त्वम्, नाशनिरूपितं च प्रतियोगित्वम्, तस्य च निरूपकतासंबन्धेन धात्वर्थेऽन्वयः । વ્યુત્પત્તિવાદ : ૧૦૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ 'अजां ग्रामं यापयति', 'शिष्यं शास्त्रं ज्ञापयति', 'ब्राह्मणमन्नं भोजयति', ‘યજ્ઞમાનું મન્ત્ર પાયતિ’, ‘ઘટ નનયતિ નાશક્તિ' વિ. (પ્રેરક) સ્થળોમાં, નિર્ પ્રત્યયની પ્રકૃતિભૂત ધાતુના અર્થના કર્તવાચક અજાદિ પદોત્તર દ્વિતીયાનો અર્થ મુખ્ય-ગૌણ-સાધારણ એવું કર્તૃત્વ જ છે. કારણ કે પ્રેરક સ્થળે ‘ગતિવૃદ્ધિ...’ સૂત્રથી કર્તાને જ કર્મ સંજ્ઞા થઈ છે. ગતિ, જ્ઞાન, ઉત્પત્તિ વિ. થી નિરુપિત કર્તૃત્વ, આશ્રયત્વ છે. ગલાધઃ સંયોગાનુકૂળક્રિયાનુકૂળ વ્યાપાર રૂપ ભોજન કે કંઠ-તાલ્વાદિ અભિઘાત રૂપ પાઠ નિરુપિત કર્તૃત્વ તદનુકૂળકૃતિમત્ત્વ (તમ્ = ધાત્વર્થ) રૂપ છે. નાશનિરુપિત કર્તૃત્વ પ્રતિયોગિત્વ રૂપ છે. તેનો (દ્વિતીયાર્થ કર્તૃત્વનો) નિરુપકતા સંબંધથી ધાત્વર્થમાં અન્વય થાય છે. વિવેચન : ‘અના પ્રામં યતિ' માં, યા ધાત્વર્થ ગમનવ્યાપારની કર્તા અજા છે. તેના પ્રેરક પ્રયોગ અનાં પ્રામં યાપતિ માં ‘તિવ્રુદ્ધિ...' સૂત્રથી મૂળ ધાત્વર્થ ગમનક્રિયાના કર્તાને કર્મસંજ્ઞા થઈને દ્વિતીયા થાય છે. એટલે તે દ્વિતીયાનો અર્થ પણ કર્તૃત્વ જ છે. (કર્મત્વ નહીં). મુખ્યકર્તૃત્વ ક્રિયાનુકૂલકૃતિમત્ત્વ (ક્રિયા ધાત્વર્થ) રૂપ છે. ગૌણ કર્તૃત્વ આશ્રયત્વાદિરૂપ છે. ઞનાં પ્રામં યાપતિ માં ય ધાત્વર્થ ગતિને અનુકૂળકૃતિમત્ત્વ એ કર્તૃત્વ છે. જે અજામાં છે (અહીં મૂળ ગ્રંથકારે આશ્રયત્વ જણાવ્યું છે, તે નિર્જીવ વસ્તુની અપેક્ષાએ જાણવું. જેમ કે શતં ગમયતિ સ્થળે, ગતિઆશ્રયત્વ રૂપ કર્તૃત્વ જ સંભવે છે.) શિષ્યં શાસ્ત્ર જ્ઞાપતિ માં ધાત્વર્થ જ્ઞાનનું આશ્રયત્વ, એ કર્તૃત્વ છે. બ્રાહ્મળમાં ભોગતિ માં મુઘ્ન ધાત્વર્થ, ગલાધઃ સંયોગજનક ક્રિયાનુકૂળવ્યાપાર છે. તે વ્યાપારને અનુકૂળકૃતિમત્ત્વ એ કર્તૃત્વ છે જે બ્રાહ્મણમાં છે. યજ્ઞમારું મન્ત્ર પાયતિ માં પણ્ ધાત્વર્થ કંઠતાલ્વાદિઅભિઘાત છે અને તદનુકૂળકૃતિમત્ત્વ રૂપ કર્તૃત્વ યજમાનમાં છે. ઘટ નનતિ માં નન્ ધાત્વર્થ ઉત્પત્તિ છે અને તદાશ્રયત્વ રૂપ કર્તૃત્વ ઘટમાં છે. ઘટ નાશતિ માં નક્ ધાત્વર્થ ધ્વંસ છે અને તત્પ્રતિયોગિત્વ રૂપ કર્તૃત્વ ઘટમાં છે. વ્યુત્પત્તિવાદ * ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧. સર્વત્ર દ્વિતીયાર્થ કર્તૃત્વનો, નિરુપકત્વ સંબંધથી ધાત્વર્થમાં અન્વય થશે. અનાં પ્રામ ચાપવત્તિ સ્થળે શાબ્દબોધ થશે, ગ્રામવૃત્તિ સંયોગજનક અને અજાવૃત્તિકર્તૃત્વનિરુપક એવી જે ગમનક્રિયા, તદનુકૂળ વ્યાપારાનુકૂળકૃતિમા. શિષ્ય શાસ્ત્ર જ્ઞાપતિ સ્થળે શાબ્દબોધ થશે, શિષ્યવૃત્તિ-આશ્રયત્ત્વ નિરુપક અને શાસ્ત્રવિષયક એવું જે જ્ઞાન, તદનુકૂળવ્યાપારાનુકૂળકૃતિમાન્. બ્રાહ્મળમાં મોનતિ સ્થળે શાબ્દબોધ થશે, અન્નવૃત્તિ અને ગલાધઃ સંયોગજનક એવી ક્રિયાને અનુકૂળ અને બ્રાહ્મણવૃત્તિકર્તૃત્વનિરુપક એવો જે વ્યાપાર, તદનુકૂળવ્યાપારાનુકૂળકૃતિમાન. યજ્ઞમાન મન્ત્ર પાતિ સ્થળે શાબ્દબોધ થશે, મંત્રવિષયક અને યજમાન નિષ્ઠકર્તૃત્ત્વનિરુપક એવો જે કંઠતાલ્વાદિઅભિઘાત, તદનુકૂળવ્યાપારાનુકૂળકૃતિમાન. ઘટ નનવૃત્તિ સ્થળે શાબ્દબોધ થશે, ઘટનિષ્ઠાશ્રયત્વનિરુપક ઉત્પત્તિ અનુકૂળવ્યાપારાનુકૂળ કૃતિમાન્ ઘટ નાશત્તિ સ્થળે શાબ્દબોધ થશે, ઘનિષ્ઠપ્રતિયોગિત્વનિરુપક ધ્વંસાનુકૂળવ્યાપારાનુકૂળકૃતિમાન્ સર્વત્ર, અનુકૂળ વ્યાપાર એ નિર્ નો અર્થ છે અને કૃતિમત્ત્વ એ આખ્યાતાર્થ છે. नव्यमते च यत्राश्रयत्वं कर्तृत्व तत्राधेयत्वं द्वितीयार्थः, यत्रानुकूलकृतिमत्त्वं तत्र कृतिजन्यत्वम्, यत्र प्रतियोगित्वम् तत्रानुयोगित्वम्, तेषां चाश्रयतासंबन्धेनैव धात्वर्थेऽन्वयः । નવ્યમતે તો જ્યાં કર્તૃતા આશ્રયત્વરૂપ હોય ત્યાં દ્વિતીયાર્થ આધેયત્વ, જ્યાં કર્તૃત્વ અનુકૂલકૃતિમત્ત્વ હોય ત્યાં દ્વિતીયાર્થ કૃતિજન્યત્વ, જ્યાં કર્તૃતા પ્રતિયોગિત્વરૂપ હોય ત્યાં દ્વિતીયાર્થ અનુયોગત્વ જાણવો. અને તે બધાનો આશ્રયતા સંબંધથી ધાત્વર્થમાં અન્વય થશે. વિવેચન : નવ્યો પ્રેરક સ્થળે દ્વિતીયાર્થ કર્તૃત્વ માનતા નથી, પણ આધેયત્વાદિરૂપ માને છે. વ્યુત્પત્તિવાદ * ૧૦૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ એટલે શિષ્ય શાસ્ત્ર જ્ઞાતિ માં જ્ઞાનનિરૂપિત કર્તત્વ આશ્રયત્ન રૂપ હોવાથી. શિષ્ય પદોત્તર દ્વિતીયાનો અર્થ આધેયત્વ થશે. જેનો આશ્રયતા સંબંધથી જ્ઞાનમાં અન્વય થશે (શિષ્યવૃત્તિજ્ઞાન). સનાં ગ્રામ યાપતિ માં ગતિકર્તૃત્વ, કૃતિમત્ત્વ રૂપ હોવાથી અજા પદોત્તર દ્વિતીયાર્થ કૃતિજન્યત્વ થશે. જેનો અન્વય આશ્રયતા સંબંધથી ગમનવ્યાપારમાં થશે (અજાકૃતિજન્યવ્યાપાર). વ્રીમિનં મોગતિમાં ભોજન કર્તુત્વ પણ કૃતિમસ્વરૂપ હોવાથી બ્રાહ્મણ પદોત્તર દ્વિતીયાર્થ કૃતિજન્યત્વ થશે અને તેનો અન્વય, આશ્રયતા સંબંધથી ભોજનવ્યાપારમાં થશે (બ્રાહ્મણ કૃતિજન્યભોજન). યજમાનં મનં પતિ માં પણ, યજમાન પદોત્તર દ્વિતીયાર્થ કૃતિજન્યત્વ થશે જેનો અન્વય આશ્રયતા સંબંધથી પાઠવ્યાપારમાં થશે. (યજમાનકૃતિજન્ય પાઠ). પરં નત્તિ માં ઘટ પદોત્તર દ્વિતીયાર્થ આધેયત્વ થશે, જેનો અન્વય આશ્રયતા સંબંધથી ઉત્પત્તિમાં થશે (ઘનિષ્ટોત્પત્તિ). પરં નાશયતિ ઘટ પદોત્તર દ્વિતીયાર્થ અનુયોગિત્વ થશે, જેનો અન્વય આશ્રયતા સંબંધથી ધ્વસમાં થશે. (ઘટાનુયોગીધ્વંસ = ઘટપ્રતિયોગિકર્ધ્વસ). શેષ અન્વયબોધ પૂર્વવત્ જાણવો. આ રીતે માનવામાં લાઘવ છે, એ સ્પષ્ટ છે. ૨૨૦. गत्यर्थादिभ्योऽन्यत्र णिच्प्रत्ययप्रकृतिधात्वर्थकर्तृवाचकपदान्न द्वितीया तादृशकर्तुः कर्मातिदेशाविषयत्वात्, तेन 'पाचयत्योदनं सहायेन' इत्यादय एव प्रयोगाः न तु 'पाचयत्योदनं सहायम्' इत्यादयः । ગત્યર્થ વિ. ને છોડીને fખવુ પ્રત્યયની પ્રકૃતિ એવા ધાતુના અર્થના કર્તવાચક પદથી દ્વિતીયા નથી થતી કારણ કે તે કર્તાને કર્મસંજ્ઞા થતી નથી. એટલે જ ‘વતિ ને સદાન' એવો પ્રયોગ થાય છે, ‘ પ ત્યોનું સહાય' એવો નહીં... વિવેચનઃ ‘ત્તિવૃદ્ધિ...' સૂત્રથી ગત્યાદિ અર્થક ધાતુના કર્તાને જ પ્રેરકમાં કર્મસંજ્ઞા થઈને દ્વિતીયા થશે. અન્ય ધાતુઓને નહીં. એટલે, કોઈની પાસે રસોઈ વ્યુત્પત્તિવાદ # ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ કરાવે, ત્યારે તે વ્યક્તિ પણ રસોઈક્રિયાની કર્તા હોવા છતાં, તેને દ્વિતીયા નથી થતી પણ તૃતીયા જ થાય છે. શાબ્દબોધ થશે, ઓદનવૃત્તિ પાકાનુકૂળ અને સહાયકÁક એવી ક્રિયાને અનુકૂળવ્યાપારાનુકૂળ કૃતિમાનું. તૃતીયાર્થ કર્તકત્વ છે. ૨૨૬. केचित्तु-पाकादिकर्तुः पाकादिकर्मत्वविरहेपि ण्यन्तसमुदायस्यापि धातुत्वेन तत्कर्मतया सहायादेः 'पाचयत्योदनं सहायम्' इत्यादयः प्रयोगा अपि साधवः, अत एव "अजिग्रहत्तं जनको धनुस्तत्" इत्यादयो भट्टिप्रयोगाः । કેટલાક એમ કહે છે કે પ્રેરક પ્રયોગમાં) પાક કર્તા પાકક્રિયાનું કર્મ ન થતું હોવા છતાં, ગન્ત સમુદ્દાય (પન્ + fણવું) પણ ધાતુ સ્વરૂપ છે અને એટલે પાકકર્તા, ળિગત્ત ધાતુનું કર્મ બનતું હોવાથી ‘ પત્યોને સહી' પ્રયોગ પણ બરાબર છે એટલે જ ‘નપ્રેહતુ તં નનો ધનુર્ત' જેવા ભટ્ટિપ્રયોગ થયા છે. વિવેચનઃ ગત્યાદિ અર્થક ધાતુને છોડીને બીજા ધાતુના કર્તાને પણ પ્રેરકમાં દ્વિતીયા લાગી શકે, એવો આ મત છે. તેને “તિવૃદ્ધિ..' સૂત્રથી નહીં લાગે, પરંતુ કર્તા પણ પ્રેરક ધાતુનું તો કર્મ જ બને છે. કારણ કે પ્રેરકના વ્યાપારનું ફળ તે કર્તામાં હોય છે. દા.ત. સહાય પતિ માં, પન્ +fણન્ સમુદાયનો અર્થ છે, પાકાનુકૂળવ્યાપારાનુકૂળ વ્યાપાર. પાકાનુકૂળવ્યાપાર અનુકૂળકૃતિમત્ત્વ સંબંધથી સહાયમાં રહ્યો છે. જે પાકના પ્રેરકમાં રહેલ વ્યાપારનું ફળ છે. એટલે fણ ગત્ત ધાતુનું ફળાશ્રયત્ન રૂપ કર્મ તેમાં છે. શાબ્દબોધ થશે સહાયવૃત્તિ એવો જે પાકાનુકૂળવ્યાપાર, તદનૂકૂળ વ્યાપારાનુકૂળ કૃતિમાનું. અને એટલે નિ દિતીયા સૂત્રથી જ તેને દ્વિતીયા થશે. માટે જ ભષ્ટિએ પ્રત્ તં નો ધનુરૂત્ પ્રયોગ કર્યો છે. અહીં જનક કર્તા છે. નિવૃત્ પ્રત્ ધાતુનું પ્રેરક-અઘતની છે, ધનઃ પ્રત્ ધાતુનું કર્મ છે અને તત્ (વ્યક્તિ) પ્રત્ ધાતુની કર્તા છે. તેને નિત નું કર્મ બનાવીને દ્વિતીયા કરી છે.) પિતાએ તેની પાસે ધનુષ લેવડાવ્યું એવો અર્થ થશે. વાસ્તવમાં, મૂળ ધાતુના અર્થ વ્યાપારના કર્તામાં વ્યાપાર હોતો નથી, વ્યુત્પત્તિવાદ # ૧૦૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૨. વિવેચન : શંકા : તે તો કર્તા છે. (વ્યાપારાનુકૂળકૃતિ હોય છે.) એટલે, તે કર્તામાં, પ્રેરક ધાતુના ધાત્વર્થતાવચ્છેદક રૂપ ફળ (મૂળ ધાત્વર્થ વ્યાપાર)નું આશ્રયત્વ હોતું નથી. એટલે તેમાં ફળાશ્રયત્વ રૂપ કર્મત્વ આવતું નથી... તો પછી તેને શી રીતે કર્મસંજ્ઞા થાય છે ? તે વાત આગળ (૧૨૪-૧૨૫૧૨૬માં) બતાવશે. ૧૨૩. "गतिबुद्धि०" इत्यादिसूत्रं च नियमपरतया गत्यर्थधातुयोगे कर्तृप्रत्ययासाधुत्वज्ञापकम् तेन 'पाचयत्योदनं सहायेन' इत्यादिवत् 'अजया ग्रामं गमयति' इत्यादयो न प्रयोगा इत्याहुः । ‘ગતિવૃદ્ધિ...’ સૂત્ર નિયમ કરવા માટે છે, એટલે કે ગત્યાદિ અર્થક ધાતુના યોગમાં (પ્રેરકમાં કર્તાને) કર્તૃપ્રત્યય ન લાગી શકે તે જણાવે છે. તેથી જ ‘પાનાયત્યોનું સદાયેન' ની જેમ અનયા પ્રામં ગમયતિ વિ. પ્રયોગ ન થઈ શકે. જો પાકકર્તા પણ, પિનન્ત સમુદાયનું કર્મ બનતું હોવાથી ર્મળિ દ્વિતીયા સૂત્રથી તેને દ્વિતીયા થઈ શકે, તો યાપતિ વિ. સ્થળોએ પણ ગમનકર્તા, નિન્ત સમુદાયનું કર્મ બનતું હોવાથી તેને પણ ર્મળિ દ્વિતીયા સૂત્રથી જ દ્વિતીયા થઈ જશે. તો પછી પતિવૃદ્ધિ... સૂત્ર, જે ગત્યાદિ અર્થક ધાતુના કર્તાને પ્રેરકમાં કર્મસંજ્ઞા કરે છે, તે નિરર્થક થઈ જશે. સમાધાન : એવો ન્યાય છે કે પ્રાપ્તનું જ વિધાન કરાય, તો તે નિયમ કરે. . . એટલે ગત્યાદિ અર્થક ધાતુના કર્તાને પ્રેરકમાં, દ્વિતીયા પ્રાપ્ત જ હોવા છતાં રગતિવૃદ્ધિ સૂત્રથી તેનું વિધાન કર્યું, તે દ્વિતીયાનો નિયમ ક૨શે. એટલે તેને કર્તૃપ્રત્યય – તૃતીયા નહીં લાગી શકે... મનાં પ્રામં યાપતિ જ થાય, અના ગ્રામં યાપતિ નહીં. જ્યારે તે સિવાયના ધાતુઓના કર્તાને પ્રેરકમાં દ્વિતીયા પણ થઈ શકે અને તૃતીયા પણ થઈ શકે. એટલે પાયત્યોવન સહાયન / સહાયં બંને પ્રયોગ થઈ શકે. एषामयमाशयः " हेतुमति च" इत्यनुशासनाद् णिजर्थो हेतुकर्तृत्वं तच्च स्वतन्त्रकर्तृप्रेरणा अन्यनिष्ठकर्तृत्वनिर्वाहकव्यापाररूपा, कर्तृत्वं વ્યુત્પત્તિવાદ * ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ क्वचित् प्रयत्नः क्वचिदाश्रयत्वादिकम् । यादृशधातूत्तराख्यातेन यादृशं कर्तृत्वं बोध्यते तदुत्तरणिच्प्रत्ययेन तादृशकर्तृत्वनिर्वाहकव्यापारो વોધ્યતે, ગત વ ‘પાત્રયતિ' ત્યાવી પાાવિકૃતિનિર્વાહ:, ‘જ્ઞાતિ’ इत्यादौ ज्ञानाश्रयत्वनिर्वाहक :, ‘નાશયતિ' હત્યારો नाशप्रतियोगित्वनिर्वाहको व्यापारः प्रतीयते । ૧૨૪. તેમનો આશય એ છે કે ‘હેતુમતિ...’ સૂત્રથી નિર્ લાગે છે, એટલે બિનર્થ હેતુકર્તૃત્વ છે, એ હેતુકર્તૃત્વ, અન્ય (ગમનાદિ ક્રિયાના) કર્તામાં રહેલ કર્તૃત્વના નિર્વાહક વ્યાપાર સ્વરૂપ છે... એ વ્યાપાર જ (પ્રેરક) સ્વતંત્ર કર્તાની પ્રેરણારૂપ છે. (અન્યનિષ્ઠ) કર્તૃત્વ, ક્યારેક પ્રયત્નરૂપ હોય, ક્યારેક આશ્રયત્વરૂપ હોય. જે ધાતુની પછી રહેલા આખ્યાતથી જેવું કર્તૃત્વ જણાય છે, તે ધાતુની પછી રહેલા પ્િ થી તેવા કર્તૃત્વનો નિર્વાહક વ્યાપાર જણાય છે. એટલે પાપતિ માં પાકકૃતિનિર્વાહક, જ્ઞાતિમાં જ્ઞાનાશ્રયત્વનિર્વાહક, નાગતિમાં નાશપ્રતિયોગિત્વ નિર્વાહક વ્યાપાર જણાય છે. : વિવેચન જેઓ, ગત્યાદિ અર્થક ધાતુ સિવાયના ધાતુના કર્તાને પણ પ્રેરકમાં કર્મસંજ્ઞા અને દ્વિતીયા માને છે, તેઓ તેની ઉપપત્તિ શી રીતે કરે છે. તે બતાવે છે. પતિ સ્થળે પર્ ધાત્વર્થ પાકનુકૂળવ્યાપાર અને આખ્યાતાર્થ તદનુકૂળકૃતિ છે. એટલે પાપયતિ માં નિર્થ- પાક કૃતિનિર્વાહકવ્યાપાર થશે. નાનાતિ સ્થળે ના ધાત્વર્થ જ્ઞાન છે અને આખ્યાતાર્થ આશ્રયત્વ છે. એટલે જ્ઞાતિમાં બિનર્થ જ્ઞાન-આશ્રયનિર્વાહક વ્યાપાર થશે. નત્તિ સ્થળે નસ્ ધાત્વર્થ ધ્વંસ છે અને આખ્યાતાર્થ પ્રતિયોગિત્વ છે. એટલે નાશતિ સ્થળે નિર્ધ ધ્વંસપ્રતિયોગિત્વનિર્વાહકવ્યાપાર થશે. જે પ્રેકમાં રહ્યો હોય છે. निर्वाहकत्वं च स्वरूपसंबन्धविशेषो न तु जनकत्वम्. ‘નાશયતિ’હત્યાવાવન્વયાનુપપત્તિ:। નિર્વાહકત્વ એ જનકત્વ નથી, પણ સ્વરૂપસંબંધ વિશેષ છે. એટલે ‘નાતિ’ માં અન્વયની અનુપપત્તિ નહીં થાય. વ્યુત્પત્તિવાદ * ૧૦૬ अतो न Page #116 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ નિર્વાહત્વ જો જનત્વ રૂપ માનીએ તો, પાકકૃતિનિર્વાહકત્વ વિ. તો પાકકૃતિજનકત્વ રૂપ બની શકે, પણ નાશયતિ સ્થળે ધ્વંસપ્રતિયોગિતજનક વ્યાપાર એવો અર્થ થશે, પણ પ્રેરકના વ્યાપારથી ધ્વંસ ઉત્પન્ન થાય છે, પ્રતિયોગિત્વ નહીં. પ્રતિયોગિત્ તો ઘટમાં રહેલું જ છે, એટલે પ્રતિયોગિતના જનકત્વનો વ્યાપારમાં અન્વય નહીં થાય. તેથી નિર્વાહકત્વ પોતે જ સ્વરૂપ સંબંધ વિશેષ માની લેવું. જે વ્યાપારમાં રહે છે. ૧ર. एवं च ण्यन्तधातुप्रतिपाद्यतावच्छेदकं फलं कर्तृत्वमेव- निर्वाह्यस्यैव फलत्वात्, तदाश्रयतयाऽस्वतन्त्रस्य कर्तु: कर्मता, तादृशफलविशेषणतयाऽस्वतन्त्रकर्तृवृत्तित्वविवक्षायाम् ‘पाचयत्योदनं सहायम्' इत्यादयः प्रयोगाः । यदा तु पाकादिविशेषणतया सहायादिकर्तृत्वं विवक्षितं तदा 'पाचयत्योदनं सहायेन' इत्यादयः । પ્રેરક ધાતુના પ્રતિપાદ્યાવચ્છેદક સ્વરૂપ જે (અસ્વતંત્ર કર્તામાં રહેલું) કર્તુત્વ છે, તે પ્રેરકકર્તાથી નિર્વાહ્ય છે અને જે નિર્વાહ્ય છે, તે જ પ્રેરકના વ્યાપારનું ફળ હોવાથી, તાદશ અવચ્છેદક રૂપ કર્તુત્વ જ ફળ કહેવાશે અને તેનો આશ્રય હોવાથી અસ્વતંત્ર કર્તા, કર્મ બની જશે. એટલે તે ફળના વિશેષણ રૂપે અસ્વતંત્ર કર્તવૃત્તિત્વની વિવેક્ષા હોય તો પવિત્યોને સાયં પ્રયોગ થાય. જ્યારે સહાયકર્તુત્વ, (પન્ ધાત્વર્થ) પાકના વિશેષણ રૂપે વિવક્ષિત હોય ત્યારે પવિત્યોને સહાયે એવો પ્રયોગ થાય. વિવેચનઃ ગિનન્ત પ્રયોગ પતિનો અર્થ થયો પાકકૃતિનિર્વાહકવ્યાપાર. એનું ફળ થયું પાકકૃતિ, જે સહાયમાં રહે છે એટલે, ફળાશ્રયત્વેન સહાયને fખ દિલીયા' થી દ્વિતીયા થાય. દ્વિતીયાર્થ વૃત્તિત્વ નો અન્વય કૃતિમાં થશે. (બોધનો આકાર, સહાયવૃત્તિવાનુન્નીતિનિર્વાહ પરવાન એવો થશે.) આમ, ગર્ નો અર્થ, અનુકૂળવ્યાપારને બદલે કર્તુત્વનિર્વાહકવ્યાપાર કરવાથી, Tળગના સમુદાયનું અર્થતાવરચ્છેદક ફળ કર્તુત્વ બને અને તેના આશ્રયભૂત મૂળધાતુના કર્તામાં ફળાશ્રયત્ન રૂપ કર્મત્વ આવે. જ્યારે સહાય, નિર્વાહ્ય એવી કૃતિમાન્ રૂપે વિવક્ષિત ન હોય પણ (પત્ ધાત્વર્થ) પાકકર્તા રૂપે વિવક્ષિત હોય ત્યારે તેને તૃતીયા થાય. તૃતીયાર્થ વ્યુત્પત્તિવાદ * ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬. શકા : કર્તૃત્વ, જેનો અન્વય પાકક્રિયામાં થશે. (બોધનો આકાર સહાયતૃપાળાનુભતિનિર્વાહ વ્યાપારવાન્ એવો થશે. अथ यत्र चैत्रमैत्रोभयकर्तृक एक एव पाकस्तत्र चैत्रमात्रं प्रयोजयति यज्ञदत्ते 'मैत्रेणान्नं पाचयति' इतिप्रयोगापत्तिरिति तत्रापि ण्यर्थकृतावेव तृतीयान्तार्थमैत्रादिवृत्तित्वस्यान्वयो वाच्य एवं च 'मैत्रं पाचयति' इत्यादिवाक्यजन्यबोधावैलक्षण्याद् द्वितीयातृतीययोस्तात्पर्यभेदेन व्यवस्थाया न संगतिरिति चेत् ? જ્યાં ચૈત્ર-નૈત્ર બંને એક જ પાકના કર્તા છે અને યજ્ઞદત્ત માત્ર ચૈત્રને પ્રેરણા કરે છે, ત્યાં પણ મૈત્રેળ અન્ન પાવતિ પ્રયોગની આપત્તિ આવશે, એટલે ત્યાં પણ નિર્થ કૃતિમાં જ તૃતીયાર્થ વૃત્તિત્વનો અન્વય કરવો પડશે. અને તો પછી ‘મૈત્રે પાન્નયંતિ’ વાક્યજન્ય બોધથી જુદો બોધ મૈત્રેળ પાપવૃત્તિ વાક્યથી નહીં થાય. તેથી જુદા જુદા તાત્પર્યથી દ્વિતીયા અને તૃતીયાના પ્રયોગની વ્યવસ્થા સંગત નહીં થાય. વિવેચન : પદ્ઘતિ ઓવન સહાયન માં, તૃતીયાર્થ કર્તૃત્વ કરીને તેનો અન્વય ધાત્વર્થ પાકક્રિયામાં કર્યો. હવે જ્યારે ચૈત્રમૈત્ર બંને કર્તા છે ત્યારે યજ્ઞદત્ત ચૈત્રને જ પ્રેરણા કરતો હોય તો પણ બંનેમાં એક જ પાકક્રિયાનું કર્તૃત્વ હોવાથી, મૈત્ર પદની ઉત્તરમાં કર્તૃકત્વાર્થક તૃતીયા થઈ શકે. અને મૈત્રાનું પાવત્તિ પ્રયોગ થઈ શકે. જે બરાબર નથી. એના વારણ માટે, તૃતીયાર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય નિર્થ કૃતિમાં જ કરવો પડશે. અને તો, જ્યારે માત્ર ચૈત્રને જ પ્રેરણા કરે, ત્યારે મૈત્રવૃત્તિકૃતિનિર્વાહકવ્યાપાર ન હોવાથી, મૈત્રેળાનું પાપતિ પ્રયોગ નહીં થાય. (ચૈત્ર-મૈત્રની કૃતિ જુદી જુદી છે.) પણ તેવું કરવા જતાં, મૈત્રે ઞમાં પાત્રયતિ અને મૈત્રેળાનું પાપતિ બંનેનો અર્થ સમાન થશે. કારણ કે દ્વિતીયા-તૃતીયા બંનેનો અર્થ વૃત્તિત્વ છે અને તેનો અન્વય નિર્થ કૃતિમાં જ થાય છે, તો પછી, પૂર્વે જે કહ્યું કે જ્યારે અસ્વતંત્રકવૃત્તિત્ત્વ, ર્િ ના અર્થતાવચ્છેદક રૂપ કર્તૃત્વનું વિશેષણ બને તો દ્વિતીયા થાય અને ધાત્વર્થના કર્તા રૂપે અસ્વતંત્રકર્તા વિવક્ષિત હોય તો તૃતીયા થાય, એવી વ્યવસ્થા નહીં રહે, એ આપત્તિ આવશે. વ્યુત્પત્તિવાદ * ૧૦૮ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭. શંકા : पाकादिविशेषणकृ तेः तेः पारतन्त्र्येण व्यापारविशेषणीभूतणिजर्थकृतावभेदान्वयमुपगम्योक्तातिप्रसङ्गस्य वारणीयत्वात्, पदार्थैकदेशे कृतौ पाकादेखि कृतेरप्यन्वयो व्युत्पत्तिवैचित्र्यात् । ન, अगत्या तत्र ૧૨૮. તે વાત બરાબર નથી. બીજો કોઈ રસ્તો ન હોવાથી ત્યાં (મૈત્રાનં પાત્રયતિ સ્થળે) પાકના વિશેષણભૂત (તૃતીયાર્થ) કૃતિ (કર્તૃત્વ)નો વ્યાપારના વિશેષણભૂત ખ઼િર્થ કૃતિમાં પારતંત્ર્યથી અભેદાન્વય માનીને આપત્તિનું વારણ થઈ શકે છે. વિવેચન : મૈત્રેાનું પાત સ્થળે પધ્ ધાત્વર્થ પાકાનુકૂળવ્યાપાર છે, जिर्थ કૃતિનિર્વાહકવ્યાપાર છે. મૈત્ર પદોત્તર તૃતીયાર્થ કૃતિ (ક) છે અને તેનો અન્વય જન્યત્વ સંબંધથી પાકાનુકૂળવ્યાપારમાં થાય છે. પદાર્થેકદેશ કૃતિમાં પાકની જેમ કૃતિનો પણ અન્વય વ્યુત્પત્તિ વૈચિત્ર્યથી થશે. એમ કરવા જતાં, ચૈત્ર-મૈત્ર બંને સાથે રસોઈ કરતાં હોય ત્યારે ચૈત્રને જ પ્રેરણા કરવા છતાં આ પ્રયોગની આપત્તિ આવે છે. કારણ કે પાકવ્યાપારનું કર્તૃત્વ તો મૈત્રમાં પણ છે. તેના વારણ માટે, તૃતીયાર્થ કૃતિ જે પાકવ્યાપારનું વિશેષણ છે. તેનો નિર્થ કૃતિમાં અભેદાન્વય માનવો. હવે જ્યારે ચૈત્રને જ પ્રેરણા કરે, ત્યારે મૈત્રવૃત્તિકૃતિથી અભિન્ન એવી કૃતિનો નિર્વાહકવ્યાપાર નથી (ચૈત્ર-મૈત્ર બંને પાકર્તા હોય ત્યારે ક્રિયા એક હોવા છતાં બંનેની કૃતિ ભિન્ન હોય છે) એટલે, મૈત્રેળાનું પાવતિ પ્રયોગ નહીં થાય. પણ પદાર્થ નો અન્વય પદાર્થ સાથે જ થાય. અહીં તમે તૃતીયાર્થ કૃતિનો અન્વય, નિર્થ ના એકદેશ કૃતિ સાથે કરો છો. સમાધાન : નિર્થ ના એકદેશ કૃતિમાં, પર્ ધાત્વર્થ પાકનો(જનકત્વ સંબંધથી) અન્વય જેમ વ્યુત્પત્તિની વિચિત્રતાથી માનવો જ પડે છે, તેમ તૃતીયાર્થ કૃતિનો પણ તેનાથી અન્વિત પાક દ્વારા નિર્થ એકદેશ કૃતિમાં અન્વય વ્યુત્પત્તિની વિચિત્રતાથી થશે. वस्तुतः कर्तृत्वं व्यापारश्च पृथगेव णिजर्थ:, विशिष्टलाभोऽन्वयबलात् । ખરેખર તો, કર્તૃત્વ અને વ્યાપાર, એ ર્િ ના જુદા જુદા અર્થો છે. વૈશિષ્ટ્યનું જ્ઞાન અન્વયથી જ થાય છે. વ્યુત્પત્તિવાદ * ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ વિવેચન પ્િ ની જુદી જુદી શક્તિ જ કર્તૃત્વ અને વ્યાપારમાં માનવી. હવે કર્તૃત્વ પણ પદાર્થ થશે અને તેમાં તૃતીયાર્થ કૃતિનો અભેદાન્વય થવામાં કોઈ આપત્તિ નહીં રહે. કર્તૃત્વનિર્વાહકવ્યાપાર એવું વિશિષ્ટ જ્ઞાન અન્વયથી (આકાંક્ષાથી) જ થશે. તેમાં શક્તિ માનવાની જરૂર નથી. (નિર્વાહકત્વ સંબંધથી કર્તૃત્વનો વ્યાપારમાં અન્વય થશે.) આ રીતે, માત્ર ચૈત્રને પ્રેરણા થતી હોય ત્યારે મૈત્રેળાનં પાન્નયતિ પ્રયોગની આપત્તિ નહીં આવે અને અસ્વતંત્ર કર્તા પ્રેરક ધાત્વર્થના ફળરૂપ કર્તૃત્વનો આશ્રય બનવાથી તેને કર્મસંજ્ઞા પણ થશે. केचित्तु ૨૬. : શંકા : अनुकूलव्यापार एव णिजर्थ:, तदन्वयिनी गमनज्ञानभोजनादिक्रियैव धात्वर्थतावच्छेदकं फलम्, तत्संबन्धिनस्तादृशक्रियाकर्तुर्ण्यन्तकर्मता, तादृशक्रियासंबन्धश्चाऽऽश्रयत्वकृत्तिमत्त्वाद्यन्यतमो ग्राह्यः, अतो गमनादिसंबन्धिकालादौ नातिप्रसङ्ग ત્યાદુ: । કેટલાક એમ કહે છે કે અનુકૂળવ્યાપાર જ નર્થ છે. તેમાં અન્વિત થતી ગમનાદિ ક્રિયા (જે શુદ્ધ ધાત્વર્થ છે) જ (ખિન્ત) ધાત્વર્થતાવચ્છેદક ફળ છે. તે ફળનો સંબંધી એવો તે ક્રિયાનો કર્તા એ જ ખિનન્ત નું કર્મ બને. અહીં તે ફળરૂપ ક્રિયાનો સંબંધ કૃતિમત્ત્વ/આશ્રયત્વ વિ. રૂપ લેવો એટલે ગમનાદિ ક્રિયાના સંબંધી કાળ વિ. માં અતિવ્યાપ્તિ ન થાય. વિવેચન : કેટલાક નિર્થ કૃતિનિર્વાહક વ્યાપાર ન માનતાં, માત્ર અનુકૂળવ્યાપાર માને છે. ધાત્વર્થ જે ગમનાદિક્રિયા છે. તે તેમાં અન્વિત થાય છે. અને તેથી તે જ, બિનન્ત ધાતુનું અર્થતાવચ્છેદક ફળ બની જાય છે. વળી તે ક્રિયાનો કર્તા જ ફળનો સંબંધી હોવાથી, ખિન્ત ધાતુનું કર્મ બને છે એટલે મૈત્રમાં પાવત્તિ પ્રયોગ થઈ શકે છે. ફળનો સંબંધી તો કાલિક સંબંધથી કાલ વિ. પણ બને અને તો તેને પણ કર્મ માનવાની આપત્તિ આવશે. સમાધાન ઃ તે સંબંધ જ્ઞાનાદિ-અર્થક ધાતુ સ્થળે આશ્રયત્વ, ભોજનાદિ અર્થક ધાતુ સ્થળે કૃતિમત્ત્વ વિગેરે રૂપ જ લેવો. એટલે કાળમાં તેવું સંબંધિત્વ ન હોવાથી દ્વિતીયાની આપત્તિ નહીં આવે. વ્યુત્પત્તિવાદ * ૧૧૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ અહીં, ફળાશ્રયત્વને કર્મત્વ ન માનતાં, ફળસંબંધિત્વને કર્મ માન્યું છે. એટલે, બિનર્થ કર્તુત્વનિર્વાહક વ્યાપાર માનવાને બદલે અનુકૂળવ્યાપારને માનવાનું લાઘવ થાય છે. ફળસંબંધિત્વ, યત્કિંચિત સંબંધથી ન લેતાં, આશ્રયત્વ | કૃતિમત્ત્વાદિ રૂપ સંબંધથી લેવાથી અતિવ્યાપ્તિનું વારણ પણ થઈ જાય છે. अत्र च तादृशकर्मतावाचकपदात् कदाचिद् द्वितीया कदाचित् तृतीयेत्यत्र नियामकाभावः - तादृशपदोत्तरयो स्तयो स्तुल्यार्थक तया विवक्षाभेदरूपनियामकाभावादिति तु चिन्तनीयम् ।। અહીં, તેવા (fજગન્ત ના કર્મ-ક્રિયાના કર્તા) પદની ઉત્તરમાં રહેલ દ્વિતીયા-તૃતીયા બંનેનો અર્થ સમાન થવાથી ક્યારેક દ્વિતીયા- ક્યારેક તૃતીયા એમાં કોઈ નિયામક નહીં રહે. એ વિચારવા જેવું છે. વિવેચનઃ ગઈ જ્યારે અનુકૂળવ્યાપાર જ કરાય ત્યારે કર્તપદોત્તર દ્વિતીયાનો અર્થ પણ આશ્રયત્યાદિ રૂપ કર્તુત્વ થઈને ધાત્વર્થ ક્રિયામાં અન્વિત થશે, જેવું તૃતીયામાં થાય છે. એટલે બંનેમાં સમાન અર્થ હોવાથી ક્યારે કઈ વિભક્તિ કરવી તેનો કોઈ નિયમ નહીં રહે. એટલે એ મત બરાબર નથી. એમ ગ્રંથકાર કહે છે. 'अजा ग्रामं याप्यते चैत्रेण' इत्यादौ चैत्रकर्तृकव्यापारनिर्वाह्य यद् ग्रामवृत्तिसंयोगानुकूलक्रियाकर्तृत्वं तदाश्रयोऽजा इतिबोधः, तत्र संयोगावच्छिन्नक्रि या धातु लभ्या, संयोगे 'ग्रामम्' इत्यादिद्वितीयान्तार्थग्रामादिवृत्तित्वान्वयबलाद् ग्रामादिवृत्तिसंयोगावच्छिन्नक्रिया लभ्यते, तादृश्या णिजर्थकर्तृत्वेऽन्वयः। कर्माख्यातादिसमभिव्याहारनियन्त्रितव्युत्पत्तिबलाच्च तादृशक्रियान्वितकर्तृत्वं तृतीयान्तार्थचैत्रादिकर्तृत्वविशेषितव्यापाररूपापरणिजर्थेन निर्वाह्यत्वसंबन्धेन विशेषितम् अजादिरूपकर्मीभूतकर्तरि तद् विशेषणीभवदाख्यातार्थाश्रयत्वे विशेषणतया भासते । ‘મના પ્રાસં યાથતે જૈન' (કર્મણિ પ્રેરક)માં, ચૈત્રકર્ટૂકવ્યાપારનિર્વાહ્ય જે ગ્રામવૃત્તિ સંયોગાનુકૂળ ક્રિયાનું કર્તુત્વ, તેનો આશ્રય અજા છે, તેવો બોધ થાય છે. વ્યુત્પત્તિવાદ * ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ત્યાં ધાત્વર્થ સંયોગાવચ્છિન્નક્રિયા છે. સંયોગમાં ‘ગ્રામમ્’ એવા દ્વિતીયાંત પદના અર્થ ગ્રામવૃત્તિનો અન્વય થવાથી, ગ્રામવૃત્તિસંયોગાવચ્છિન્નક્રિયા એવો અર્થ થશે, જેનો નિર્થ કર્તૃત્વમાં અન્વય થશે. કર્મણિ આખ્યાતના સમભિવ્યાહારથી નિયંત્રિત થતી વ્યુત્પત્તિના કારણે, તાદેશ ક્રિયાન્વિતકર્તૃત્વ (fળર્થ), તૃતીયાંતાર્થ ચૈત્રાદિકતૃત્વ થી વિશેષિત વ્યાપાર રૂપ બીજા નિર્થ દ્વારા નિર્વાહ્યત્વ સંબંધથી વિશેષિત થઈને, અજાદિરૂપ કર્મીભૂતકર્તામાં, વિશેષણ બનતાં એવા આખ્યાતાર્થ આશ્રયત્વમાં, વિશેષણરૂપે જણાય છે. વિવેચન : અના પ્રામં યાપ્યતે ચૈન્ને કર્મણિ પ્રેરક પ્રયોગ છે. યા ધાત્વર્થ સંયોગજનકક્રિયા, નિર્થ વ્યાપાર અને કર્તૃત્વ, કર્માખ્યાતાર્થ આશ્રયતા છે. ૧૨. ગ્રામ પદોત્તર દ્વિતીયાર્થ વૃત્તિત્વ છે અને તેનો અન્વય ધાત્વર્થતાવચ્છેદક સંયોગમાં થાય છે. એટલે ગ્રામવૃત્તિ-સંયોગજનક ક્રિયા એવો અર્થ થયો. આ ક્રિયાનો અન્વય ર્િ ના એક અર્થ કર્તૃત્વમાં નિરુપિતત્વ સંબંધથી થાય છે. ચૈત્ર પદોત્તર તૃતીયાર્થ કર્તૃકત્વ છે અને તેનો અન્વય બીજા નિર્થ વ્યાપારમાં થાય છે એટલે ચૈત્રકર્તૃકવ્યાપાર એવો અર્થ થયો. હવે, આ વ્યાપારનો અન્વય, ઉપરોક્ત નિર્થ કર્તૃત્વમાં નિર્વાહ્યત્વ સંબંધથી થશે (કારણ કે કર્તૃત્વનિર્વાહક વ્યાપાર છે.) કર્તરિ સ્થળે, કર્તૃત્વનો નિર્વાહકત્વ સંબંધથી વ્યાપારમાં અન્વય થતો હોવા છતાં, કર્મણિ સ્થળે, વ્યાપારનો કર્તૃત્વમાં નિર્વાહ્યત્વ સબંધથી અન્વય વ્યુત્પત્તિની વિચિત્રતાથી થશે. એટલે ચૈત્રકર્તૃકવ્યાપારથી નિર્વાહ્ય એવું, ગ્રામવૃત્તિસંયોગજનકક્રિયાકર્તૃત્વ થયું. તેનો અન્વય આખ્યાતાર્થ આશ્રયતામાં થશે અને આશ્રયતા અજામાં અન્વિત થશે. । ये तु "गतिबुद्धि" इत्यादिसूत्रस्य संज्ञाविधायकत्वं वर्णयन्ति तेषामयमाशयः व्यापार एव णिजर्थस्तत्र धात्वर्थक्रियायाः स्वकर्तृत्वनिर्वाहकत्वं संसर्गः, अतो न कर्तुः कर्मत्वं सूत्रान्तरप्राप्तम् । જે લોકો ‘તિવ્રુદ્ધિ...’ સૂત્રને (કર્મ) સંજ્ઞાવિધાયક માને છે, (દ્વિતીયા નિયામક નહીં), તેમનો આશય આ છે - બિનર્થ, વ્યાપાર જ છે અને ધાત્વર્થ ક્રિયાનો સ્વકર્તૃત્વનિર્વાહકત્વ સંબંધ તેમાં છે. એટલે કર્તાને બીજા સૂત્રથી કર્મસંજ્ઞા થતી નથી. વ્યુત્પત્તિવાદ * ૧૧૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ નિર્થ કર્તુત્વનિર્વાહકવ્યાપાર માનીએ, તો પ્રેરક ધાત્વર્થતાવચ્છેદક ફળ કત્વ બને અને તદાશ્રયભૂત શુદ્ધ ધાત્વર્થ ક્રિયાનો કર્તા કર્મ બની જાય. તેમના મતે “તિવૃદ્ધિ...' સૂત્ર, ગત્યાદિ અર્થક ધાતુમાં શુદ્ધ ધાત્વર્થ - ક્રિયાના કર્તાને દ્વિતીયાનો નિયમ કરે છે. કેટલાક એમ માને છે કે બિનર્થ માત્ર વ્યાપાર છે અને ધાત્વર્થ ક્રિયાનો સ્વકર્તુત્વનિર્વાહક સંબંધથી તેમાં અન્વય થાય છે. એટલે પ્રેરક ધાત્વર્થતાવચ્છેદક ફળનો આશ્રય, શુદ્ધ ધાત્વર્થ ક્રિયાનો કર્તા બનતો ન લેવાથી તેને કર્મ કહી શકાતું નથી. તેથી ‘તિવૃદ્ધિ.' સૂત્ર આવા કર્તાને કર્મસંજ્ઞાનું વિધાન કરે છે. જેવી મનાં પ્રાં યાતિ પ્રયોગમાં, અજાને પણ દ્વિતીયા થાય છે... આ મતે, ગત્યાદિ અર્થક ધાતુ સિવાયના સ્થળે શુદ્ધ ધાતુનો કર્તા કર્મ નહીં બને અને તેથી પાયોન સાથે પ્રયોગ અસાધુ થશે. 'याप्यते ग्राममजा' इत्यादौ च स्वनिर्वाह्यकर्तृतानिरूपकत्वसंबन्धेन व्यापारविशेषितो धात्वर्थः कर्तृत्वेऽन्वेति, तच्चाश्रयत्वसंबन्धेनाजादौ विशेषणतया भासते, तादृशव्यापारे तृतीयान्तार्थस्य चैत्रादिकर्तृत्वस्य धात्वर्थैकदेशे संयोगादिरूपफले च द्वितीयान्तार्थस्य ग्रामवृत्तित्वस्य विशेषणतया भानम् । ण्यन्तोत्तराख्यातस्यापि कर्तृत्वमेवार्थः, तत्र च तस्य वृत्तिः क्लृ तैव, तच्चोक्तस्य धात्वर्थस्य विशेष्यतया प्रथमान्तपदार्थस्य च विशेषणतया भासते ।। “વાસ્તે પ્રામમના' માં, સ્વનિર્વાહ્યકર્તુતાનિરુપકત્વ સંબંધથી વ્યાપાર વિશિષ્ટ ધાત્વર્થ, કર્તૃત્વમાં અન્વિત થશે. તે કર્તૃત્વ આશ્રયત્ન સંબંધથી અજામાં વિશેષણ બનશે. વ્યાપારમાં, તૃતીયાંતાર્થ ચૈત્રકર્તુત્વનું અને ધાત્વર્થંકદેશ સંયોગરૂપ ફળમાં દ્વિતીયાંતાર્થ ગ્રામવૃત્તિત્વનું વિશેષણ રૂપે જ્ઞાન થશે. નિન્ત ની પછી રહેલ આખ્યાતનો અર્થ કર્તુત્વ જ છે, તેમાં તેની શક્તિ કલુપ્ત જ છે. તે (કર્તુત્વ) ધાત્વર્થના વિશેષ્ય અને પ્રથમાંત પદાર્થના વિશેષણ રૂપે જણાય છે. વિવેચનઃ નિર્થ માત્ર વ્યાપાર હોય તો કર્મણિ પ્રેરકમાં કેવો અન્વય બોધ થાય તે જણાવે છે. ધાત્વર્થ- સંયોગજનક ક્રિયા છે સંયોગમાં દ્વિતીયાંતાર્થ ગ્રામવૃત્તિત્વનો અન્વય થશે. ગિનર્થ વ્યાપાર છે. વ્યાપારમાં તૃતીયાંતાર્થ વ્યુત્પત્તિવાદ * ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રકર્તુત્વનો અન્વય થશે... નર્થ વ્યાપારનો ધાત્વર્થ ક્રિયામાં, સ્વનિર્વાહ્યકર્તતાનિરુપકત્વ સંબંધથી અન્વય થશે. કારણ કે, ક્રિયાનિરુપિતકર્તુત્વનો નિર્વાહક વ્યાપાર છે. હવે ક્રિયાનો કર્તૃત્વમાં અન્વય થશે. અહીં કર્તુત્વ એ ળિગઈ નથી, કારણ કે ગિનર્થ માત્ર વ્યાપાર માન્યો છે. એટલે કત્વ, કર્યાખ્યાતાર્થ છે અને એ કર્તુત્વનો આશ્રયતા સંબંધથી અજામાં અન્વય થશે. કર્તુત્વ (કૃતિમત્ત્વ)માં, આખ્યાતની શક્તિ નચ્છતિ વિ. સ્થળે મનાઈ જ હોવાથી અહીં નવી કોઈ શક્તિ માનવાની નથી. એટલે બોધનો આકાર થશે - ગ્રામવૃત્તિ સંયોગજનક અને ચૈત્રકર્તક વ્યાપાર વિશિષ્ટ એવી જે ક્રિયા, તકર્તુત્વાશ્રય અજા. ૨૩૪. न च यक्समभिव्याहृताख्यातोपस्थाप्यकर्तृत्वस्यान्वयबोधोपगमे 'गम्यते चैत्रः' इत्यतोपि गमनकर्ता चैत्र इत्यन्वयबोध: स्यादिति वाच्यम्, ण्यन्तोत्तरयक्समभिव्याहृताख्यातस्यैव कर्तृत्वान्वयबोधनियामकत्वात् । શંકા : ય (કર્મણિ ય) થી સમભિવ્યાહત આખ્યાતથી ઉપસ્થાપિત કર્તુત્વનો અન્વય માનશો, તો “મુખ્યત્વે ચૈત્ર:' થી પણ ગમનકર્તા ચૈત્ર એવો અન્વયબોધ થશે. સમાધાન : ના. શિન્ પછી રહેલા ય સમભિવ્યાહત આખ્યાતનો જ કર્તુત્વ અર્થ થઈને અન્વય બોધ થાય. વિવેચનઃ ઉપર (નં.૧૩૩), કર્મણિ- પ્રેરકમાં, આખ્યાતાર્થ કર્તૃત્વ માન્યો. એટલે શંકા કરી કે, સાદા કર્મણિ પ્રયોગ “મુખ્યતે” માં પણ આખ્યાતાર્થ કર્તુત્વ થઈ શકે અને તો તેનો આશ્રયત્ન સંબંધથી પ્રથમાંત પદાર્થમાં અન્વય થઈ શકે અને તો “વૈત્ર:' એવા પ્રયોગની આપત્તિ આવે, જયારે વાસ્તવમાં તો તે ચૈત્રે પ્રયોગ જ ઉચિત છે. એટલે ઉત્તર આપે છે કે કર્મણિ-પ્રેરકમાં જ આખ્યાતાર્થ કર્તુત્વ થઈને પ્રથમાંત પદાર્થમાં અન્વયબોધ થાય. અન્યત્ર નહીં. સાદા કર્મણિ પ્રામં મુખ્યત્વે વૈM' માં ધાત્વર્થ વ્યાપાર અને સંયોગ, આખ્યાતાર્થ આશ્રયત્વ, વ્યાપારનો જન્યતા સંબંધથી સંયોગમાં, તેનો આશ્રયત્નમાં અને તેનો ગ્રામમાં અન્વય થાય છે. વ્યુત્પત્તિવાદ * ૧૧૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧. અથવા ધાત્વર્થ સંયોગ જનક વ્યાપાર, આખ્યાતાર્થ સંયોગ, ધાત્વર્થ વ્યાપારનો જન્મતા સંબંધથી આખ્યાતાર્થ સંયોગમાં, આખ્યાતાર્થ સંયોગનો આશ્રયતા સંબંધથી પ્રથમાંત પદાર્થ ગ્રામમાં અન્વય થાય છે. એટલે કે કર્મણિમાં આખ્યાત, ફલાશ્રયત્વ રૂપ કર્મત્વ જણાવે છે. કર્તૃત્વ નહીં. अथैवमपि 'अजा याप्यते' इत्यादौ कर्तृत्वस्याख्यातबोध्यत्वे "कर्तरि शप्" इत्यपवादविषयतया यकोऽसाधुतापत्तिः । પૂર્વપક્ષ તો પણ ‘મા યાપ્યતે' માં આખ્યાતાર્થ જો કર્તૃત્વ જ હોય તો ‘રિ શમ્' સૂત્રનો વિષય બની જવાથી (કર્મણિ) યક્ પ્રત્યય નહીં લાગી શકે. ૧૬. વિવેચન : 'રિ શર્' સૂત્રથી, જ્યાં આખ્યાત કર્તાને જણાવે ત્યાં શક્ પ્રત્યય લાગે છે. એટલે અના યાબતે માં ઉપર કહ્યા પ્રમાણે આખ્યાતાર્થ કર્તૃત્વ હોવાથી કર્મણિનો યજ્ ન લાગી શકે. એ કહેવાનો આશય છે. न च यादृशधातूत्तरं यत् सार्वधातुकं विहितं तादृशधात्वर्थनिरूपितकर्तृत्वस्य तेन विवक्षायामेव "कर्तरि शप्" इत्यादेः शबादिविधायकत्वात्, प्रकृते ण्यन्तसमुदायोत्तरमेवाख्यातं तेन तदर्थनिरूपितकर्तृत्वं च न बोध्यते, अपि तु ण्यर्थविशेषितधात्वर्थान्वितकर्तृत्वमेवेति न तादृशापवादविषयतेति वाच्यम्, ઉત્તરપક્ષ ઃ જેવા ધાતુ પછી જે પ્રત્યય લાગ્યો હોય, તેવા ધાત્વર્થથી નિરુપિત કર્તૃત્વ, તે પ્રત્યય જણાવે તો જ ‘ર શમ્' સૂત્રથી શત્ લાગે. અહીં તો નિન્ત સમુદાય (યા + fપ્ ) પછી આખ્યાત છે. તે આખ્યાત, તાદેશ સમુદાય રૂપ ધાતુના અર્થથી નિરુપિત કર્તૃત્વ નથી જણાવતું, પણ નિર્થ વિશેષિત શુદ્ધ ધાત્વર્થ નિરુપિત કર્તૃત્વને જણાવે છે. એટલે, અહીં ‘રિ શમ્' સૂત્ર ન લાગે. વિવેચન : છતિ માં ગણ્ ધાતુ પછી તિલ્ પ્રત્યય (આખ્યાત) છે અને તે મ્ ધાત્વર્થ ના કર્તાને જ જણાવે છે એટલે ત્યાં ‘તંત્તિ શર્’ થાય. યાપ્યતે માં, આખ્યાત (તે), યા ધાતુ + foર્ પછી છે. તે સમુદાય નો અર્થ વ્યુત્પત્તિવાદ * ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ (ધાત્વર્થ) ક્રિયા વિશિષ્ટ (fણનઈ) વ્યાપાર છે. જયારે આખ્યાત તો વ્યાપાર વિશિષ્ટ ક્રિયાના કર્તુત્વને જણાવે છે. જે સમુદાયાર્થ થી ભિન્ન છે. એટલે અહીં ‘ર્તરિ શ' ન લાગે એમ કહેવાનો આશય રૂ૭. कर्माख्यातस्थले विशेष्यविशेषणभाववैपरीत्येन व्यापारविशेषितक्रियाया अपि ण्यन्तधात्वर्थत्वात् । પૂર્વપક્ષ: કર્યાખ્યાત સ્થળે વિશેષ્યવિશેષણભાવ બદલાઈ જવાથી વ્યાપારવિશિષ્ટ ક્રિયા પણ ગિનન્ત ધાત્વર્થ છે. વિવેચન : જીતિ સ્થળે ધાત્વર્થ સંયોગજનકસ્પદ હોવા છતાં કર્મણિ માં તે, સ્પન્દજન્યસંયોગ થાય છે. એટલે, કર્મણિમાં વિશેષ્યવિશેષણ ભાવ બદલાઈ જાય છે. તેમ નિત્ત ધાત્વર્થ ક્રિયાવિશિષ્ટ વ્યાપાર હોવા છતાં, કર્મણિમાં વ્યાપારવિશિષ્ટક્રિયા થશે અને આખ્યાત તાદશ ધાત્વર્થના કર્તુત્વને જણાવતું હોવાથી ‘ર્તરિ શ૬' થશે જ અને તો કર્મણિનો ય પ્રત્યય નહીં લાગે. એ પૂર્વપક્ષનો આશય છે. ૧૨૮. मैवम् - लकारसामान्यवृत्त्या यत्र कर्तृत्वं प्रतीयते तत्रैव "कर्तरि शप्" इत्यस्य शब्विधायकता, अत्र (च) कर्मत्वसमशीले कर्तृत्वे आत्मनेपदत्वेन शक्तिः । જ્યાં લકારસામાન્યવૃતિથી કર્તુત્વ જણાય ત્યાં જ ‘ર્તરિ શમ્' થી શમ્ નું વિધાન છે. અહીં, કર્મત્વ જેવા કર્તૃત્વમાં તો આત્મપદવેન શક્તિ છે. વિવેચન : આખ્યાતની શક્તિ કત્વમાં ત્રત્વેન (, એ પાણિની વ્યાકરણમાં તિ વિ. આખ્યાતની સામાન્ય સંજ્ઞા છે) હોય (અર્થાત્ શકતતાવચ્છેદક તત્વ હોય) તો જ શમ્ લાગે. નયતિ અને તે એ બંને સ્થળે, આખ્યાત કૃતિમત્ત્વ રૂપ કર્તુત્વને જણાવે છે. અહીં તિ અને તે એ બંનેની કતૃત્વમાં શક્તિ છે, તે પરસ્મપરત્વેન કે આત્મને પદવેન નથી, પણ આખ્યાતત્વેન - નેવેન છે. એટલે ત્યાં કર્તરિ | લાગે છે. વ્યુત્પત્તિવાદ # ૧૧૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ ની કર્મણિ પ્રયોગમાં, તે આખ્યાત, કર્મત્વને જણાવે છે. અહીં કર્મત્વમાં તે ની શક્તિ આખ્યાતત્વેન નથી, પણ આત્મપદવેન છે. કારણ કે અહીં પરસ્મપદ આખ્યાત થઈ શકતું નથી. તે રીતે વાસ્થત એવા કર્મણિ પ્રેરક પ્રયોગમાં તે આખ્યાત વાસ્તવમાં તો કર્મત્વને જ જણાવે છે એટલે જ કર્મણિ પ્રયોગ કહેવાય છે.) પણ અહીં કર્મત્વ, શુદ્ધ ધાત્વર્થના કર્તૃત્વ સ્વરૂપ છે. એટલે તે આખ્યાતથી કર્તુત્વરૂપ કર્મત્વ જ જણાય છે. અને તેમાં તે આખ્યાતની શક્તિ આત્મપદવેન જ છે. ત્રત્વેન નહીં. કારણકે અહીં પણ પરસ્મપદ આખ્યાત થઈ શકતું નથી. એટલે અહીં ર્તરિ | ન લાગે અને ય લાગે. તે બરાબર છે. १३९ वस्तुतः - फलव्यापारयोः पृथग् धात्वर्थतामते 'गच्छति' इत्यादाविव 'गम्यते' इत्यादावपि लकारेणाश्रयत्वरूपकर्तृत्वाभिधाने यगनुपपन्न इति परस्मैपदसमभिव्याहृतधातुना यादृशविशिष्टोर्थः प्रत्याय्यते तादृशविशिष्टान्वितकर्तृत्वाभिधानमेव शब्विषयः एवं च प्रकृतेऽपि नानुपपत्तिरिति ध्येयम् । ખરેખર તો, ફળ અને વ્યાપારમાં ધાતુની જુદી શક્તિ માનવાના મતે, છત ની જેમ હૃત્તેિ' માં પણ કારથી આશ્રયત્ન રૂપ કર્તુત્વનું જ અભિધાન થતું હોવાથી લાગી ન શકે. એટલે પરસ્મપદસમભિવ્યાહત ધાતુથી જેવો અર્થ જણાય તેવા અર્થથી અન્વિત કર્તુત્વને જણાવાતું હોય ત્યાં જ ‘ર્તરિ શમ્' લાગે, એમ કહેવું જોઈએ. તેથી અહીં ના યાતે સ્થળે પણ કોઈ આપત્તિ નહીં આવે. વિવેચનઃ ધાતુની શક્તિ ફળ-વ્યાપારમાં જુદી માનીએ, તો અચ્છતિ સ્થળે, ફળ સંયોગનો જ વ્યાપાર સ્પન્દમાં જનકતા સંબંધથી અન્વય થાય છે અને આખ્યાતાર્થ આશ્રયતામાં વ્યાપારનો અન્વય થાય છે. કર્મણિ “મ્યતે' માં, વ્યાપારનો જન્યતા સંબંધથી ફળ સંયોગમાં અન્વય થઈને સંયોગનો આખ્યાતાર્થ આશ્રયતામાં અન્વય થાય છે. અને તેનો ગ્રામાદિમાં અન્વય થાય છે. એટલે બંને સ્થળે આખ્યાતાર્થ આશ્રયત્ન રૂપ કર્તુત્વ જ છે. અને તે કર્મણિ સ્થળે પણ, “ઋરિ શq' જ લાગે. યે નહીં લાગે. વ્યુત્પત્તિવાદ # ૧૧૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ એ આપત્તિના વારણ માટે એવું માનવું જરૂરી છે કે, પરઐપદસમભિવ્યાહત ધાતુનો જે અર્થ થતો હોય, તેવા અર્થનું કર્તુત્વ આખ્યાત જણાવે તો જ “ર્તરિ શમ્' લાગે. પરસૈપદ- છતિ સ્થળે ધાત્વર્થ સંયોગજનક સ્પન્દ છે. આખ્યાતથી તેના આશ્રયત્ન રૂપ કતૃત્વ જણાવાતું હોવાથી ર્તરિ શ૬ લાગે. સ્થળે, આખ્યાતથી જે આશ્રયત્ન રૂપે કર્તુત્વ જણાય છે, તે સંયોગજનક સ્પન્દનું નથી, પણ સ્પન્દજન્યસંયોગનું છે, જે પરસ્મપદયુક્ત ધાતુનો અર્થ નથી. એટલે અહીં ‘ર્તરિ શમ્' ન લાગે. આ નિયમ બનાવવાથી, એના યાતે સ્થળે પણ, આખ્યાત તો, વ્યાપાર વિશિષ્ટ ક્રિયાના કર્તુત્વને જણાવે છે જ્યારે પરમૈપદયુક્ત ધાતુ (યાપતિ)નો અર્થ તો ક્રિયાવિશિષ્ટ વ્યાપાર છે, એટલે મના ચાણમાં, ર્તરિ શY' નહીં લાગે; યે જ લાગશે. ૨૪૦. 'ग्रामो याप्यते' 'अर्थो बोध्यते' इत्यादौ भावनाविशेष्यतया ग्रामादेर्भानेपि गमनादिकर्तुः कर्मत्वविवक्षायां तस्यैवाख्यातार्थविशेष्यतया बोधो व्युत्पन्नः - “ષ્યન્ત વર્તુશ કર્ના:” રૂત્યનુશાસના, તો ‘નાં પ્રામો વાધ્યતે” “શિષ્યમથે વાંધ્યતે' ત્યવિયો પ્રયTI “પ્રામો વાતે 'अर्थो बोध्यते' इत्यादौ फलं विषयत्वादिरूपं च मुख्यभाक्तसाधारणं कर्मत्वमेवाख्यातार्थः। પ્રમો વાર્થ વિ. માં ભાવના (ભાવ પ્રયોગના આખ્યાતાર્થ)ના વિશેષ્યરૂપે ગ્રામાદિનું ભાન થાય છે. પણ જ્યારે ગમનાદિ કર્તાની કર્મ રૂપે વિવક્ષા હોય, ત્યારે તેનો જ આખ્યાતાર્થના વિશેષ્યરૂપે બોધ થાય છે. કારણ કે “ષ્યન્ત વર્તુશ્ર કર્મ:' એવું સૂત્ર છે. એટલે જ સગાં ગ્રામો યથતે કે શિષ્યમથે વાંધ્યતે એવા પ્રયોગ થતા નથી. પ્રમો યાતે, ૩૫ર્થો વધ્યતે માં ફળ અને વિષયવાદિ રૂપ મુખ્યગૌણસાધારણ એવું કર્મત જ આખ્યાતાર્થ છે. વિવેચનઃ તેમના પ્રાસં યા ન ભાવપ્રયોગ, પ્રાપો યાતે થાય છે, તેમાં આખ્યાતાર્થ ભાવના છે અને તેના વિશેષ્યરૂપે પ્રામાદિનું જ્ઞાન થાય છે. તો પછી ૩નાં પ્રાનો યાથતે વાક્યમાં પણ તેવું જ્ઞાન થઈ શકે, અજા પદોત્તર દ્વિતીયાર્થનો અર્થ વૃત્તિતા કરીને તેનો અન્વય ધાત્વર્થંકદેશ સંયોગમાં વ્યુત્પત્તિવાદ # ૧૧૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે છે. તેવી કોઈ શંકા કરે, તો તેનો જવાબ આપે છે કે, જો » : સૂત્રથી, જયાં ગમનાદિકર્તાની કર્મ રૂપે વિવક્ષા થઈ હોય, ત્યાં તેનું જ આખ્યાતાર્થના વિશેષ્યરૂપે જ્ઞાન થઈ શકે છે. (સૂત્રનો અર્થ છે ગગન્તમાં કર્મભૂત થયેલા કર્તાનું જ વિશેષણ આખ્યાતાર્થ બને...) એટલે અજાનો સમભિવ્યાહાર ન હોય ત્યારે પ્રામો વાપ્યતે પ્રયોગ થઈ શકતો હોવા છતાં, અજાનો સમભિવ્યાહાર હોય, ત્યારે આખ્યાતાર્થ ભાવના ન થતાં, અજાદિમાં રહેલ કર્તુત્વ રૂપ કર્મત્વ જ છે અને તેથી અજા જ તેનું વિશેષ્ય બને અજાને જ પ્રથમા થાય. માટે એના પ્રાાં વાથતે પ્રયોગ જ થાય, મનાં ગ્રામો થાપ્યતે નહીં. એ જ રીતે શિષ્યઃ સમર્થ વોંધ્યતે જ થાય. શિષ્યર્થો વધ્યતે નહીં. અલબત્ત, જો અજા કે શિષ્યરૂપ મૂળ ધાતુના કર્તાની, પ્રેરક ધાતુના કર્મરૂપે વિવક્ષા (ઉલ્લેખ) જ ન હોય તો પ્રેરક-ભાવે પ્રયોગમાં, શુદ્ધ ધાત્વર્થના કર્મને પણ આખ્યાત જણાવે અને ગ્રામ તેનું વિશેષ્ય બની શકે એટલે ગ્રામને પ્રથમા થઈને ગ્રામો ત્યારે પ્રયોગ થાય. તે જ રીતે ૩થે વધ્યતે પણ થાય. પ્રાનો યા માં પ્રેરક ધાત્વર્થ વ્યાપાર વિશિષ્ટ ક્રિયા (કર્મણિ હોવાથી વિશેષ્યવિશેષણભાવનો વ્યત્યાસ) અને આખ્યાતાર્થ સંયોગ થશે. ક્રિયાનો જન્યતા સંબંધથી સંયોગમાં, સંયોગનો આશ્રયતા સંબંધથી ગ્રામમાં અન્વય થશે. સંયોગાશ્રયત્વ એ જ ફળાશયત્વ રૂપ મુખ્ય કર્મત્વ છે. અર્થો વિષ્ય માં પ્રેરક ધાત્વર્થ વ્યાપારવિશિષ્ટજ્ઞાન અને આખ્યાતાર્થ વિષયતા થશે. જેનો અન્વય અર્થમાં થશે. અહીં વિષયત્વ એ ગૌણ કર્મત્વ છે. ૧૪૧. फलव्यापारयोः पृथग् धात्वर्थतामते आश्रयत्वमेवाख्यातार्थः, धात्वर्थव्यापारविशेष्यतया तादृशाश्रयत्वविशेषणतया च धात्वर्थफलस्य भानम् । ण्यर्थव्यापारस्य जन्यतासंबन्धेनैव धात्वर्थक्रियाज्ञानादिविशेषणत्वं पूर्ववदेव । ફળ અને વ્યાપારમાં ધાતુની જુદી જુદી શક્તિ માનવાના મતે તો, (પ્રામો વાણ વિ. સ્થળે) આખ્યાતાર્થ આશ્રયતા જ છે. ધાત્વર્થ વ્યાપારના વિશેષરૂપે અને આખ્યાતાર્થ આશ્રયતાના વિશેષણરૂપે ધાત્વર્થ-ફળનું વ્યુત્પત્તિવાદ = ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન થશે. બગથે વ્યાપાર તો જન્યતા સંબંધથી ધાત્વર્થ-ક્રિયાજ્ઞાનાદિમાં વિશેષણ બનશે, એ પૂર્વવત્ જાણવું. વિવેચનઃ ધાતુની શક્તિ ફળવિશિષ્ટવ્યાપારમાં હોય તો પ્રમો યાતે સ્થળે અન્વયબોધ પૂર્વે બતાવ્યો. હવે ધાતુની શક્તિ ફળ અને વ્યાપારમાં જુદી જુદી હોય તો શી રીતે અન્વયબોધ થાય? તે બતાવે છે. ધાત્વર્થ વ્યાપાર અને ફળ છે. વ્યાપારનો અન્વય ફળમાં, ફળનો આખ્યાતાર્થ આશ્રયતામાં અન્વય થશે. fીન વ્યાપારનો અન્વય જન્યતા (સ્વનિર્વાહ્યકર્તુતા નિરુપકત્વ) સંબંધથી ધાત્વર્થ ક્રિયાદિમાં થશે. એટલે પ્રાનો યાતેમાં વ્યાપારવિશિષ્ટગમનક્રિયાજન્ય સંયોગ-આશ્રય ગ્રામ એવો અર્થ થશે. અર્થો વધ્યો માં, વ્યાપારવિશિષ્ટજ્ઞાનવિષયતાશ્રય અર્થ એવો અન્વય બોધ થશે. ૨૪ર. 'अजां ग्रामो याप्यते' इत्यादिकस्तु न प्रयोगः - द्वितीयया कर्मत्वबोधने धात्वर्थव्यापारविशेष्यतया ण्यर्थबोधसामग्याः प्रयोजकत्वात्, यगादिसमभिव्याहारस्थले च धात्वर्थविशेषणतयैव ण्यर्थस्य बोधात् । દ્વિતીયાથી કર્મત્વના જ્ઞાન માટે ધાત્વર્થવ્યાપારના વિશેષ્યરૂપે બિનર્થ નું જ્ઞાન થવાની સામગ્રી પ્રયોજક છે અને ય સમભિવ્યાહાર (કર્મણિ) સ્થળે, fણ નર્થનું જ્ઞાન, ધાત્વર્થના વિશેષણરૂપે થાય છે એટલે, ‘ગાં પ્રાનો યાર્થ' એવો પ્રયોગ થતો નથી. વિવેચનઃ જો ધાત્વર્થ ફળવિશિષ્ટવ્યાપાર હોય તો, ગમનાદિકર્તાની કર્મરૂપ વિવક્ષા હોય તો આગાતાર્થ તે કર્તામાં રહેલ કત્વ જ છે અને તેથી મન પ્રાનો યાતે પ્રયોગ થઈ શકતો નથી. એ ઉપર (નં. ૧૪૧)માં કહ્યું. હવે જો ધાતુની શક્તિ ફળ અને વ્યાપારમાં જુદી જુદી હોય તો, તાદશસ્થળે પણ આખ્યાતાર્થ તો આશ્રયતા જ છે. (જુઓ નં. ૧૩૨). તેથી આશ્રયતાનો અન્વય તો ગ્રામમાં થઈ શકતો હોવાથી એનાં પ્રમો થાપ્યતે પ્રયોગ કેમ ન થઈ શકે ? તે કહે છે. બનાં પ્રાસં યાતિ પ્રયોગમાં પ્રેરકધાત્વર્થ, શુદ્ધ ધાત્વર્થ ક્રિયા વિશિષ્ટ બિનર્થ વ્યાપાર છે. એટલે ધાત્વર્થ વિશેષણ છે. નિર્થ વિશેષ્ય છે. વ્યુત્પત્તિવાદ * ૧૨૦ Page #130 -------------------------------------------------------------------------- ________________ ત્યાં દ્વિતીયાથી પ્રેરકધાતુનું કર્મત્વ (અજા)જણાઈ શકે. પણ વાગતે માં પ્રેરકધાત્વર્થ ગિનર્થ વ્યાપારવિશિષ્ટ શુદ્ધ ધાત્વર્થ ક્રિયા થાય છે, એટલે નિર્થ વિશેષણ છે, ધાત્વર્થ વિશેષ્ય છે. આમ દ્વિતીયાથી કર્મત્વના જ્ઞાન માટે જરૂરી સામગ્રી ન હોવાથી ત્યાં દ્વિતીયાથી પ્રેરકધાતુનું કર્મત જણાઈ શકતું નથી. તે તો આખ્યાતથી જ જણાય છે. એટલે અજાને દ્વિતીયા થઈને મનાં ગ્રામ યાતે પ્રયોગ થઈ શકતો નથી, પણ આખ્યાતાર્થના વિશેષ્યરૂપે અજાનું જ્ઞાન થઈ શકતું હોવાથી અજાને પ્રથમા થઈને ના પ્રાસં યાતે પ્રયોગ થાય છે. ૨૪રૂ. ण्यन्तधातोः सकर्मकत्वे तदुत्तरभावाख्यातस्य "भावे चाकर्मकेभ्यः" इत्यनुशासनेनासाधुत्वाच्च न तादृशप्रयोगः । 'ग्रामो याप्यते' इति भावाख्यातप्रयोगस्त्विष्ट एव-ण्यन्तस्य कर्मासमभिव्याहारात् । ળિગત્ત ધાતુ સકર્મક હોય ત્યારે, “પાવે વીર્મગ:' સૂત્રનો વિરોધ થવાથી ભાવાખ્યાત અયોગ્ય છે અને એટલે તેવો (૩મનાં પ્રાનો યા) પ્રયોગ થતો નથી. “રામો વાપ્યતે” પ્રયોગ તો માન્ય જ છે. કારણ કે ત્યાં પ્રેરક ધાતુનું કર્મ છે જ નહીં. વિવેચનઃ વળી, ભાવપ્રયોગ સ્થળે ધાતુ+ગિન્ નો અર્થ પૂર્વોકત (નં. ૧૪૨) રીતે, વ્યાપારવિશિષ્ટગમનક્રિયાજન્ય સંયોગ છે, આખ્યાતાર્થ આશ્રયતા છે અને ગ્રામ સંયોગાશ્રય હોવાથી આખ્યાતાર્થનું વિશેષ્ય બને, પ્રથમા થાય. પરંતુ માવે વીવઃ સૂત્રથી, માત્ર અકર્મક (અથવા અવિવક્ષિતકર્મક) ધાતુથી જ ભાવપ્રયોગ થઈ શકે છે. જ્યારે પ્રસ્તુત સ્થળે અજા રૂપ (ધાતુ + fબન્ સમુદાયનું) કર્મ હાજર હોવાથી ભાવ પ્રયોગ થઈ શકે નહીં... એટલે પછી વાત, કર્મણિપ્રયોગ જ માનવો પડે અને તો ધાતુ + બન્ નો અર્થ વ્યાપારવિશિષ્ટ અને સંયોગજનક એવી કિયાનું કર્તુત્વ છે અને તેનો આશ્રય અજા હોવાથી, અજા જ આખ્યાતાર્થનું વિશેષ્ય બને. તેથી અજાને પ્રથમા થઈને ના ગ્રામ ચાથતે પ્રયોગ થાય, પણ નાં પ્રામો સાથતે પ્રયોગ ન થાય. જ્યાં કર્મ હાજર ન હોય, ત્યાં પ્રામો યથતે એવો ભાવપ્રયોગ થઈ શકશે. વ્યુત્પત્તિવાદ # ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪. एकदा कर्तृत्वकर्मत्वबोधकताया आख्यातस्याव्युत्पन्नतया 'अजा ग्रामो याप्यते' इत्यादयो न प्रयोगाः । આખ્યાત એક સાથે કર્તુત્વ-કર્મત્વ ઉભયને જણાવી શકતું ન હોવાથી ૩મના પ્રમો યાતે પ્રયોગ નથી થતો. વિવેચનઃ અગા પ્રાપં યાતે સ્થળે પૂર્વે (નં. ૧૩૪) જણાવ્યા મુજબ આખ્યાતાર્થ કર્તુત્વ છે... જે પ્રથમાંત પદાર્થ અજાનું વિશેષણ બને છે. ગ્રાનો યાતે સ્થળે પૂર્વે (નં. ૧૪૧) જણાવ્યા મુજબ આખ્યાતાર્થ કર્મત્વ છે, જે પ્રથમાંત પદાર્થ ગ્રામનું વિશેષણ બને છે. આમ જુદા જુદા સ્થળે, આખ્યાત દ્વારા કર્તૃત્વ અને કર્મત્વ, બંનેનું જ્ઞાન થઈ શકતું હોવા છતાં, એક જ સ્થળે એકસાથે આખ્યાતથી કર્તુત્વકર્મત્વ બંનેનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે અજા અને ગ્રામ બંનેને પ્રથમા કરીને મના પ્રમો યાપ્યતે પ્રયોગ થતો નથી. કારણ કે, જે આખ્યાતાર્થનું વિશેષ્ય હોય, તેને જ પ્રથમા થાય, એવો નિયમ છે. ‘મના પ્રા યાતે' માં કર્મત્વ, દ્વિતીયાથી જણાય છે અને કર્તૃત્વ આખ્યાતથી, એટલે એ પ્રયોગ બરાબર છે. ૨૪૫. एवम् - 'तण्डुलः सहायेन पाच्यते चैत्रेण' इत्यादौ धात्वर्थे सहायादिकर्तृकत्वस्य तद्विशेषणण्यर्थव्यापारे विशेषणतया च चैत्रादिकर्तृकत्वस्य तृतीयान्तार्थस्य बोधः, शेषं पूर्ववदिति दिक् । એ પ્રમાણે તડુનઃ સદાયે પગેતે વૈ2 માં તૃતીયાંતાર્થ સહાયાદિ કર્તુત્વ ધાત્વર્થમાં અને તેના વિશેષણ TMનર્થ વ્યાપારમાં વિશેષણરૂપે તૃતીયાત્તાર્થ ચૈત્રકર્તુત્વનો બોધ થશે. શેષ પૂર્વવત જાણવું. વિવેચનઃ ‘તÇતઃ સીન પચતે ચૈત્રણ' માં પર્ ધાત્વર્થ પાકાનુકૂળવ્યાપાર અને બિનર્થ વ્યાપાર છે. ઇન વ્યાપારનો અન્વય ધાત્વર્થ વ્યાપારમાં સ્વનિર્વાહ્યકર્તુત્વનિરુપકત્વ સંબંધથી થશે. સહાયોત્તર તૃતીયાર્થ કર્તત્વનો અન્વય, ધાત્વર્થ વ્યાપારમાં અને ચિત્રોત્તર તૃતીયાર્થ કર્તુત્વનો અન્વય fથે વ્યાપારમાં થશે. ધાત્વર્થ વ્યાપારનો અન્વય ધાત્વર્થ વિકૂિલતિ ક્રિયામાં, તેનો આખ્યાતાર્થ આશ્રયતામાં અને તેનો તંદુલમાં અન્વય થશે એટલે ચૈત્રકર્તક (fણનઈ) વ્યાપાર નિર્વાહ્યકર્તુત્વનિરુપક, વ્યુત્પત્તિવાદ # ૧૨૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬. એવો જે સહાયકર્તૃક વ્યાપાર (ધાત્વર્થ), તજ્જન્ય વિિિત (ધાત્વર્થ) આશ્રય- તંદુલ એવો બોધ થશે. 'ग्रामं गच्छति' इतिवत् 'स्वं गच्छति' इति प्रयोगवारणाय परसमवेतत्वमपि द्वितीयार्थ इष्यते तस्य च धात्वर्थेऽन्वयः, परत्वे चैकदेशेप्याऽऽकाङ्क्षावैचित्र्यात् प्रकृत्यर्थस्य प्रतियोगितयाऽन्वयः, एवं च 'ग्रामं गच्छति चैत्रः' इत्यादौ ग्रामभिन्नसमवेता ग्रामनिष्ठसंयोगजनिका या क्रिया तदाश्रयतावांश्चैत्र इत्यन्वयबोधः । स्वनिष्ठसंयोगजनकक्रियायां स्वभिन्नसमवेतत्वस्य बाधात् ' स्वमात्मानं गच्छति' इति न प्रयोगः । પ્રામં પતિ ની જેમ સ્વં ગતિ પ્રયોગના વારણ માટે પરસમવેતત્વ પણ દ્વિતીયાર્થ મનાય છે અને તેનો ધાત્વર્થમાં અન્વય થાય છે. આકાંક્ષાના વૈચિત્ર્યથી, પરત્વરૂપ એકદેશમાં પણ પ્રકૃત્યર્થનો પ્રતિયોગિરૂપે અન્વય થાય છે. એટલે પ્રામં ગતિ ચૈત્ર: માં ગ્રામથી ભિન્નમાં સમવેત અને ગ્રામનિષ્ઠસંયોગાનુકૂળ એવી જે ક્રિયા તેનો આશ્રય ચૈત્ર, એવો બોધ થશે. સ્વનિષ્ઠ સંયોગજનક ક્રિયામાં સ્વભિન્નસમવેતત્વ ન હોવાથી ‘સ્વમાત્માનું ાતિ' એવો પ્રયોગ નથી થતો. વિવેચન : પ્રામં છતિ માં મ્ ધાત્વર્થ સંયોગજનકક્રિયા અને દ્વિતીયાર્થ વૃત્તિત્વ છે. જેનો અન્વય સંયોગમાં થાય છે. જેમ સંયોગ કર્મ ગામમાં છે, તેમ કર્તા ચૈત્રમાં પણ હોવાથી ચૈત્રઃ સ્વં શક્તિ પ્રયોગ થવાતી આપત્તિ આવે. એના વારણ માટે, દ્વિતીયાર્થ, વૃત્તિત્વની સાથે પરસમવેતત્વ પણ માનવો. પરસમવેતત્વનો અન્વય ધાત્વર્થ ક્રિયામાં થાય અને, પ્રકૃત્યર્થ ગ્રામનો અન્વય પર (ભેદ)માં પ્રતિયોગિતાકત્વ સંબંધથી થાય. જો કે ‘પર’ એ પદાર્થ નથી, પદાર્થેકદેશ છે. છતાં આકાંક્ષાના વૈચિત્ર્યથી, પદાર્થેકદેશમાં પણ અન્વય માની લેવો. હવે ચૈત્ર: સ્વ પતિ સ્થળે, સ્વં નો અર્થ થશે સ્વવૃત્તિ (જેનો અન્વય સંયોગમાં કરવાનો છે) અને સ્વભિન્નસમવેત (જેનો અન્વય ક્રિયામાં કરવાનો છે). સંયોગ તો સ્વવૃત્તિ છે પણ, સ્વભિન્નસમવેતત્વ, સંયોગજનકક્રિયામાં ન હોવાથી, (કારણ કે ક્રિયા ચૈત્રરૂપ સ્વમાં જ સમવેત છે, સ્વભિન્નમાં નહીં) દ્વિતીયાર્થ પરસમવેતત્વનો અન્વય ધાત્વર્થ ક્રિયામાં નહીં થઈ શકે, એટલે એવો પ્રયોગ નહીં થઈ શકે. વ્યુત્પત્તિવાદ * ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ર: પ્રામં ઔતિ સ્થળે, ચૈત્રમાં રહેલી સંયોગજનક ક્રિયા, ગ્રામભિન્નમાં સમવેત હોવાથી ગ્રામપદોત્તર દ્વિતીયાર્થ પરસમતત્વનો અન્વય, ધાત્વર્થ ક્રિયામાં થઈ જવાથી અયબોધ થઈ જશે. ૨૪૭. यत्र चोभयकर्मभ्यां मल्लयोः संयोगस्तत्र मल्लान्तरसमवेतक्रियायाः स्वनिष्ठसंयोगजनिकायाः स्वभिन्नसमवेतत्वेपि तादृशक्रियाश्रयतायाः स्वस्मिन् बाधात् 'मल्लः स्वं गच्छति' इति न प्रयोगः । જ્યાં બંનેની ક્રિયાથી બે મલ્લનો સંયોગ હોય, ત્યાં સ્વનિષ્ઠસંયોગજનક મલાન્તરનિષ્ઠ ક્રિયા, સ્વભિન્નસમવેત તો છે, પણ તેની આશ્રયતા પોતાનામાં નથી, એટલે મ7: સ્વ છતિ પ્રયોગ નથી થતો. વિવેચન : શંકા : જ્યારે બે મલ્લ લડતાં હોય ત્યારે બંનેમાં ક્રિયા છે અને તેમનો સંયોગ, ઉભયક્રિયા જન્ય છે. એટલે, મલ્લ વમાં રહેલ સંયોગની જનક ક્રિયા, મલ્લ માં પણ હોવાથી તે ક્રિયા મલ્લ વ માટે સ્વભિન્નસમવેત થઈ જશે. આમ ત્યાં દ્વિતીયાર્થ વૃત્તિત્વનો સંયોગમાં અને પરસમવેતત્ત્વનો ક્રિયામાં અન્વય થઈ જવાથી “મ7: d Tછત’ પ્રયોગની આપત્તિ આવશે. (મc નો અર્થ મલ્લ વ કરવો.) સમાધાન : “મ7: વિંછતિ’ સ્થળે, શાબ્દબોધનો આકાર થશે, સ્વવૃત્તિ સંયોગજનક અને સ્વભિન્નસમવેત એવી જે ક્રિયા, સદાશ્રયતાવાનું, મલ્લ.. મલ્લ અને સ્વ, બંનેથી મલ્લ વ લેવાના છે. હવે ત્યાં દ્વિતીયાંતાર્થ સ્વવૃત્તિત્વનો સંયોગમાં અને સ્વભિન્નસમવેત્વનો ક્રિયામાં તો અન્વય થઈ જશે, પણ આખ્યાતાર્થ આશ્રયતા છે, તેનો અન્વયે પ્રથમાંતપદાર્થ મલ્લમાં નહીં થાય, કારણે સ્વ (મલ્લ વ) ભિન્નસમવેતક્રિયાનો આશ્રય મલ્લ વ નથી, મલ્લ છે. એટલે તેવો પ્રયોગ નહીં થઈ શકે. (મલ્લ અને સ્વ, બંને એકાર્થ હોવાથી, સ્વ પદથી જો મલ્લ વ લેવાનો છે, તો મલ્લ પદથી પણ મલ્લ વ જ લેવો પડે.) १४८. न च स्वनिष्ठसंयोगजनकस्वसमवेतक्रियायां स्वभिन्नसमवेतत्वस्यायोग्यतया तदभानेप्यबाधितं स्वनिष्ठसंयोगजनकत्वं विषयीकृत्य વ્યુત્પત્તિવાદ # ૧૨૪ Page #134 -------------------------------------------------------------------------- ________________ શંકા : शाब्दबोधसंभवात् तदर्थमात्रतात्पर्येण 'स्वं गच्छति' इति प्रयोगो दुर्वार एवेति वाच्यम, સ્વનિષ્ઠસંયોગજનક અને સ્વસમવેત એવી ક્રિયામાં, સ્વભિન્નસમતત્વ અસંભવિત હોવાથી તેનું જ્ઞાન ન થઈ શકે, પણ (તે ક્રિયામાં) સ્વનિષ્ઠસંયોગજનકત્વ તો છે જ, તો તેને વિષય બનાવીને શાબ્દબોધ થઈ શકે, અને તેવા તાત્પર્યથી “ Tછત' પ્રયોગ પણ થઈ શકે. વિવેચનઃ દ્વિતીયાની શક્તિ તો વિષયતા, વૃત્તિતા વિ. અનેક અર્થમાં છે. દરેક વખતે, દરેક અર્થનો બોધ થતો નથી. એટલે “d Tછત' સ્થળે દ્વિતીયાર્થ માત્ર વૃત્તિતા કરીને વાક્યનો અર્થ સ્વનિષ્ઠસંયોગજનક સ્પદ એટલો જ કરે અને દ્વિતીયાથી પરમતત્વનો બોધ જ ન કરે તો એવા અર્થના તાત્પર્યથી “વું છતિ' પ્રયોગની આપત્તિ ઉભી જ રહે છે, એ શંકા છે. १४९. परसमवेतत्वांशाविषयकस्य द्वितीयाऽधीनफलजनकत्वबोधस्य कुत्राप्यनभ्युपगमेन तादृशबोधे तद्भासकसामण्या अप्यपेक्षणीयत्वात् । સમાધાન : ના. પરમતત્વ જેનો વિષય બનતો નથી, તેવો દ્વિતીયાને આધીન ફળજનકત્વનો બોધ ક્યાંય થઈ શકતો જ નથી. એટલે સ્વનિષ્ઠસંયોગજનકત્વ બોધ માટે સ્વભિન્નસમવેતત્વ બોધક સામગ્રી જરૂરી હોવાથી જ માત્ર સ્વનિષ્ઠસંયોગજનકત્વના બોધના તાત્પર્યથી પણ સ્વ છતિ પ્રયોગ થઈ શકે નહીં. વિવેચનઃ જ્યારે દ્વિતીયાને આધીન ફળજનકત્વનો બોધ કરવો હોય, ત્યારે પરસમવતત્વનો બોધ થાય જ, એવો નિયમ છે... એટલે, દ્વિતીયાધીન ફળજનકત્વના બોધ માટે પરસમવેતત્વની ઉપસ્થિતિ, તેના બોધનું તાત્પર્ય જ્ઞાન વિ. રૂપ સામગ્રી પણ કારણ છે. તેની ગેરહાજરીમાં ફળજનત્વનું જ્ઞાન ન થાય. માટે, દ્વિતીયાથી પરસમવેતત્વની ઉપસ્થિતિ કર્યા વિના, માત્ર સ્વનિષ્ઠસંયોગજનકત્વનો બોધ તો 4 તિથી થાય નહીં. અને જો પરમતત્વ ઉપસ્થિત થઈ જ ગયું, તો તેનો ક્રિયામાં અન્વયે પૂર્વોકત (નં. ૧૪૭) રીતે બાધિત હોવાથી શાબ્દબોધ ન થાય. આમ કોઈપણ રીતે સ્વં છત પ્રયોગ ન થઈ શકે. વ્યુત્પત્તિવાદ – ૧૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ १५०. अथ स्वस्यापि द्वित्वावच्छिन्नस्वभेदवत्त्वात् 'स्वं गच्छति' इति प्रयोगस्य दुर्वारतया પૂર્વપક્ષ: સ્વ પણ, હિતાવચ્છિન્નસ્વથી ભિન્ન છે. એટલે “વું છતિ' એવા પ્રયોગની આપત્તિ છે જ. વિવેચનઃ ઘટમાં ઘટભેદ ન હોવા છતાં, ઘટપટોભયભેદ હોય છે. તેમ સ્વમાં સ્વભેદ ન હોવા છતાં ઘટસ્વાભયભેદ હોવાથી, દ્વિત્નાવચ્છિન્ન સ્વભેદ સ્વમાં પણ રહેશે અને તો દ્વિતીયાન્તાર્થ સ્વભિન્નસમવેતત્વમાં સ્વભિન્ન થી સ્વ પણ લઈ શકાશે અને ધાત્વર્થ ક્રિયા, સ્વમાં સમવેત હોવાથી દ્વિતીયાર્થ પરમતત્વનો અન્વય ધાત્વર્થમાં થઈ શકશે એટલે ચૈત્ર: રૂં છત પ્રયોગની આપત્તિ આવશે. 848. द्वितीयाप्रकृत्यर्थस्य प्रकृत्यर्थतावच्छेदकावच्छिन्न प्रतियोगिताकत्वसंबन्धेनैव भेदेऽन्वयो वाच्य : એટલે દ્વિતીયાર્થ ભેદમાં, દ્વિતીયાની પ્રકૃતિના અર્થનો પ્રકૃત્યર્થતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી જ અન્વય કહેવો પડશે. વિવેચન : “ઘટભેદ એવા વાક્યમાં, ભેદ એ વિશેષ્ય છે અને ઘટ એ વિશેષણ છે. ઘટનો પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય કરીને ઘટપ્રતિયોગિતાકભેદ એવો શાબ્દબોધ થાય છે. આ સંબંધની ઘટક પ્રતિયોગિતા પણ, ઘનિષ્ઠ પ્રતિયોગિતાની જેમ ઘટત્વાદિથી અવચ્છિન્ન હોય છે. વંછતિ સ્થળે પ્રકૃત્યર્થ સ્વનો, દ્વિતીયાર્થકદેશ ભેદમાં અન્વય કરવાનો છે. જો માત્ર પ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય કરીએ, તો સ્વનો અન્વય ઘટસ્વાભયભેદમાં થઈ શકે, કારણ કે તે ભેદનો પ્રતિયોગી “સ્વ” પણ છે. (ઘટ પણ છે.) અને તેથી તેવા પ્રયોગની આપત્તિ આવે છે. તેના વારણ માટે, પ્રકૃત્યર્થ (સ્વ)નો દ્વિતીયાર્થકદેશ (ભદ)માં, પ્રકૃત્યર્થતા વચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાત્વ સંબંધથી જ અન્વય કરવો, એવો નિયમ કરવો પડશે.. વનો, પ્રતિયોગિતાક સંબંધથી ઘટસ્ફોઉભયભેદમાં અન્વય થઈ શકતો હોવા છતાં, સ્વત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી થઈ શકતો નથી, વ્યુત્પત્તિવાદ * ૧૨૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ (કારણ કે ઉભયભેદ હિતાવચ્છિન્નપ્રતિયોગિતાક છે , સ્વત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક નહીં) એટલે, 4 Tચ્છતિ સ્થળે દ્વિતીયાઘેંકદેશ ભેદ તરીકે, ઘટસ્વાભયભેદ લઈ શકાશે નહીં. માત્ર સ્વભેદ જ લઈ શકાશે, તેમાં સ્વનો, સ્વત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વયે થશે. પણ પછી, સ્વભિન્નસમવેતત્ત્વનો ધાત્વર્થ ક્રિયામાં અન્વય ન થઈ શકવાથી (નં. ૧૪૭) શાબ્દબોધ નહીં થાય, એટલે તેવા પ્રયોગની આપત્તિ નહીં આવે. ૨૧૨. तथा च 'चैत्रो द्रव्यं गच्छति' 'मल्लो मल्लं गच्छति' इत्यादिवाक्यस्याप्रमाणताऽऽपत्तिः - चैत्रमल्लादिनिष्ठक्रियायाः प्रकृत्यर्थतावच्छेदकीभूतद्रव्यत्वमल्लत्वाद्यवच्छिन्नभिन्नासमवेतत्वात्, પણ એમ કરવા જતાં, વૈત્રો દ્રવ્ય છત વિ. વાક્યો અપ્રમાણ બની જશે. કારણ કે ચૈત્ર-મલ્લાદિનિષ્ઠ ક્રિયા પ્રકૃત્યર્થતાવચ્છેદક દ્રવ્યત્વ મલ્લત અવચ્છિન્ન ભિન્નમાં નથી રહેતી. વિવેચનઃ વૈaો દ્રવ્ય જીત સ્થળે, જો પ્રકૃત્યર્થ દ્રવ્યનો, દ્વિતીયાયૅકદેશ ભેદમાં દ્રવ્યવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય કરવાનો હોય તો, ભેદ તરીકે દ્રવ્યવાવચ્છિન્નભેદ જ લેવો પડે, યત્કિંચિદ્રવ્યભેદ નહીં, કારણ કે યત્કિંચિત્ દ્રવ્ય પ્રામાદિ ભેદમાં, દ્રવ્ય (ગ્રામાદિ) પ્રતિયોગિતાકત સંબંધથી રહેતું હોવા છતાં, દ્રવ્યવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી રહેતું નથી. એટલે હવે દ્વિતીયાર્થ થશે, દ્રવ્યવાવચ્છિન્નભિન્ન સમતત્ત્વ, જેનો અન્વય કરવાનો છે ધાત્વર્થ ક્રિયામાં. પણ ક્રિયા ચૈત્ર રૂપ દ્રવ્યમાં સમવેત હોવાથી, દ્રવ્યવાવચ્છિન્નભિન્ન સમતત્વનો અન્વય તેમાં થઈ શકશે નહીં અને તો શાબ્દબોધ ન થવાથી તે વાક્ય અપ્રમાણ બનવાની આપત્તિ આવશે. જો પ્રતિયોગિતાત્વ સંબંધથી જ દ્રવ્યનો ભેદમાં અન્વય કરવાનો હોય, તો ભેદ તરીકે પ્રામાદિનો ભેદ લઈ શકાય, જેમાં ગ્રામ, પ્રતિયોગિતાકત્વ સંબંધથી રહ્યું હોવાથી તેનો અન્વય થઈ જાય. (અહીં ગ્રામરૂપ દ્રવ્યમાં જ જઈ રહ્યો છે તેવી કલ્પના કરવી.) અને તો ગ્રામભિન્નસમવેતત્વનો વ્યુત્પત્તિવાદ * ૧૨૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ અન્વય, ચૈત્રનિષ્ઠક્રિયામાં થઈ જાય અને શાબ્દબોધ થાય. તે રીતે, મ7ો મ7 નચ્છતિ સ્થળે , દ્વિતીયાર્થે કદેશ ભેદ તરીકે, મલ્લત્વાવચ્છિન્નભેદ જ લેવો પડશે, જેથી પ્રકૃત્યર્થ મલ્લનો, મલ્લત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી તેમાં અન્વય થઈ શકે. પણ તો પછી, મલ્લત્વાવચ્છિન્નભિન્ન સમતત્વનો અન્વય ધાત્વર્થ ક્રિયામાં નહીં થઈ શકે, કારણકે ક્રિયા મલ્લત્વાવચ્છિન્નમાં જ સમવેત છે. એટલે ત્યાં પણ શાબ્દબોધ નહીં થાય. જો પ્રકૃત્યર્થ (મલ્લ વ) નો, પ્રતિયોગિતાકત્વ સંબંધથી જ ભેદમાં અન્વય કરવાનો હોય, તો ભેદ તરીકે યત્કિંચિત મલ્લ (વ) ભેદ લઈ શકાય. અને તો તાદશ મલ્લ (4) ભિન્નસમવેતત્વનો અન્વય ધાત્વર્થ ક્રિયામાં થઈ શકે, કારણકે ક્રિયા મલ્લ વ થી ભિન્ન એવા મલ્લ () માં સમાવેત છે. અને તો શાબ્દબોધ થઈ શકશે. ૧૩. तत्तद्व्यक्तित्त्वानुपस्थितावपि शाब्दबोधोदयेन तत्तद्व्यक्तित्वावच्छिन्न प्रतियोगितासंबन्धेनान्वयोपगमासंभवात्, उक्तयुक्या संबन्धघटकोपस्थितेरपि शाब्दबोधेऽपेक्षितत्वात्, તદ્ તદ્ વ્યક્તિત્વની ઉપસ્થિતિ વિના પણ શાબ્દબોધ થાય છે. અને પૂર્વે કહેલ (પ્રથમ કારકમાં) યુક્તિથી, શાબ્દબોધમાં સંબંધના ઘટકોની ઉપસ્થિતિ પણ જરૂરી છે, એટલે પ્રકૃત્યર્થનો તદ્દવ્યક્તિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય થઈ શકતો નથી. વિવેચનઃ માત્ર પ્રતિયોગિતાકત્વ સંબંધથી પ્રકૃત્યર્થનો ભેદમાં અન્વય કરીએ, તો હિતાવચ્છિન્નભેદ લઈને વૃં છત સ્થળે શાબ્દબોધ થઈ શકવાથી તેવા પ્રયોગની આપત્તિ આવે છે. પ્રકૃત્યર્થતા વચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય કરો તો ચૈત્ર દ્રવ્યું છતિ માં શાબ્દબોધ ન થવાની આપત્તિ આવે છે. એટલે વચલો રસ્તો કાઢે છે. તદુવ્યક્તિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય કરવો. વૈa: ઊંત સ્થળે સ્વનો તદ્દવ્યક્તિત્વ = સ્વત્વ = ચૈત્રત્વથી અવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય થશે. તેથી વ્યુત્પત્તિવાદ * ૧૨૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ ચૈત્રતાવચ્છિન્નનો ભેદ લેવો પડશે. હવે આવા ચૈત્રત્વાવચ્છિન્ન ચૈત્રમાં જ ક્રિયા રહી હોવાથી, ચૈત્રતાવચ્છિન્નભિન્ન સમતત્વનો અન્વય ક્રિયામાં ન થઈ શકવાથી એ વાક્ય અપ્રામાણિક ઠરશે. તેથી તેવા પ્રયોગની આપત્તિ નહીં આવે. ચૈત્ર: દ્રવ્ય અછત સ્થળે, દ્રવ્યનો, તદુવ્યક્તિત્વ = તદ્રવ્યત્વ = ગ્રામત્વથી અવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય થશે. તેથી ગ્રામભેદ લેવો પડશે. અને તો ગ્રામભિન્નસમવેતત્વનો અન્વય ચૈત્રનિષ્ઠક્રિયામાં થઈ જશે અને શાબ્દબોધ થઈ જશે. આ રીતે કરવાથી બંને આપત્તિનું વારણ થશે. પણ, આવા શાબ્દબોધ માટે પૂર્વે તવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ રૂપ સંબંધની ઉપસ્થિતિ જરૂરી છે. તેનું કારણ એ છે કે, શાબ્દબોધ માટે, “આ સંબંધથી વિશેષણવિશિષ્ટવિશેષ્યનું જ્ઞાન કરાવવાનું તાત્પર્ય છે” એવું તાત્પર્યજ્ઞાન એ કારણ છે અને તેના માટે સંબંધની ઉપસ્થિતિ જરૂરી હોય છે અને પૂર્વે (પ્રથમા કારકમાં જણાવ્યા મુજબ, સંબંધના ઘટકોની ઉપસ્થિતિ પણ શાબ્દબોધમાં જરૂરી હોવાથી તવ્યક્તિત્વની ઉપસ્થિતિ પણ જરૂરી છે. પણ, જેને તદ્દવ્યક્તિત્વની ઉપસ્થિતિ નથી થઈ, તેને પણ તાદેશવાક્યથી શાબ્દબોધ તો થાય છે જ. એટલે, તદવ્યક્તિત્વના જ્ઞાનને, શાબ્દબોધનું કારણ માની શકાય નહીં. અને તો વ્યક્તિત્વ, સંબંધનું ઘટક બની શકે નહીં. તેથી તદુવ્યક્તિત્ત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય માની શકાય નહીં. ૧૪. एकधर्मावच्छिनप्रतियोगिताया अन्यधर्मावच्छिन्नसंसर्गत्वे मानाभावात् વળી, એક ધર્માવચ્છિન્ન પ્રતિયોગિતા, અન્યધર્માવચ્છિન્નનો સંસર્ગન બની શકે, વિવેચન : માવ શબ્દથી જે શાબ્દબોધ થાય છે. તેમાં ઘટનો પ્રતિયોગિતાકત્વ સંબંધથી અભાવમાં અન્વય થાય છે. આ સંબંધ ઘટક પ્રતિયોગિતાનો અવચ્છેદક, અને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક એક જ હોય, જુદાં નહીં. એટલે જો ઘટવાવચ્છિન્નનો અભાવ હોય, તો સંબંધ ઘટક પ્રતિયોગિતા પણ ઘટવાવચ્છિન્ન જ હોય. એટલે કહ્યું કે એક ધર્મ (ઘટત્વ)થી અવચ્છિન્ન પ્રતિયોગિતા, અન્ય ધર્મ (પટત્વ)થી અવચ્છિન્નનો સંસર્ગ = સંબંધ ન બની શકે. વ્યુત્પત્તિવાદ % ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ એ છે કે, જો સંસર્ગઘટક પ્રતિયોગિતા અન્ય ધર્માવચ્છિન્ન હોય, તો રક્તઘટ હોય ત્યાં પણ રતઘટનો શ્યામઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાત્વ સંબંધથી અભાવ મળી જવાથી ‘ો નતિ' એવી પ્રતીતિ થઈ શકે. જે માન્ય નથી. પણ રકતઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી ઘટનો અભાવ નથી. એટલે તેવો સંબંધ માનવાનો નિયમ કરીએ, તો એ નાત એવી પ્રતીતિ ન થાય. તેમ અહીં પણ, દ્રવ્યનો ભેદમાં, દ્રવ્યવાવચ્છિન્નપ્રતિયોગિતાત્વ સંબંધથી જ અન્વય થઈ શકે. તદુવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી નહીં. એટલે ચૈત્ર: દ્રવ્ય છત સ્થળે બોધ ન થવાની પૂર્વોકત આપત્તિ ઊભી જ રહેશે. प्रतियोगिविशेषिताभावबुद्धेविशिष्टवैशिष्ट्यावगाहित्वनियमात् अन्वयिताऽनवच्छेदकावच्छिन्नप्रतियोगितायाः संबन्धत्वासंभवाच्चेति વે ? અને, પ્રતિયોગિવિશેષિત અભાવ બુદ્ધિ, વિશિષ્ટવૈશિષ્ટયાવગાહી જ હોય છે. એટલે અન્વયિતાનવચ્છેદકવચ્છિન્ન પ્રતિયોગિતા, સંબંધ બની શકે નહીં. વિવેચન : ઉપર કહ્યું કે ઘટાભાવમાં અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક અને સંબંધ ઘટક પ્રતિયોગિતાવચ્છેદક એક જ હોય. હવે તેમાં કોઈ શંકા કરે, કે ઘટાભાવ સ્થળે, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક જણાય જ નહીં, અને ઘટની ઉપસ્થિતિ ઘટવ્યક્તિરૂપે જ થાય, ઘટવાવચ્છિન્ન રૂપે નહીં, તો પછી સંબંધઘટક પ્રતિયોગિતા, કોઈપણ ધર્મથી અવચ્છિન્ન બની શકે. અને તો તદ્દવ્યક્તિત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી પણ દ્રવ્યનો ભેદમાં અન્વય માની શકાય. તેનો ઉત્તર આપે છે. ઘટાભાવ એવી બુદ્ધિ, પ્રતિયોગી (ઘટ) વિશિષ્ટ અભાવ એવી બુદ્ધિ છે. વૈશિર્ય, પ્રતિયોગિતાકત્વ સંબંધ છે. પ્રતિયોગિવિશિષ્ટ અભાવ બુદ્ધિ, વિશિષ્ટવૈશિર્યાવગાહી જ હોય, એવો નિયમ છે. એટલે પ્રતિયોગી (ઘટ)ની ઉપસ્થિતિ, વિશિષ્ટ (ઘટવાવચ્છિન્ન) રૂપે જ થાય. આથી હવે ઉપર (નં. ૧૫૪)માં કહ્યું તેમ, ઘટતાવચ્છિન્નનો વ્યુત્પત્તિવાદ # ૧૩૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ (અભાવમાં) સંસર્ગ, અન્વયિતાચ્છેદક ઘટત્વથી અવચ્છિન્ન પ્રતિયોગિતા જ બની શકે, ઘટત્વથી અનવચ્છિન્ન પ્રતિયોગિતા નહીં... (અહીં ઘટ અભાવમાં અન્વયી હોવાથી ઘટત્વ, અન્વયિતાવચ્છેદક (જો ઘટાભાવ એવી બુદ્ધિ વિશિષ્ટવૈશિષ્ટયાવગાહી જ હોય, એવો નિયમ ન હોય, તો ઘટની ઉપસ્થિતિ, ઘટવાવચ્છિન્ન રૂપે જ થાય એવો નિયમ ન રહેવાથી, ઘટવ્યક્તિ રૂપે પણે તેની ઉપસ્થિતિ થઈ શકે. અને અન્વયિતાવચ્છેદક કોઈ ન હોવાથી, અન્યધર્માવચ્છિન્ન પ્રતિયોગિતા પણ સંસર્ગ બની શકે.) એટલે ચૈત્ર: દ્રવ્ય Tછત સ્થળે, દ્રવ્યભેદની જે બુદ્ધિ થાય છે, તે પણ દ્રવ્યત્વાવચ્છિન્નના ભેદ રૂપે જ થાય અને તેથી સંબંધ પણ દ્રવ્યવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ જ બને, તદુવ્યકિતત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ નહીં. અને ચૈત્ર દ્રવ્યવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી તો દ્રવ્યભિન્ન ન હોવાથી, ઉપરોક્ત પ્રયોગ અપ્રામાણિક બનવાની આપત્તિ ઊભી જ રહેશે. ૨૬. तहि क्रियान्वयिभेदप्रतियोगितावच्छेदकत्वमेव द्वितीयार्थोऽस्तु भेदे प्रकृत्यर्थस्याधेयतासंबन्धेनान्वय इति न काचिदनुपपत्तिः । તો, દ્વિતીયાર્થ, (પરમતત્વના બદલે) ક્રિયામાં અન્વયી એવું, ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ માનશું. પ્રત્યર્થનો ભેદમાં આધેયતા સંબંધથી અન્વય કરશું. એટલે કોઈ આપત્તિ નહીં રહે. વિવેચનઃ દ્વિતીયાર્થ પરમતત્વ કરવામાં, ચૈત્ર: દ્રવ્ય છતિ વિ. સ્થળે ઉપર કહેલ (નં. ૧૫૩) આપત્તિ આવે છે. એટલે હવે દ્વિતીયાર્થ ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ કરે છે. પ્રકૃત્યર્થનો ભેદમાં આધેયતા સંબંધથી અન્વય થશે અને દ્વિતીયાથનો ધાત્વર્થ ક્રિયામાં અન્વય થશે (ક્રિયા, પરમાં હોવી જોઈએ એમ કહેવાને બદલે સ્વમાં ન રહેવી જોઈએ. એમ કહ્યું છે.) અહીં ભેદ, “ક્રિયીવાનું ’ એવો લેવાનો છે. ક્રિયા ધાત્વર્થ છે. જેમાં ધાત્વર્થતાવચ્છેદક ફળ (સંયોગદિ)નો જનકતા સંબંધથી અન્વય થાય વ્યુત્પત્તિવાદ % ૧૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭. છે. અને તે ફળમાં દ્વિતીયાંતાર્થ (દ્રવ્યાદિ વૃત્તિ)નો અન્વય થાય છે. જેમાં (ધાત્વર્થ) એવી ક્રિયા રહી છે, તેમાં ‘યિાવાન્ ન’ એવો ભેદ નહીં મળે. એટલે તેમાં રહેલ ભેદ નો પ્રતિયોગી ક્રિયાવાન્ નહીં બને, તેથી ભેદપ્રતિયોગિતાવચ્છેદક ક્રિયા નહીં બને. જેમાં ક્રિયા નથી, તેમાં “યિાવાન્ ” એવો ભેદ રહી જવાથી, ભેદપ્રતિયોગિતાવચ્છેદક ક્રિયા મળી જશે. એટલે તેને દ્વિતીયા થઈ શકશે. ચૈત્ર: દ્રવ્ય "તિ માં દ્રવ્યવૃત્તિ સંયોગજનક ગમનક્રિયા, દ્રવ્યમાં ન હોવાથી દ્રવ્યમાં તાદશક્રિયાવાન્ નો ભેદ મળશે અને તેથી દ્વિતીયાંતાર્થ દ્રવ્યવૃત્તિ ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વનો અન્વય ગમનક્રિયામાં થઈ શકવાથી કોઈ આપત્તિ નહીં રહે. મલ્લો માં મચ્છતિ સ્થળે, મલ્લ વ માં, મલ્લ ઞ માં રહેલી મલ્લ મૈં વૃત્તિ સંયોગની જનક ક્રિયા ન હોવાથી તાદશક્રિયાવાનો ભેદ મળશે. એટલે દ્વિતીયાંતાર્થ મલ્લ (વ) વૃત્તિ ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વનો અન્વય, સંયોગજનક ક્રિયામાં થશે, જેનો આશ્રય છે મલ્લ (અ). એટલે કોઈ આપત્તિ નહીં રહે. ચૈત્ર: સ્વાતિ સ્થળે, સંયોગજનકગમનક્રિયા, ચૈત્રમાં હોવાથી તાદેશિક્રયાવાનો ભેદ, સ્વમાં ચૈત્રમાં નહીં મળે અને તેથી દ્વિતીયાંતાર્થ સ્વવૃત્તિભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વનો અન્વય ક્રિયામાં નહીં થાય. એટલે એ પ્રયોગ થવાની આપત્તિ પણ નહીં રહે. = न चैवमपि 'विहगो भूमिं प्रयाति' इतिवत् 'विहगो विहगं गच्छति' इति प्रयोगो दुर्वार:- विहगनिष्ठभूमिसंयोगजनक क्रियाया विहगान्तरनिष्ठभेदप्रतियोगिताऽवच्छेदकतया विहगे विहगनिष्ठभेदप्रतियोगिताऽवच्छेदकविहगवृत्तिसंयोगजनकक्रियाऽ श्रयत्वस्याबाधितत्वादिति वाच्यम्, તો પણ, વિદ્દો ભૂમિ પ્રયાતિ ની જેમ વિો વિહાં ગતિ એવો પ્રયોગ તો થઈ જ શકશે. કારણ કે વિહગનિષ્ઠભૂમિસંયોગજનકક્રિયા, બીજા વિહગમાં રહેલા ભેદની પ્રતિયોગિતાવચ્છેદક બનશે. એટલે વિહગમાં, વિહગનિષ્ઠ-ભેદપ્રતિયોગિતાવચ્છેદક અને વિહગવૃત્તિયોગજનક એવી ક્રિયાનું આશ્રયત્વ તો રહેશે જ. વ્યુત્પત્તિવાદ * ૧૩૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : વિહગ ભૂમિ તરફ જતો હોય ત્યારે વિયો ભૂમિ પ્રયાતિ એવો પ્રયોગ થાય છે. તેમાં ધાત્વર્થ, સંયોગજનક ગમનક્રિયા છે. દ્વિતીયાર્થ (૧) વૃત્તિતાનો અન્વય સંયોગમાં અને (૨) ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વનો અન્વય ગમનક્રિયામાં થાય છે. ભૂમિમાં સંયોગ છે અને તજ્જનક ક્રિયા, વિહગમાં છે, ભૂમિમાં નહીં. એટલે તાજિયાવાન્ 1 એવો ભેદ પણ ભૂમિમાં મળે છે. ૧૮. હવે જ્યારે વિહગ ભૂમિ તરફ જતો હોય, અને વિહગ વ સ્થિર હોય ત્યારે, વિહગ વ માં પણ તાદ્દશયિાવાનું ન એવો ભેદ મળે છે. અને વિહગ ઝૂ માં સંયોગ મળે છે. આમ ઉપરોક્ત પ્રયોગમાં જેમ ભૂમિને દ્વિતીયા થાય છે, તેમ વિહગને પણ દ્વિતીયા થઈ શકશે.અને તાદશક્રિયાશ્રયત્વ રૂપ કર્તૃત્વ તો વિહગ ૬ માં છે જ. એટલે વિનો વિહાં છતિ એવા પ્રયોગની આપત્તિ આવશે. (આ પ્રયોગમાં વિહગ ઞ અને વ બંનેને વિહગ શબ્દથી જ કહ્યા છે.) (શંકાકારે શું ચાલાકી કરી છે- તે જોઈએ. દ્વિતીયાર્થ બે છે. – વૃત્તિત્વ, જે સંયોગરૂપ ફળમાં અન્વિત થશે અને ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ જે ક્રિયા (ધાત્વર્થ)માં અન્વિત થશે. જયારે પ્રકૃત્યર્થ વિહગ નો વૃત્તિત્વમાં અન્વય કરવો છે ત્યારે વિહગ (બ) લે છે (જેમાં સંયોગ છે) અને જ્યારે ભેદમાં અન્વય કરવો છે. ત્યારે વિહગ (૬) લીધો (જેમાં ક્રિયા નથી). બંનેનો વાચક શબ્દ એક જ હોવાથી, આ રીતે આપત્તિ આપી છે.) 'विहगो विहगं गच्छति' इत्यादौ विहगादिप्रकृत्यर्थवृत्तित्त्वविशिष्टसंयोगस्य क्रियायां स्वजनकत्वस्वाश्रयनिष्ठभेदप्रतियोगितावच्छेदकत्वोभयसंबन्धेनान्वयोपगमात्, विहगनिष्ठक्रियायास्तद्विहगनिष्ठसंयोगजनकत्वेन तज्जनकतासंबन्धेन तत्संयोगवत्त्वेऽपि विहगवृत्तित्वविशिष्टतत्संयोगाश्रयतद्विहगनिष्ठ भेदप्रतियोगितावच्छेदकत्वाभावान्नोक्तोभयसंबन्धेन विशिष्टसंयोगवत्त्वमित्यनतिप्रसङ्गात् । વ્યુત્પત્તિવાદ * ૧૩૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : વિદ્યો વિજ્ઞનું છતિ સ્થળે, વિહગવૃત્તિ સંયોગનો ક્રિયામાં સ્વજનકત્વ સ્વાશ્રયનિષ્ઠભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ એમ ઉભયસંબધથી અન્વય કરવો. વિહગ (X) નિષ્ઠ ક્રિયા, તદ્ વિહગ (અ) નિષ્ઠ સંયોગની જનક છે, એટલે સ્વજનકતા સંબંધથી સંયોગવાનૢ છે; પણ વિહગવૃત્તિ સંયોગનો આશ્રય જે વિહગ (ૐ), તન્નિષ્ઠ ભેદપ્રતિયોગિતાવચ્છેદક નથી (કારણ કે વિહગ (અ) ક્રિયાવાન છે). એટલે ઉભય સંબંધથી સંયોગવત્ત્વ ક્રિયામાં નહીં આવે. એટલે તેવા પ્રયોગની આપત્તિ નહીં આવે. વિવેચન : આવા સ્થળે, દ્વિતીયાર્થ પરસમવેતત્વ કે ભેદ પ્રતિયોગિતાવચ્છેદકત્ત્વ નથી કરતાં, પણ ધાત્વર્થ સંયોગ રૂપ ફળનો જ, ધાત્વર્થ વ્યાપારમાં અન્વય કરવાનો છે, તે ઉભય સંબંધથી કરવો. સ્વજનકત્વ સંબંધ અને સ્વાશ્રયનિષ્ઠભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ સંબંધ. હવે, જેમાં (સંયોગ) ફળ રહેશે તેમાં જ ભેદ રાખવાનો છે. (કારણ કે ભેદ, સંયોગાશ્રયનિષ્ઠ જોઈશે.) એટલે શંકાકારે કરેલ ચાલાકીનું વારણ થઈ જશે. ૬. एवं सति परसमवेतत्वं संबन्धघटकमेव न तु द्वितीयार्थ इति चेत् ?, ા ક્ષતિઃ । શંકા : પણ તો, પરસમવેતત્વ સંબંધનો ઘટક થશે, દ્વિતીયાર્થ નહીં. સમાધાન : તેમાં શો વાંધો છે ? વિવેચન : આપત્તિનું વારણ થતું હોય તો દ્વિતીયાર્થ માત્ર વૃત્તિત્વ જ રહે અને પરસમવેતત્વ સંબંધનો ઘટક બને તેમાં કોઈ વાંધો નથી. ૧૬૦. 'विहगो विहगेन गम्यते' इत्यादावपि स्वजन्यत्वस्वावच्छिन्नभेदसामानाधिकरण्योभयसंबन्धेन क्रियायाः संयोगेऽन्वय इष्यते तत्तत्क्रियावच्छिन्नभेदवति भूम्यादावेव तादृशभेदसामानाधिकरण्यसंबन्धेन तत्तत्क्रियाविशिष्टसंयोगादिमत्त्वोपगमात् तत्र तत्क्रियाश्रयविहगे तद्बाधेन नातिप्रसङ्ग इति ध्येयम् । વિદો વિશેનો નશ્યતે સ્થળે, ક્રિયાનો સ્વજન્યત્વ, સ્વાવચ્છિન્નભેદસામાનાધિકરણ્ય ઉભય સંબંધથી સંયોગમાં અન્વય વ્યુત્પત્તિવાદ * ૧૩૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ માનવો. એટલે, ત&િયાવચ્છિન્નમેદવાનું ભૂમિ વિ. માં જ, સ્વાવચ્છિન્નભેદસામાનાધિકરણ્ય સંબંધથી ક્રિયાવિશિષ્ટસંયોગવત્ત્વ રહેશે. અને તે ક્રિયાના આશ્રય વિહગમાં, તાદશસંબંધથી ક્રિયાવિશિષ્ટસંયોગવત્ત્વ ન રહેવાથી તેવો પ્રયોગ થવાની આપત્તિ નહીં આવે. વિવેચન: કર્તરિમાં સંયોગનો અન્વય ઉભયસંબંધથી ક્રિયામાં કર્યો. કર્મણિમાં ક્રિયાનો અન્વય ઉભયસંબંધથી સંયોગમાં કરે છે, કારણ કે કર્મણિમાં વિશેષ્યવિશેષણભાવ બદલાઈને ધાત્વર્થ ક્રિયાવિશિષ્ટ ફળ થાય છે. સંયોગનો સ્વજનકત્વ સંબંધથી ક્રિયામાં અન્વય થતો હતો. તેના બદલે ક્રિયાનો સ્વજન્યન્ત સંબંધથી સંયોગમાં અન્વય કરવો. સંયોગનો સ્વાશ્રયનિષ્ઠ (સ્વસમાનાધિકરણ) ભેદ પ્રતિયોગિતાવચ્છેદકત્વ સંબંધથી ક્રિયામાં અન્વય થતો હતો, તેના બદલે, ક્રિયાનો સ્વાવચ્છિન્નભેદ સામાનાધિકરણ્ય સંબંધથી સંયોગમાં અન્વય કરવો. સંયોગનો આખ્યાતાર્થ આશ્રયતામાં અને આશ્રયતાનો પ્રથમાંત પદાર્થમાં અન્વય થશે. વિદm વિશેન વ્યતે સ્થળે - ધાત્વર્થ ક્રિયાવિશિષ્ટ સંયોગ અને તૃતીયાર્થ વૃત્તિત્વે છે. એટલે વિહગવૃત્તિક્રિયાવિશિષ્ટ સંયોગ અર્થ થયો. તે વૈશિર્ય ઉભય સંબંધથી લેવાનું છે. તેમાં સંયોગ, ક્રિયાજન્ય હોવાથી, સ્વજન્યત્વ સંબંધ તો છે જ. બીજો સંબંધ સ્વાવચ્છિન્નભેદસામાનાધિકરણ્ય છે. હવે વિહગવૃત્તિક્રિયાવાનું નો ભેદ વિહગમાં ન મળે, ભૂમિમાં મળે એટલે ક્રિયાવચ્છિન્નમેદનું સામાનાધિકરણ્ય ભૂમિવૃત્તિ સંયોગમાં મળશે, પણ વિહગવૃત્તિ સંયોગમાં નહીં મળે. આમ તાદેશ ઉભય સંબંધથી ક્રિયાવિશિષ્ટસંયોગ, વિહગમાં નહીં પરંતુ ભૂમિમાં જ રહેતો હોવાથી તેવો પ્રયોગ નહીં થાય. પણ પૂમિ: વિહીન વ્યતે પ્રયોગ થઈ શકશે. ૬૨. ज्ञानादिरूपसविषयकवस्त्वभिधायकधातुसमभिव्याहृतद्वितीयायाः प्राचीनमते निरूपकतासंबन्धेन धात्वर्थान्वयि विषयत्वमर्थः, तत्र प्रकृत्यर्थस्याधेयतासंबन्धेनान्वयः । જ્ઞાનાદિ રૂપ સવિષયક વસ્તુને જણાવનાર ધાતુ સમભિવ્યાહત દ્વિતીયાનો પ્રાચીન મતે વિષયત્વ અર્થ છે, જેનો નિરુપકતા સંબંધથી ધાત્વર્થમાં વ્યુત્પત્તિવાદ x ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ અન્વય થાય અને પ્રકૃત્યર્થનો આધેયતા સંબંધથી વિષયત્વમાં અન્વય થાય. વિવેચનઃ પરં નાનાતિ સ્થળે, ધાત્વર્થ જ્ઞાન છે. ઘટપદોત્તર દ્વિતીયાનો અર્થ વિષયતા છે. ઘટનો વૃત્તિતા સંબંધથી વિષયતામાં અને વિષયતા નો નિરુપતા સંબંધથી જ્ઞાનમાં અન્વય થશે. એટલે ઘટવૃત્તિવિષયતાનિરુપકજ્ઞાનાશ્રય એવો શાબ્દબોધ થશે. ૬ર. वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितानवच्छेदकतया 'घटं जानाति पटं न' इत्यादावनुपपत्तेस्तत्र विषयित्वार्थकत्वमेव नवीना उपवर्णयन्ति तत्र च प्रकृत्यर्थस्य निरूपितत्वसंबन्धेन तस्य च धात्वर्थे आश्रयतासंबन्धेनान्वयः, घटादिनिष्ठ ज्ञानादिकर्मत्वं च ज्ञानादिविषयित्वमेव, વૃત્તિ-અનિયામક સંબંધ, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક થતો ન હોવાથી ‘પદે નાનાંતિ પદં ર માં અનુપપત્તિ થાય છે. એટલે નવીનો ત્યાં દ્વિતીયાર્થ વિષયિતા માને છે. તેમાં પ્રકૃત્યર્થનો નિરુપિતત્વ સંબંધથી અને વિષયિતાનો ધાત્વર્થ જ્ઞાનમાં આશ્રયતા સંબંધથી અન્વય થશે. ઘટાદિમાં રહેલ જ્ઞાનાદિકર્મત, જ્ઞાનાદિવિષયિત્વ જ છે. વિવેચનઃ નાનાતિ સ્થળે દ્વિતીયાર્થ વિષયતા માનીએ, તો નિપકતા સંબંધથી ધાત્વર્થ જ્ઞાનમાં અન્વય થાય. હવે ધર્ટ નાનાતિ, પરંન સ્થળે, પટવૃત્તિ વિષયતાનો નિપકતાસંબંધાવચ્છિન્ન અભાવ, જ્ઞાનમાં જણાશે. પણ નિરુપકતા સંબંધ વૃજ્યનિયામક હોવાથી, અભાવ પ્રતિયોગિતાવચ્છેદક ન બને. એટલે, એ સ્થળે શાબ્દબોધ ન થાય. તેથી નવો દ્વિતીયાર્થ વિષયિતા (વિષયકત્વ) કરે છે. તેનો આશ્રયતા સંબંધથી જ્ઞાનમાં અન્વય થશે. એટલે પરં ત નાનાતિ સ્થળે, પટનિમિતવિષયિતાનો આશ્રયતાસંબંધાવચ્છિન્ન અભાવ જ્ઞાનમાં પ્રતીત થશે. આશ્રયતાસંબંધ વૃત્તિનિયામક હોવાથી તેમાં કોઈ આપત્તિ નથી. શંકા : દ્વિતીયાર્થ કર્મત્વ છે (fણ દ્વિતીયા) તો દ્વિતીયાર્થ વિષયિતા શી રીતે થાય ? વ્યુત્પત્તિવાદ * ૧૩૬ Page #146 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : ઘટાદિનિષ્ઠ જ્ઞાનાદિકર્મત્વ, જ્ઞાનાદિવિષયિત્વ (નિરુપકત્વ સંબંધથી ઘટમાં રહે) જ છે એટલે કોઈ આપત્તિ નથી. જ ૧૬૨. ૧૬૪. विषयित्वादौ च द्वितीयाया लक्षणैव न तु शक्तिरिति सांप्रदायिकाः । અને સાંપ્રદાયિકો તો વિષયિત્વમાં દ્વિતીયાની લક્ષણા જ માને છે, શક્તિ નહીં. (આશય એ છે કે દ્વિતીયાની શક્તિ તો ફળમાં જ છે. તે સિવાયના અર્થોમાં દ્વિતીયાની શક્તિ નથી. લક્ષણા થાય છે અને વિયિત્વ, એ જ્ઞાનનું ફળ ન હોવાથી તેમાં શક્તિ નથી...) ૧૬. वस्तुतस्तु विषयितात्वस्य संयोगत्वाद्यपेक्षयाऽऽधेयत्वाद्यपेक्षया चारुतया किंधर्मावच्छिन्ने शक्तिः कल्प्यते इत्यत्र विनिगमकं दुर्लभम् । ખરેખર તો વિષયિતાત્વ, સંયોગત્વ કે આધેયતાત્વની અપેક્ષાએ ગુરુ નથી, એટલે કયા ધર્મથી અવચ્છિન્નમાં શક્તિ માનવી, તેમાં વિનિગમક મળતું નથી. : વિવેચન : દ્વિતીયાની શક્તિ શેમાં માનવી અને લક્ષણા શેમાં માનવી ? તે પ્રશ્ન છે. પ્રામ ગચ્છતિ વિ. સ્થળે નવ્ય મતે દ્વિતીયાર્થ આધેયતા છે. જો ધાત્વર્થ માત્ર વ્યાપાર માનીએ, તો દ્વિતીયાર્થ સંયોગ છે. ઘટ ખાનત્તિ સ્થળે વિષયિતા છે. બધા અર્થતાવચ્છેદક સંયોગત્વ, આધેયતાત્વ, વિષયિતાત્વ વિ. અખંડોપાધિ હોવાથી તેમાં ગુરુલઘુતા નથી. તેથી, કોઈ એકને જ શક્યતાવચ્છેદક બનાવી, તદવચ્છિન્નમાં શક્તિ અને બીજામાં લક્ષણા કરવી, એવો નિર્ણય કરી શકાતો નથી. एकस्मिन् प्रयोगभूयस्त्वमप्यशक्यनिर्णयमिति तत्रापि शक्ति: सिध्यतीत्यवधेयम् । કોઈ એકમાં, પ્રયોગના બહુત્વનો નિર્ણય પણ શક્ય નથી. એટલે વિષયિતામાં પણ શક્તિ સિદ્ધ થાય છે. વિવેચન : દ્વિતીયા કોઈ એક અર્થમાં વધુ વપરાય છે. એવો નિર્ણય પણ શક્ય નથી. (કારણ કે, તે તો લોકો પર નિર્ભર છે.) જો તેવો નિર્ણય થાય તો તેના આધારે તેમાં શક્તિ માનીને બીજામાં લક્ષણા કરી શકાય. પણ વ્યુત્પત્તિવાદ * ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ૬૭. તેવું થતું ન હોવાથી, બધામાં જ શક્તિ માનવી. એટલે વિયિતામાં પણ શક્તિ છે. એટલે સાંપ્રદાયિકાનો મત બરાબર નથી. 'चैत्रेण ज्ञायते घटः' इत्यादौ कर्माख्यातस्थले आख्यातेन घटादौ धात्वर्थनिरूपितविषयत्वं बोध्यते । વિવેચન : તૃતીયાંતાર્થ છે ચૈત્રવૃત્તિત્વ, ધાત્વર્થ છે જ્ઞાન, આખ્યાતાર્થ છે વિષયત્વ, એટલે ચૈત્રવૃત્તિજ્ઞાનવિષયો ઘટઃ એવો બોધ થશે. વિવેચન : ચૈત્રે જ્ઞાયતે ઘટ: વિ. કર્મણિ સ્થળે, આખ્યાતથી ઘટમાં ધાત્વર્થ નિરુપિત વિષયત્વ જણાશે. चाक्षुषत्वाद्यवच्छिन्नवाचक दृश्यादिसमभिव्याहृतद्वितीयाया लौकिकविषयित्वं तादृशकर्माख्यातस्य लौकिकविषयत्वमर्थः उपनीतसौरभादिविषयकसुरभिचन्दनमित्याद्याकारकचाक्षुषादिदशायाम् ‘સૌરમં પતિ’ કૃતિ ‘સૌરમં દશ્યતે' ત્યાદ્યપ્રયોગાત્ ચાક્ષુષત્વાદિ-અવચ્છિન્ન વાચક દૃશ્ વિ. ધાતુસમભિવ્યાહત દ્વિતીયાનો અર્થ લૌકિક વિષયિતા છે અને તેવા કર્મણિ આખ્યાતનો અર્થ લૌકિક વિષયત્વ છે. કારણ કે અલૌકિક પ્રત્યક્ષના વિષય સુગંધ વિષયક ‘સુરભિ ચન્દ્રનમ્' વિ. આકા૨ક ચાક્ષુષ પ્રત્યક્ષ સમયે, ‘સૌરમં પતિ’, ‘સૌરમં દશ્યતે' એવો પ્રયોગ થતો નથી. : પ્રત્યક્ષ, લૌકિક- અલૌકિક બંને પ્રકારનું છે. પણ દશ્ વિ. પ્રત્યક્ષવાચક ધાતુના સમભિવ્યાહારમાં દ્વિતીયાર્થ, લૌકિક વિષયિતા જ છે. અને કર્માખ્યાતાર્થ લૌકિક વિષયત્વ જ છે કારણ કે, ‘સુભિ ચન્દ્રનમ્’ એવું અલૌકિક પ્રત્યક્ષ થાય ત્યારે પણ સૌરમં પતિ કે સૌરમં દૃશ્યતે પ્રયોગ થતો નથી અર્થાત્ અલૌકિક વિષય સુગંધને દ્વિતીયા થતી નથી કે કર્મણિમાં પ્રથમા થતી નથી (તે આખ્યાતનું વિશેષ્ય બનતું નથી) એટલે અલૌકિક વિષયિતા એ દ્વિતીયાનો અર્થ નથી, કે અલૌકિક વિષયત્વ કર્માખ્યાતનો અર્થ નથી. ઘટ પતિ માં, ઘટનિરુપિતલૌકિકવિયિતાવાનાશ્રયઃ એવો બોધ થશે. વ્યુત્પત્તિવાદ * ૧૩૮ Page #148 -------------------------------------------------------------------------- ________________ સુપ વનમ્ સ્થળે ગંધનું ચાક્ષુષ તો થતું નથી. પણ ચંદનનું ચાક્ષુષ પ્રત્યક્ષ થયા પછી એ જ્ઞાન જ, અલૌકિક – જ્ઞાનલક્ષણાસંનિકર્ષ બનીને સુરભિગંધનું અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે, જેથી “સુરમ વન્દનમ્' એવું જ્ઞાન થાય છે. એટલે સુરભિગંધમાં, અલૌકિકવિષયતા આવે છે. શંકા : એ વખતે ચંદનને જોઈ રહેલ વ્યક્તિનું વર્ણન કરવા માટે સુપ વન્દ્રને પતિ એવો પ્રયોગ થશે. ત્યાં સુખ પદોત્તર દ્વિતીયાનો અર્થ શું કરશો? સમાધાન : ત્યાં સુઈમ પદ, સુગંધનું નહીં પણ, સુગંધવાન્ એવા દ્રવ્યનું વાચક છે. (જેમ ગુસ્સ: પટના સ્થળે, સુવર્ પદ સફેદ દ્રવ્યનું વાચક છે.) સુરખ પદના અર્થ સુગંધીનો ચંદનમાં અભેદાન્વય થશે. સુરભિ પદોત્તર દ્વિતીયા માત્ર તાત્પર્ય ગ્રાહક છે. ૬૮. अथैवम् 'पुष्पं जिघ्रति' इत्यादि प्रयोगानुपपत्तिः - घ्राणजप्रत्यक्षस्य पुष्पाद्यंशे लौकिकत्वविरहात्, પૂર્વપક્ષ: પણ તો પછી, “પુષ્ય નિવૃતિ' પ્રયોગની અનુપત્તિ થશે, કારણ કે પ્રાણજપ્રત્યક્ષ, પુષ્પાંશમાં લૌકિક નથી હોતું. વિવેચનઃ જો ચાક્ષુષાદિવાચક ધાતુસમભિવ્યાહત દ્વિતીયાર્થ લૌકિક વિષયિતા જ હોય, તો પુષ્પ નિપ્રતિ માં પ્રા ધાતુ પ્રાણજવાચક હોવાથી, પુષ્પ પદોત્તર દ્વિતીયાર્થ લૌકિક વિષયિતા થશે. પણ ન્યાયમતે, ગંધનું જ પ્રાણપ્રત્યક્ષ મનાયું છે, ગંધયુક્ત દ્રવ્યનું નહીં એટલે, પુષ્પમાં ઘાણજલૌકિકવિષયિતા શક્ય નથી. એટલે પુષ્ય પદની ઉત્તરમાં દ્વિતીયા ન થવાથી પુષ્પ નિવૃતિ પ્રયોગ થઈ નહીં શકે. એ આપત્તિ આવશે. અહીં સૂંઘનાર વ્યક્તિ પુષ્પને જોઈ રહી હોય તો તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થવાથી તેમાં ચાક્ષુષલૌકિકવિયતા આવે. આંખ બંધ કરીને સુંઘે તો પુષ્પ દેખાતું નથી. પણ ગંધનું પ્રાણપ્રત્યક્ષ થયા પછી તે જ્ઞાન જ અલૌકિક-જ્ઞાનલક્ષણા સંનિકર્ષ બનીને, પુષ્પનું અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે, જેથી “પુષ્પવૃત્તિ: ધ:' એવું જ્ઞાન થાય છે. ત્યારે પુષ્પમાં અલૌકિકવિષયતા આવે છે. વ્યુત્પત્તિવાદ * ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ અને તે વ્યક્તિનું વર્ણન કરવા માટે, “પુષ્પ નિપ્રતિ’ એવો પ્રયોગ તેને જોઈ રહેલ વ્યક્તિ કરે છે.. १६९. तादृशधातुयोगे विषयित्वादिसामान्यस्य कर्मप्रत्ययार्थत्वे ઉત્તરપક્ષ: તો તેવા(પ્ર) ધાતુના યોગમાં કર્મપ્રત્યય (દ્વિતીયા) નો અર્થ વિષયિતા સામાન્ય કરવો. વિવેચનઃ દ્વિતીયાર્થ લૌકિક - અલૌકિક- સામાન્ય વિષયિતા કરીએ તો પુર્વ નિપ્રતિ પ્રયોગ થઈ શકે, કારણ કે પુષ્પમાં, પ્રાણજની અલૌકિકવિયિતા છે જ. गन्धसाक्षात्कारे उपनयमर्यादयाऽऽकाशादिभाने 'आकाशं जिघ्रति' इतिप्रयोगप्रसङ्गेन तत्रापि लौकिक विषयिताया एव कर्मप्रत्ययार्थतयोपगन्तव्यत्वादिति चेत् ? પૂર્વપક્ષઃ તેમ કરશો તો, ગંધના પ્રત્યક્ષમાં અલૌકિક વિષયતાથી આકાશનું જ્ઞાન થશે, ત્યારે “માશં નિવૃતિ' પ્રયોગની આપત્તિ આવશે. એટલે, ત્યાં (ધ્રા ધાતુ સ્થળે) પણ, લૌકિક વિષયિતા જ, (દ્વિતીયા) કર્મ પ્રત્યયનો અર્થ માનવો પડશે. વિવેચનઃ જયારે (આકાશમાં રહેલા અદેશ્ય પૃથ્વી પરમાણુની ગંધ હોય ત્યારે) “ત્રીજા ક્વ:' એવું દ્રાણજ પ્રત્યક્ષ થાય ત્યારે આકાશનું ઉપનીત ભાન- અલૌકિક પ્રત્યક્ષ છે (તેનું લૌકિક પ્રત્યક્ષ તો થતું જ નથી.) હવે જો પ્રા ધાતુ સ્થળે દ્વિતીયાર્થ વિષયિતા સામાન્ય હોય, તો આકાશમાં પણ ધ્રાણજ પ્રત્યક્ષની અલૌકિક વિષયતા રહી હોવાથી આકાશને પણ દ્વિતીયા થઈને ‘મh fપ્રતિ’ પ્રયોગની આપત્તિ આવશે. કારણકે આકાશવિષયિતાનો અન્વયે પ્રાણજ પ્રત્યક્ષમાં થઈ શકશે. તેના વારણ માટે, પ્ર ધાતુ સ્થળે પણ, દ્વિતીયાર્થ, લૌકિકવિષયિતા જ માનવો પડશે. આકાશમાં લૌકિકવિષયિતા ન હોવાથી આકાશને દ્વિતીયા નહીં થાય. પણ, તો પૂર્વોક્ત પુષ્પ નિવૃતિ પ્રયોગની અસાધુતાની આપત્તિ ઊભી જ રહેશે. વ્યુત્પત્તિવાદ # ૧૪૦ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨. न-घ्राधातोहि गन्धलौकिकप्रत्यक्षत्वं शक्यतावच्छेदकम् - "घ्रा गन्धोपादाने" इत्यनुशासनात्, तत्समभिव्याहृतद्वितीयायाश्चाधे यत्वमेवार्थस्तस्य च व्युत्पत्तिवैचित्र्येण गन्धादिरूपधात्वर्थैकदेशेनान्वयः एवं च 'पुष्पं जिघ्रति' इत्यादितः पुष्पवृत्तिगन्धलौकिकप्रत्यक्षाश्रयतावानित्याकारक एव शाब्दबोधो न तु पुष्पनिरूपितलौकिकविषयिताशालिप्रत्यक्षाश्रय इत्याकारक इति नानुपपत्तिः । ઉત્તરપક્ષ : ના, પ્રા ધાતુનું શક્યતાવચ્છેદક ગન્ધલૌકિક પ્રત્યક્ષ છે. (ઘાણજ પ્રત્યક્ષ નહીં.) કારણ કે પ્રા - બબ્ધોપાને એવું સૂત્રો છે. અને તેના સમભિવ્યાપારમાં દ્વિતીયાનો અર્થ આધેયતા છે. વિષયિતા નહીં. તેનો વ્યુત્પત્તિના વૈચિત્ર્યથી ધાત્વર્થંકદેશ ગન્ધમાં અન્વય થાય છે. એટલે, પુષ્પ નિવૃતિ સ્થળે પુષ્પવૃત્તિગન્ધલૌકિકપ્રત્યક્ષાશ્રય એવો જ બોધ થાય છે. પુષ્પનિરૂપિતલૌકિકવિષયિતાશાલિપ્રત્યક્ષાશ્રય એવો નહીં. એટલે કોઈ આપત્તિ નથી. વિવેચન : દમ્ ધાતુની શક્તિ, ચાક્ષુષ પ્રત્યક્ષમાં હોવા છતાં પ્રા ધાતુની શક્તિ, ગન્ધલૌકિક પ્રત્યક્ષમાં છે, પ્રાણજપ્રત્યક્ષમાં નહીં. બાકીનું સ્પષ્ટ છે. આકાશમાં ગન્ધ (સમવાય સંબંધથી) ન હોવાથી, ગાાં નિપ્રતિ પ્રયોગ થઈ શકશે નહી. કારણ કે દ્વિતીયાંતાર્થ આકાશવૃત્તિતાનો અન્વય, ગંધમાં થઈ શકતો નથી. (દ્વિતીયાર્થ વૃત્તિતા, સમવાયસંબંધાવચ્છિન્ન લેવાની છે.) १७२. न चैवं सविषयार्थबोधक धातु समभिव्याहृतकर्म प्रत्ययस्य विषयितार्थक त्वनियमभङ्गप्रसङ्ग इति वाच्यम्, विषयानवच्छिन्नतादृशवस्त्वभिधायकधातुसमभिव्याहृतकर्मप्रत्ययस्यैव तदर्थकत्वनियमात्, अस्य च गन्धात्मकविषयावच्छिन्नप्रत्यक्षवाचकतया तादृशनियमस्याबाधितत्वात् । પૂર્વપત પણ તો, સવિષયક (જ્ઞાનાદિ) અર્થને જણાવનાર ધાતુના સમભિવ્યાહારમાં, કર્મપ્રત્યય (દ્વિતીયા)નો અર્થ વિષયિતા જ થાય, એવા નિયમનો ભંગ થશે. વ્યુત્પત્તિવાદ * ૧૪૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપક્ષ ના, કારણ કે વિષયથી અનવચ્છિન્ન તાદશ (સવિષયક જ્ઞાનાદિ) અર્થને જણાવનાર ધાતુના સમભિવ્યાપારમાં જ દ્વિતીયા (કર્મપ્રત્યય)નો અર્થ વિષયિત્વ થાય એવો જ નિયમ છે. અહીં, પ્રા ધાતુ તો ગંધ રૂપ વિષયથી અવચ્છિન્ન પ્રત્યક્ષ (જ્ઞાન)ની વાચક હોવાથી (એટલે તેને તે નિયમ લાગતો જ ન હોવાથી તેના સમભિવ્યાપારમાં દ્વિતીયાર્થ વિષયિત્વને બદલે વૃત્તિત્વ કરીએ તો પણ) નિયમનો ભંગ નહીં થાય. વિવેચનઃ પ્રા ધાત્વર્થ ગંધલૌકિકપ્રત્યક્ષ છે, એટલે વિષય ગંધ, ધાત્વર્થતાવચ્છેદક બની જાય છે. શેષ સ્પષ્ટ છે. १७३. न च घ्राघातुसमभिव्याहृतद्वितीयाया गन्धान्विताधेयत्वार्थकत्वे 'आमोदमुपजिघ्रति' इत्यादेरनुपपत्तिः - गन्धविशेषरूपामोदपदार्थाऽऽधेयत्वस्य गन्धे बाधादिति वाच्यम्, विषयावच्छिन्नप्रत्यक्षार्थकघ्राधातुसमभिव्याहतद्वितीयाया एवाधेयतार्थकत्वनियमात्, तत्र विषयानवच्छिनस्यैव प्रत्यक्षविशेषस्य लक्षणया घ्राधात्वर्थतोपगमेन विषयिताया एव तदर्थत्वात्। શંકા : જો પ્રા ધાતુસમભિવ્યાહત દ્વિતીયાર્થ, ધાત્વર્થંકદેશ ગંધમાં અન્વિત આધેયતા હોય તો ગામોમુનિદ્ગતિ પ્રયોગ અનુપપન્ન થશે, કારણ કે, આમોદ એ ગંધવિશેષ જ હોવાથી, તનિરૂપિત આધેયત્વ ગંધમાં રહી ન શકે. સમાધાન : વિષયાવચ્છિન્ન પ્રત્યક્ષાર્થક પ્રા ધાતુસમભિવ્યાહત દ્વિતીયાનો અર્થ જ આધેયતા છે. આમોદમુનિપ્રતિ સ્થળે, પ્રા ધાતુનો અર્થ લક્ષણાથી પ્રત્યક્ષવિશેષ (પ્રાણજ પ્રત્યક્ષ, ગંધ રૂપ વિષયથી અવચ્છિન્નપ્રત્યક્ષ નહીં) મનાયો હોવાથી દ્વિતીયાનો અર્થ (આધેયતા નહીં, પણ) વિષયિતા જ છે. વિવેચનઃ આમોદ એટલે સુગંધ. જો ધ્રા ધાત્વર્થ ગંધપ્રત્યક્ષ હોય અને દ્વિતીયાર્થ વૃત્તિતા હોય, તો સુગંધમાં ગંધ ન રહેતી હોવાથી મનોવૃત્તિ એવો અન્વય શક્ય ન હોવાથી, ગામોમુનિવૃતિ પ્રયોગ ન થાય, એ શંકાકારનો આશય છે. વ્યુત્પત્તિવાદ * ૧૪૨ Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રા ની લક્ષણા ઘણજ પ્રત્યક્ષમાં કરવાથી અને દ્વિતીયાર્થ વિષયિત્વ કરવાથી આમોદવિષયક પ્રાણજ પ્રત્યક્ષ એવો અન્વય થઈ શકશે. અને કોઈ આપત્તિ નહીં રહે. એ સમાધાન છે. ૨૭8. वस्तुतस्तु “पुष्पं जिघ्रति' इत्यादौ समवायसंबन्धावच्छिन्नाधेयत्वसंसर्गावच्छिन्नप्रकारतैव द्वितीयार्थः, तस्याश्च गन्धनिरूपितलौकिक विषयिताशालिप्रत्यक्षात्मक धात्वर्थं क देशे विषयितायां निरूपितत्वसंबन्धेनान्वयः, ખરેખર તો, “TM નિત્ત' સ્થળે, સમાવાયસંબંધાવચ્છિન્ન આધેય–સંસર્ગાવચ્છિન્નપ્રકારતા જ દ્વિતીયાર્થ છે. તેનો, ગધૂનિસપિત લૌકિક વિષયિતાશાલિપ્રત્યક્ષ રૂપ ધાત્વર્થના એક દેશ વિષયિતામાં નિરૂપિતત્વ સંબંધથી અન્વય કરવો. વિવેચનઃ પ્રા ધાતુ સ્થળે દ્વિતીયાર્થ લૌકિકવિષયતા કરે તો પુર્વ નિતિ પ્રયોગની અનુપપત્તિ થાય છે. વિષયતા સામાન્ય કરે, ‘ના નિપ્રતિ’ પ્રયોગની આપત્તિ આવે છે. એટલે પ્રા ધાત્વર્થ ગંધ લૌકિકપ્રત્યક્ષ કરીને, દ્વિતીયાર્થ આધેયતા કર્યો. હવે કોઈ વ્યક્તિને સુગંધનું પ્રત્યક્ષ થાય, પણ પુષ્યની સુગંધ છે તે ખબર ન પડે, છતાં પણ તેને પુષ્પવૃત્તિ ગંધનું પ્રત્યક્ષ હોવાથી પુષ્પ નિગ્રામ પ્રયોગની આપત્તિ આવે, જેવો પ્રયોગ તે કરતો નથી. વળી કોઈ વ્યક્તિને આકાશમાં ગંધ આવે છે, તેવો ભ્રમ થાય, તો ‘નાશ નિદ્રાન' એવો પ્રયોગ કરે છે. પણ આકાશમાં ગંધ ન હોવાથી, આકાશવૃત્તિતાનો ધાત્વર્થંકદેશ ગંધમાં અન્વય ન થઈ શકવાથી તે પ્રયોગ અપ્રામાણિક ઠરે છે. આ આપત્તિના વારણ માટે, ગ્રંથકાર, દ્વિતીયાર્થ પ્રકારતા કરે છે. ધ્રા ધાત્વર્થ ગંધનિરૂપિતલૌકિકવિયિતાશાલિપ્રત્યક્ષ કરવો. અને દ્વિતીયાર્થ પ્રકારતા છે. જ્યારે, ગંધનું પ્રત્યક્ષ કરનારને પુષ્યવૃત્તિ : એવું જ્ઞાન થાય, ત્યારે તે જ્ઞાનની પ્રકારતા પુષ્પમાં આવશે, અને વિશેષતા ગંધમાં આવશે. (વૃત્તિતા સંબંધેન પુષ્પવિશિષ્ટગંધ એવું જ્ઞાન છે.) અને તે પ્રકારતા, વૃત્તિતા સંબંધથી અવચ્છિન્ન થશે. સંબંધ ઘટક વૃત્તિતા પણ વ્યુત્પત્તિવાદ # ૧૪૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ સમવાયસંબંધાવચ્છિન્ન થશે, કારણ કે પુષ્પમાં ગંધ સમવાયસંબંધથી રહે છે. એટલે પુષ્પમાં, સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતા (વૃત્તિતા) સંબંધાવચ્છિન્ન પ્રકારતા આવશે. જે દ્વિતીયાર્થ છે. આ પ્રકારતા, ગંધનિષ્ઠવિશેષ્યતાની નિરુપક છે, એટલે પ્રકારતાથી નિરૂપિત ગંધનિષ્ઠવિશેષતા રૂપ વિષયતા થશે. આ વિષયતાથી નિરૂપિત, જ્ઞાનનિષ્ઠ વિષયિતા છે અને આવું વિષયિતાશાલિ પ્રત્યક્ષ છે એટલે અન્વયબોધ આ રીતે થશે -પુષ્પવૃત્તિતાદશપ્રકારના નિરૂપિત, ગંધનિષ્ઠલૌકિકવિષયતા નિરૂપિત વિષયિતા શાલિ પ્રત્યક્ષાશ્રય. (ગ્રંથમાં પ્રકારતાનો અન્વય ગંધનિરુપિતલૌકિક વિષયિતામાં કરવાનું લખ્યું છે, તે ગંધનિષ્ઠ વિશેષ્યતા અને પુષ્પનિષ્ઠ પ્રકારતા - બંનેથી નિરુપિત, જ્ઞાનનિષ્ઠ વિષયિતા એક જ હોવાથી). (કોઈક પુસ્તકોમાં સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતાસંબંધાવચ્છિન્ન વિષયતા નિરુપિત પ્રકારતા એવો પાઠ છે, ત્યાં વિષયતાથી ગંધનિષ્ઠ વિશેષ્યતા લઈ શકાય. તે પણ, તાદશસંબંધાવચ્છિન્ન છે જ. અને તનિરૂપિત પ્રકારતા પુષ્પમાં આવે છે.) આમ કરવાથી, હવે, જયારે સાવૃત્તિ: ગન્ધઃ એવો ભ્રમ થાય ત્યારે, આકાશમાં ગંધ ન હોવા છતાં, તાદશજ્ઞાનીય તાદશપ્રકારતા તો આકાશમાં આવે છે, (ભ્રમકર્તાને આકાશમાં સમવાયથી ગંધ રહે છે, એવો ભ્રમ છે, તેથી) એટલે શાશં નિમ્ર પ્રયોગ થઈ શકશે. તેમ જ્યારે માત્ર ગંધનું જ્ઞાન હોય, પુષ્યવૃત્તિ ધ: એવું જ્ઞાન ન હોય ત્યારે, પુષ્યનિપિતવૃત્તિતા ગંધમાં હોવા છતાં, ઉક્તપ્રકારતા પુષ્પમાં આવતી નથી, કારણ કે પુષ્પ, એ જ્ઞાનનો વિષય જ બનતો નથી. તેથી, પુખ્ત નિધ્રામ પ્રયોગની આપત્તિ નહીં આવે. આમોદમુનિવૃતિ સ્થળે તો પૂર્વોક્ત રીતે પ્રા ધાતુની લક્ષણા કરીને દ્વિતીયાર્થ વિષયિત્વ જ કરવાનો છે. तेन 'इदानीं तनपुष्पे गन्धः' इत्यादिप्रत्ययस्याधेयतासंसर्गेण कालादिप्रकारकत्वेपि तादृशप्रत्यक्षदशायां न 'कालं जिघ्रति' इत्यादिप्रयोगः - तादृशज्ञानीयगन्धादिविषयितायां कालादिप्रकारतानिरूपितत्वविरहात् । વ્યુત્પત્તિવાદ * ૧૪૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ એટલે, રૂદ્રાનૌતનપુષ્પ વન્ધઃ' વિ. જ્ઞાનમાં, કાળ, આધેયતા સંસર્ગથી પ્રકાર બનવા છતાં, તાદેશ પ્રત્યક્ષ થાય ત્યારે નિં નિપ્રતિ વિ. પ્રયોગ થતો નથી કારણ કે તાદશાનીય ગંધવિશ્વયિતામાં કાલાદિપ્રકારતાનિ પિતત્વ નથી. વિવેચનઃ ‘ાનાંતનપુપે ૫.' સ્થળે કાલવૃત્તિપુષ્પવૃત્તિ ગધઃ એવો બોધ થાય છે. ત્યાં કાલમાં પણ પ્રકારના છે, અને તે પણ આધેયતા સંસર્ગાવચ્છિન્ન જ છે. કારણ કે કાલ આધેયતા સંસર્ગથી પુષ્પમાં વિશેષણ છે. પણ તે આધેયતા, સમવાયસંબંધાવચ્છિન્ન નથી, કારણ કે કાલમાં પુષ્પ કાલિક સંબંધથી રહે છે, સમવાય સંબંધથી નહીં. વળી, કાલનિષ્ઠપ્રકારતા રૂપ વિષયતા નિરૂપિત ગંધ વિષયિતા, લૌકિક પ્રત્યક્ષમાં નથી. કારણ કે કાલનિષ્ઠપ્રકારના નિરપિત વિશેષ્યતા, પુષ્પમાં છે, ગંધમાં નહીં. એટલે, નિં નિપ્રતિ પ્રયોગની આપત્તિ પણ નહીં આવે. (૧) ૧૭૬. अत एव "तदाननं मृत्सुरभि क्षितीश्वरो रह: समाघ्राय न तृप्तिमाययौ" इत्यादौ "आघातवान् गन्धवहं सुगन्धम्" इत्यादौ चोपाधिनिष्ठगन्धग्रहतात्पर्येणैव जिघ्रतेः प्रयोगात् तादृशगन्धे चाऽऽननगन्धवहादिवृत्तित्वस्य बाधेऽपि न क्षतिः - तादृशगन्धस्याऽऽन- नाद्यवृत्तित्वेपि 'आनने गन्धः ' इत्याकारकबोधीयगन्धविषयिताया आननादिप्रकारतानिरूपितत्वेन वाक्यार्थाबाधात् । એટલે જ “તદ્દીનનું મૃત્યુમ ક્ષિતીશ્વો હૃ: સમાપ્રાય ન તૃપ્તિમયથી' અને ‘માધ્રતિવાન જન્યવહેં સુન્ધમ્' વિ. માં ઉપાધિ (= ગંધના આશ્રયભૂત માટી કે પાર્થિવ પરમાણુ, જે મુખાદિમાં રહેલા છે.) નિષ્ઠ ગંધના ગ્રહણના તાત્પર્યથી જ પ્રા ધાતુનો પ્રયોગ છે અને તેથી ગંધમાં આનનગન્ધવવૃત્તિત્વનો બાધ હોવા છતાં પણ કોઈ ક્ષતિ નથી, કારણ કે તે ગંધ આનનાદિમાં વૃત્તિ ન હોવા છતાં, પ્રત્યક્ષકર્તાને ‘માને ' એવા આકારનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાનમાં રહેલી ગંધ નિરૂપિત વિષયિતા આનનાદિપ્રકારતાનિસપિત હોવાથી વાક્યર્થ બેસી જ જાય વ્યુત્પત્તિવાદ # ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : ‘તવાનનું...’હે માં માટીની સુગંધવાળું મુખ સૂંધે છે. ત્યાં સુગંધ માટીમાં છે, મુખમાં નહીં. ‘આપ્રાત...' માં ગંધયુક્ત પાર્થિવ પરમાણુવાળો વાયુ સૂંધે છે. ત્યાં ગંધ પાર્થિવ પરમાણુમાં છે, વાયુમાં નહીં. ૧૭૭. વિવેચન : શંકા : એટલે જો, દ્વિતીયાર્થ વૃત્તિત્વ અને ધાત્વર્થ ગંધલૌકિક પ્રત્યક્ષ કરીએ તો આનનવાયુ વૃત્તિત્વ પ્રત્યક્ષવિષય ગંધમાં ન હોવાથી અન્વય નહીં થઈ શકે. તેના બદલે દ્વિતીયાર્થ પ્રકારતા કરવાથી, બંને સ્થળમાં પ્રત્યક્ષકર્તાને તો, મુખમાં ગંધ છે વાયુમાં ગંધ છે એવું ભ્રમાત્મક જ્ઞાન-પ્રત્યક્ષ થતું હોવાથી આનન / વાયુમાં ઉક્ત પ્રકારતા આવે છે અને તેનાથી નિરુપિત વિષયિતાશાલિ પ્રત્યક્ષ થાય છે એટલે અન્વય થવામાં આપત્તિ નથી રહેતી. અહીં જો કે મુખ પાર્થિવ હોવાથી, તેમાં પણ ગંધ છે જ, પણ પ્રત્યક્ષ તો માટીની ગંધનું થાય છે. એટલે પ્રત્યક્ષ વિષયગંધ આનનમાં નથી. છતાં, आनने गन्धः એવા ભ્રમાત્મક પ્રત્યક્ષ વિષયગંધનિવિષયતાનિરુપિત પ્રકારતા આનનમાં આવે છે. એ ખ્યાલ રાખવો. વળી વાયુમાં જો કે સમવાયથી ગંધ રહેતી ન હોવાથી, સમવાયસંબંધાવચ્છિન્નાધેયત્વસંસર્ગાચ્છિન્ન પ્રકારતા વાયુમાં આવી શકે નહીં. ત્યાં પણ વા સમવાયન 4: એવા ભ્રમાત્મક જ્ઞાનની પ્રકારતા જાણવી. वाय्वानीतचम्पकगन्धस्य यत्र वाय्वादिवृत्तित्वेनैव ग्रहस्तत्र 'चम्पकं जिघ्रति' इत्यादिप्रयोगो नेष्यत एव । વાયુથી લવાયેલી ચંપકની ગંધનું પણ વાયુનિષ્ઠત્વેન જ જ્ઞાન થાય, ત્યાં ‘નમ્પ નિશ્રૃતિ' એવો પ્રયોગ માન્ય નથી જ. દ્વિતીયાર્થ પ્રકારતા કરે, તો જ્યાં ખરેખર દૂર રહેલા ચંપકની ગંધ હોવા છતાં, વાયુમાં ગંધ છે એવો ભ્રમ થાય, ત્યાં પ્રકારતા રૂપ જ્ઞાનવિષયતા તો વાયુમાં જ આવશે, ચંપકમાં નહીં- ચંપકનું જ્ઞાન જ થતું નથી. તો વ્યુત્પત્તિવાદ * ૧૪૬ Page #156 -------------------------------------------------------------------------- ________________ પછી ત્યાં રમ્પ નિતિ પ્રયોગ નહીં થઈ શકે. કારણ કે પ્રકૃત્યર્થ ચંપકનો દ્વિતીયાર્થ પ્રકારતામાં અન્વય નહીં થાય. સમાધાન : તાદેશ સ્થળે, તેવો પ્રયોગ માન્ય જ ન હોવાથી કોઈ આપત્તિ નથી. ૨૭૮, यत्तु आधेयतामात्रं द्वितीयार्थो न तु समवायावच्छिनत्वविशेषितमाधेयत्वम्, तथा च मुखादिसंसृष्टमृत्तिकादिगन्धे परम्परासंबन्धेन मुखादिवृत्तित्वस्य सत्त्वान्न तादृशस्थलेऽनुपपत्तिरिति । કેટલાક કહે છે કે, દ્વિતીયાર્થ આધેયતા જ છે. સમવાય અવચ્છિન્ન આધેયતા નહીં. એટલે મુખસંસૃષ્ટ માટીની ગંધમાં પરંપરા સંબંધથી મુખવૃત્તિત્વ પણ રહ્યું હોવાથી, તાદશસ્થળમાં પણ અનુપપત્તિ નથી. વિવેચનઃ દ્વિતીયાર્થ વૃત્તિતા કરવામાં, ‘તવાનાં.' વિ. સ્થળે અવ્યાનુપપત્તિ છે, તેનો પરિહાર કેટલાક એ રીતે કરે છે કે તે વૃત્તિતા સમવાયાવચ્છિન્ન ન લેવી, વૃત્તિતા સામાન્ય લેવી. તદ્દાનન... સ્થળે, પ્રત્યક્ષવિષયગંધ, સમવાયથી મુખવૃત્તિ ન હોવા છતાં; સ્વસમવાય સંયુક્તત્વ સંબંધથી મુખવૃત્તિ છે જ (સ્વ = ગંધ, સમવાય = ગંધાશ્રય માટી, તત્સંયુક્ત = મુખ) એટલે મુખવૃત્તિતાનો અન્વય ગંધમાં થઈ જશે અને અન્વય બોધ થઈ જશે. તેને માટે દ્વિતીયાર્થ પ્રકારતા કરવાની જરૂર નથી. १७९. तदसत् - तथा सति 'कालं जिघ्रति' इतिप्रयोगस्य दुर्वारत्वात् । તે બરાબર નથી. કારણ કે તો પછી વાર્તા નિપ્રતિ પ્રયોગ પણ થશે જ. વિવેચનઃ દ્વિતીયાર્થ, વૃત્તિતા સામાન્ય જ કરવામાં આવે, તો “ફાનતા પુણે ધ:' એવા પ્રત્યક્ષ સ્થળે, પણ ઋત્તિ નિવ્રુતિ પ્રયોગની આપત્તિ આવશે, કારણ કે કાલમાં પણ કાલિક સંબંધથી ગંધની વૃત્તિતા મળશે જ અને કાલપદોત્તર દ્વિતીયાના અર્થ વૃત્તિતાનો અન્વય ધાત્વર્થંકદેશ ગંધમાં થઈ જશે. એટલે, દ્વિતીયાર્થ સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતા જ કરવો પડે. જેથી કાલમાં સમવાય સંબંધથી ગંધ ન હોવાથી તે આપત્તિ ન આવે. પણ તેમ કરવા જતાં ‘તીનનં.' વિ. સ્થળે પાછી અન્વયની અનુપપત્તિ થશે, કારણ કે, પ્રત્યક્ષવિષય ગંધ, સમવાયસંબંધથી મુખમાં નથી. એટલે દ્વિતીયાર્થ ઉક્તપ્રકારતા જ કરવો જેથી બધી આપત્તિનું વારણ થઈ જશે. વ્યુત્પત્તિવાદ ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. 'पुष्पमाघ्रायते' इत्यादौ च निरुक्तप्रकारत्वमाख्यातार्थः, आश्रयतासंबन्धेन पुष्पाद्यन्विते तस्मिन् धात्वर्थप्रत्यक्षस्य निरुपितत्वसंबन्धेन तद्विशेषणताऽऽपन्नगन्धविषयितायाश्च निरुपितत्वसंबन्धेनान्वयः । પુષ્પપ્રાય વિ. માં નિરુકતપ્રકારતા એ આખ્યાતાર્થ છે. તેનો આશ્રયતા સંબંધથી પુષ્પમાં અન્વય થાય છે. ધાત્વર્થ પ્રત્યક્ષનો તેમાં પ્રકારતામાં) નિરૂપિતત્વ સંબંધથી, ધાત્વર્થમાં વિશેષણ ગન્ધવિષયિતાનો પણ તેમાં (પ્રકારતામાં) નિરુપિતત્વ સંબંધથી અન્વયે થશે. વિવેચનઃ એટલે ગધવિષયિતાનિરપિત, ગન્ધવિષયકપ્રત્યક્ષ નિરૂપિત પ્રકારતાશ્રય પુષ્પ – એવો અન્વય બોધ થશે. (અહીં પ્રત્યક્ષ નિરૂપિત પ્રકારતા એટલે જ્ઞાન નિરુપિત પ્રકારતાત્મક વિષયતા અને ગન્ધવિષયિતાનિરૂપિત પ્રકારતા એટલે ગંધ નિરૂપિત જ્ઞાનનિષ્ઠવિષયિતા નિરૂપિત પ્રકારતાત્મક વિષયતા થશે.) ૨૮. एकर्मिविशेषणतयोपस्थितस्य स्वातन्त्र्येणान्यविशेषणतयाऽन्वय बुद्धेरेवाव्युत्पन्नत्वात्, अत्र च प्रत्यक्षपारतन्त्र्येणैव गन्धविषयिताया आख्यातार्थेऽन्वयेन व्युत्पत्तिविरोधविरहात् । એક ધર્મીના વિશેષણરૂપે ઉપસ્થિત થયેલાનો સ્વતંત્રપણે અન્ય ધર્મીના વિશેષણરૂપે અન્વય જ અવ્યુત્પન્ન છે. અહીં તો, પ્રત્યક્ષના પારતંત્ર્યથી જ ગન્ધવિષયિતાનો આખ્યાતાર્થ (પ્રકારતા)માં અન્વય થતો હોવાથી વ્યુત્પત્તિનો કોઈ વિરોધ નથી. વિવેચનઃ કર્મણિ પુષ્પમાપ્રાયતે સ્થળમાં ધાત્વર્થંકદેશ ગન્ધવિષયિતા, ધાત્વર્થ પ્રત્યક્ષ અને આખ્યાતાર્થ પ્રકારતા, બેમાં વિશેષણ બને છે. સામાન્યથી, એક પદાર્થ, એક પદાર્થનું જ વિશેષણ બની શકે, સ્વતંત્રપણે બેનું નહીં. પણ અહીં વિયિતા, પ્રથમ વિશેષ્ય પ્રત્યક્ષ દ્વારા જ બીજા વિશેષ્ય પ્રકારતાનું વિશેષણ બને છે. કારણ કે પ્રકારતા, જ્ઞાનનિરૂપિત હોવાથી જ વિષયિતાનિરૂપિત બને છે. આમ વિષયિતા, ધર્મીના પાતંત્ર્યથી જ ફરીવાર અન્વિત થાય તો કોઈ વિરોધ નથી. વ્યુત્પત્તિવાદ # ૧૪૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૮૨. વિવેચનઃ अस्तु वा गन्धो लौकिकविषयिता प्रत्यक्षं च विशकलितमेव धातोरर्थः । कर्त्राख्यातादिसमभिव्याहारे गन्धविषयितायाः प्रत्यक्षविशेषणतया कर्माख्यातसमभिव्याहारस्थले च प्रत्यक्षविशेष्यतयाऽन्वय इति न कश्चिद् दोषः । जिघ्रत्यर्थगन्धविषयितानिरूपकत्वमेव पुष्पादिनिष्ठं जिघ्रतिकर्मत्वमिति दिक् । અથવા, ધાતુના ગંધ, લૌકિકવિષયિતા અને પ્રત્યક્ષ એ ત્રણ જુદા જુદા અર્થ માનવા. કર્તરિ આખ્યાત હોય ત્યાં ગન્ધવિયિતાનો પ્રત્યક્ષમાં વિશેષણરૂપે અને કર્મણિમાં તે વિષયિતાનો જ પ્રત્યક્ષના વિશેષ્યરૂપે અન્વય (એટલે કે પ્રત્યક્ષનો વિષયિતામાં અન્વય) થશે. એટલે કોઈ દોષ નથી. નિપ્રતિ ના અર્થ ગન્ધવિષયિતાનું નિરુપકત્વ એ જ પુષ્પમાં રહેલું કર્મત્વ છે. જેઓ ધર્મીના પારતંત્ર્યથી પણ એકત્ર વિશેષણ બનેલાનો અન્યત્ર વિશેષણરૂપે અન્વય સ્વીકારતા નથી. તેમને ઉક્ત સ્થળે શાબ્દબોધની ઉપપત્તિ માટે કહે છે. વિષયિતાનો પ્રત્યક્ષ અને પ્રકારતામાં એમ બે વાર અન્વય ન કરવો હોય, તો વિષયિતાને જ્ઞાનનું વિશેષ્ય બનાવીને જ તેનો અન્વય પ્રકારતામાં કરી દેવો. એ માટે ધાતુની જુદી જુદી શક્તિ વિષયિતા અને જ્ઞાનમાં માનવી પડે જેથી કર્મણિમાં વિયિતા એ પ્રત્યક્ષનું વિશેષ્ય બની શકે. એટલે કર્મણિ સ્થળે, ધાત્વર્થ પ્રત્યક્ષનો વૃત્તિતા સંબંધથી અને ધાત્વર્થ ગંધનો નિરુપિતત્ત્વ સંબંધથી, ધાત્વર્થ વિષયિતામાં અન્વય થશે. તેનો નિરુપિતત્ત્વ સંબંધથી આખ્યાતાર્થ પ્રકારતામાં અને પ્રકા૨તાનો આશ્રયતા સંબંધથી પુષ્પમાં અન્વય થશે. આમ પ્રત્યક્ષવૃત્તિ ગંધવિષયિતા નિરુપિત પ્રકારતાશ્રયઃ પુષ્પમ્ એવો અન્વયબોધ થશે. કર્તરિ સ્થળે ગંધનો નિરુપિતત્વ સંબંધથી વિયિતામાં અને તેનો આશ્રયતા સંબંધથી પ્રત્યક્ષમાં અન્વય થશે. પુષ્પ પદોત્તર દ્વિતીયાર્થ પ્રકારતાનો નિરુપિતત્ત્વ સંબંધથી વિષયિતામાં અન્વય થશે. એટલે પુષ્પવૃત્તિપ્રકારતાનિરુપિત, ગંધનિરુપિત વિષયિતાશાલિપ્રત્યક્ષાકાયઃ એવો બોધ થશે, આખ્યાતાર્થ આશ્રયતા છે. (અહીં પ્રશ્ન એ થાય કે, વિષયિતાનો પ્રકારતામાં અન્વય ન કરીએ, માત્ર જ્ઞાનનો કરીએ તો ન ચાલે ? તો તેનો ઉત્તર એ છે કે, પુષ્પવૃત્તિ: વ્યુત્પત્તિવાદ * ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨. ગન્ધ: ષવૃત્તિ પમ્ એવું સમૂહલંબન જ્ઞાન થાય ત્યારે, ઘટમાં પણ સમવાય સંબંધથી રૂપ રહેતું હોવાથી, તાદશજ્ઞાનનિરુપિત સમવાયસંબંધાવચ્છિન્ન આધેયતા સંસર્ગાવચ્છિન્ન પ્રકારતા તો, ઘટમાં પણ આવી જવાથી, પ્રકારતાશ્રય ઘટ પણ બનશે અને યે પ્રાયતે પ્રયોગની આપત્તિ આવશે. પરંતુ વિષયિતાનો પણ પ્રકારતામાં અન્વય કરીએ અર્થાત્ ગવિષયતા નિરુપિત પ્રકારતા કહીએ, તો ધનિષ્ઠ પ્રકારતા, રુપવિષયિતાનિરુપિત છે, ગંધવિયિતા નિરુપિત નહીં. એટલે તે આપત્તિ નહીં આવે.) વાસ્તવમાં, દ્વિતીયાર્થ પ્રકારતા માનીને તેનો નિરુપિતત્વ સંબંધથી ધાત્વર્થ વિયિતામાં અન્વય કરવા કરતાં, દ્વિતીયાર્થ જ નિરુપિતત્વ માનવામાં લાઘવ છે. એટલે કહે છે કે ગંધવિષયિતાનિરુપકત્વ એ જ પુષ્પમાં રહેલું કર્મત્વ છે. કર્તરિ સ્થળે – પુષ્પનિરુપિત ગંધવિષયિતાશાલિપ્રત્યક્ષાશ્રય એવો બોધ થશે. કર્મણિ સ્થળે આખ્યાતાર્થ નિરુપક્ક્સ કરવાથી, પ્રત્યક્ષવૃત્તિગંધવિષયિતા નિરુપક પુષ્પ એવો બોધ થશે. આમ કરવાથી પણ દ્વિતીયાર્થ વૃત્તિતા કરવાથી ‘તવાનનં...’ વિ. સ્થળે આવતી આપત્તિનું વારણ થઈ જાય છે, કારણકે આનનાદિમાં પ્રત્યક્ષવિષય ગંધ ન હોવા છતાં, ‘મનને ગંધ' એવા જ્ઞાનમાં રહેલ ગંધવિષયિતાનું નિરુપક આનનાદિ બને છે અને તેથી આનન પદોત્તર દ્વિતીયાર્થ નિરુપિતત્વનો અન્વય ધાત્વર્થ ગંધવિયિતામાં થઈ જાય છે. ' अथ दृश्यादिसमभिव्याहृतद्वितीयाया लौकिकविषयितार्थकत्वे 'सौरभं न पश्यति' इत्यादौ सौरभादिनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषाद्यप्रसिद्धया 'आकाशं न पश्यति' इत्यादौ चाऽऽकाशादिनिरूपितलौकिकविषयिताया एवाप्रसिद्धया तादृशविषयिताशालिचाक्षुषाश्रयत्वाद्यभावरूपवाक्यार्थाप्रसिद्धिः । પૂર્વપક્ષ : દશ્ વિ. ધાતુ સમભિવ્યાહત દ્વિતીયાર્થ લૌકિકવિયિતા હોય તો, સૌરમં ન પતિ સ્થળે સૌરભનિરુપિત લૌકિક વિષયિતાશાલિચાક્ષુષ અપ્રસિદ્ધ હોવાથી અને માાં ન પત્તિ વિ. માં વ્યુત્પત્તિવાદ * ૧૫૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ આકાશાદિનિરુપિતલૌકિકવિયિતા જ અપ્રસિદ્ધ હોવાથી, તાદશવિષયિતાશાલિચાક્ષુષાશ્રયસ્વાભાવ રૂ૫ વાક્યર્થ અપ્રસિદ્ધ થશે. વિવેચનઃ સૌરમં ને સ્થિતિ માં, દ્વિતીયાર્થ લૌકિકવિષયિતાનો અન્વય ધાત્વર્થ ચાક્ષુષપ્રત્યક્ષમાં, તેનો આખ્યાતાર્થ આશ્રયત્નમાં અને તેનો અભાવમાં અન્વય થાય. પણ સૌરભનિરૂપિત લૌકિકવિષયિતા માત્ર ઘણજ માં જ રહે છે, એટલે તાદશવિષયિતાશાલિચાક્ષુષ અપ્રસિદ્ધ હોવાથી, તાદશચાક્ષુષાશ્રયાત્વાભાવ રૂપ વાક્યર્થ અપ્રસિદ્ધ થશે. ાિશ ન પતિ સ્થળે તો આકાશનિસપિત લૌકિક વિષયિતા જ અપ્રસિદ્ધ હોવાથી પ્રકૃત્યર્થ આકાશનો દ્વિતીયાર્થ લૌકિકવિષયિતામાં જ અન્વય નહીં થાય. १८४. न च 'सौरभं न पश्यति' इत्यादौ सौरभादिनिरूपितलौकिकविषयित्वा भावश्चाक्षुषादौ प्रतीयते इति वाच्यम्, ઉત્તરપક્ષ: ત્યાં નન્ દ્વારા કર્તામાં ચાક્ષુષાશ્રયસ્વાભાવ નહીં, પણ ચાક્ષુષમાં સૌરભાદિનિરૂપિતવિષયિતાનો અભાવ જ પ્રતીત થાય છે. વિવેચનઃ તાદશવિષયિતા પ્રસિદ્ધ હોવાથી ચાક્ષુષમાં તેનો અભાવ પ્રતીત થઈ શકે. એટલે સૌરભનિરૂપિત લૌકિકવિષયિતાભાવવત ચાક્ષુષાશ્રય: એવો અન્વયબોધ વાક્યથી થઈ જશે. ૨૮. एवमप्याकाशादिनिरूपितलौकिकविषयित्वाप्रसिद्धया 'आकाशं न पश्यति' इत्यादावप्रतीकारात् । પૂર્વપક્ષ ઃ તો પણ, આકાશનિ પિતલૌકિકવિષયિતા જ અપ્રસિદ્ધ હોવાથી માં ન પરથતિ સ્થળે તો આપત્તિ ઊભી જ રહેશે. વિવેચનઃ કારણ કે તાદશ વિષયિતા જ અપ્રસિદ્ધ હોવાથી તેનો અભાવ પણ નમ્ દ્વારા ચાક્ષુષમાં પ્રતીત ન થઈ શકે. ૧૮૬. न च लौकिकविषयितायां निरूपितत्वसंबन्धावाच्छिन्नप्रतियोगिताकाऽऽकाशाभावः प्रतीयते इति वाच्यम्, वृत्त्यनियामकसंबन्धस्य संसर्गाभावप्रतियोगिताऽनवच्छेदकतया तादृशाभावस्याप्रसिद्धः । વ્યુત્પત્તિવાદ * ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપક્ષ: ત્યાં ( પશ્યતિ સ્થળે) લૌકિક વિષયિતામાં, નિરૂપિતત્વસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાકાકાશાભાવ પ્રતીત થશે. પૂર્વપક્ષ: ના, કારણ કે વૃજ્યનિયામક સંબંધ સંસર્ગભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક બનતો ન હોવાથી, તાદૃશાભાવ પણ અપ્રસિદ્ધ જ છે. વિવેચનઃ આકાશ નિરૂપિત લૌકિક વિષયિતા અપ્રસિદ્ધ હોવાથી, આકાશનો નિરુપિતત્વસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ, લૌકિકવિષયિતામાં મળે. અને નિરૂપિતત્ત્વસંબંધાવચ્છિન્ન આકાશાભાવવત્ લૌકિકવિષયિતા શાલિ ચાક્ષુષાશ્રય: એવો અન્વયબોધ થઈ શકે. પણ, નિરુપિતત્વ સંબંધ, વૃજ્યનિયામક હોવાથી, અભાવપ્રતિયોગિતાવરચ્છેદક ન બની શકે. એટલે તાદશ અભાવ જ અપ્રસિદ્ધ થવાથી અન્વયબોધ ન થઈ શકે. ૨૮૭. एतेन निरूपकतासंबन्धेन चाक्षुषादिनिष्ठलौकिकविषयिताया अभावस्तत्राकाशादौ प्रतीयते इत्यपि निरस्तम् । એટલે જ, નિરુપકતા સંબંધથી ચાક્ષુષનિષ્ઠલૌકિકવિષયિતાનો અભાવ આકાશમાં જણાશે, એમ પણ કહી શકાતું નથી. વિવેચનઃ ઘટાદિમાં પ્રસિદ્ધ એવી ચાક્ષુષનિષ્ઠ લૌકિકવિયિતાનો નિરુપકતા સંબંધથી અભાવ આકાશમાં મળે, કારણ કે, આકાશનું લૌકિકચાક્ષુષ થતું નથી. એટલે નાશ ન પતિ વાક્યથી, ચાક્ષુષનિષ્ઠલૌકિકવિષયિતા અભાવવત્ આકાશ, એવો અન્વયબોધ થઈ શકે. પણ નિશ્યકતા સંબંધ પણ વૃજ્યનિયામક હોવાથી, તત્સંબંધાવચ્છિન્ન તાદશ અભાવ અપ્રસિદ્ધ જ થશે અને તેથી અન્વયબોધ નહીં જ થાય. ૧૮૮. अन्वयबोधस्य प्रथमान्तार्थमुख्यविशेष्यकतायाः सर्वानुभवसिद्धाया भङ्गप्रसङ्गाच्च, વળી, અન્વય બોધ, પ્રથમાંતાર્થ મુખ્ય વિશેષ્યક જ હોય છે. એ સર્વાનુભવસિદ્ધ નિયમનો ભંગ થશે. વિવેચનઃ ચૈત્ર: સાજા ન પશ્યતિ સ્થળે, પ્રથમાન્ત પદાર્થ ચૈત્ર હોવાથી ચિત્રવિશેષ્યક બોધ જ થવો જોઈએ. જો લૌકિકવિષયિતાનો અભાવ વ્યુત્પત્તિવાદ : ૧૫ર Page #162 -------------------------------------------------------------------------- ________________ ૮૬. આકાશમાં પ્રતીત કરવો હોય તો ચૈત્રવૃત્તિપ્રત્યક્ષ નિરુપિત લૌકિકવિયિતાભાવવદ્ આકાશ એવો આકાશવિશેષ્યક બોધ થશે. તેમાં ઉપર કહેલ નિયમનો ભંગ થતો હોવાથી તે સ્વીકારી શકાય નહીં. ૧૨૦. चाक्षुषादिनिष्ठलौकिकविषयितात्वावच्छिन्नस्य पदाद्वाक्याच्चानुपस्थितत्वेन तदाभावस्याकाशादौ भानासंभवाच्च । વળી, ચાક્ષુષાદિનિષ્ઠલૌકિકવિયિતા પદથી કે વાક્યથી ઉપસ્થિત જ થતી ન હોવાથી તેનો અભાવ, આકાશમાં જણાઈ જ ન શકે. વિવેચન : પ્રતિયોગીના જ્ઞાન વિના અભાવનું જ્ઞાન ન થાય. નિરુકતવિષયિતા તો કોઈ પદ કે વાક્યથી જણાતી નથી. તો તેનો અભાવ શી રીતે જણાય ? ધાત્વર્થ પ્રત્યક્ષ છે અને દ્વિતીયાર્થ વિષયિતા છે. તો ધાત્વર્થ પ્રત્યક્ષ નો વૃત્તિતા સંબંધથી દ્વિતીયાર્થ વિષયિતામાં અન્વય ક૨વાથી નિરુકતવિષયિતાનો બોધ થશે અને આકાશમાં તેના અભાવનું જ્ઞાન પણ થશે, તેવી શંકાનો જવાબ આપે છે भावान्वयबोधे च लौकिकविषयिताप्रकारेण चाक्षुषादेर्भानान्नाभावान्वयबोधे चाक्षुषप्रकारेण तस्या भानम् । - ભાવાન્વયબોધમાં લૌકિકવિયિતા ચાક્ષુષનો પ્રકાર બને છે. તો અભાવાન્વયબોધમાં, ચાક્ષુષ, લૌકિકવિષયિતાનો પ્રકાર ન બને. વિવેચન : ઘટ પતિ સ્થળે, વિયિતાવત્ ચાક્ષુષાશ્રય એવું જ્ઞાન થાય છે, તો પટ ન પતિ સ્થળે, ઘટવિષયિતાવદ્ ચાક્ષુષાભાવવાન્ એવું જ જ્ઞાન થવું જોઈએ. આમ વિષયિતા જ, ચાક્ષુષની પ્રકાર બને, ચાક્ષુષ વિષયિતાનું નહીં. એટલે આળાશં ન પત્તિ સ્થળે ધાત્વર્થ પ્રત્યક્ષનો દ્વિતીયાર્થ વિષયિતામાં પ્રકારતયા અન્વય થઈ શકે નહીં. અને તેથી ચાક્ષુષનિષ્ઠ વિયિતાનો બોધ જ ન થવાથી તેનો અભાવ, આકાશમાં જણાઈ શકે નહીં. વ્યુત્પત્તિવાદ * ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ °°°. अस्तु वा वृत्त्यनियामकोपि संबन्धोऽभावप्रतियोगितावच्छेदकस्तथापि निरूपितत्वसंबन्धावच्छिन्नप्रतियोगिताकस्य विषयिताविशेषनिष्ठाकाशाद्यभावस्य भानोपगमो न संभवति तथा सति 'आकाशं पश्यति चैत्रः' इत्याकारकवाक्यजन्यबोधदशायाम् आकाशं न पश्यति चैत्रः इत्यादिवाक्याच्छाब्दबोधप्रसङ्गात् । વળી, વૃર્ત્યનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક માની લઈએ, તો પણ આકાશનો નિરુપિતત્વસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ વિષયિતા વિશેષમાં જણાઈ શકે નહીં. કારણ કે તેમ કરવા જતાં, ‘ગાાં પશ્યતિ ચૈત્ર:' એવા વાક્યથી જનિત બોધ કાળે પણ ‘બાળાશં ન પતિ ચૈત્ર' એવા વાક્યથી શાબ્દબોધ થઈ શકવાની આપત્તિ આવશે. - વિવેચન : ચૈત્ર જ્યારે દૂર રહેલા પટને જોઈ રહ્યો છે ત્યારે કોઈને ભ્રમ થાય છે કે તે આકાશને જુએ છે. અને તે ‘સાશં પતિ ચૈત્ર:' વાક્યનો પ્રયોગ કરે છે. પરંતુ જે જાણે છે કે ચૈત્ર પટને જ જોઈ રહ્યો છે, આકાશને નહીં તે, તે જ વખતે ‘આળાશં ન પશ્યતિ ચૈત્ર:' વાક્યનો પ્રયોગ કરે છે. આમ વાસ્તવમાં બંને વચ્ચે પ્રતિબધ્યપ્રતિબંધકભાવ હોવા છતાં બંને વાક્યથી શાબ્દબોધ થવાની આપત્તિ આવશે. તે કેવી રીતે એ સમજાવવા કહે છે – નિરુપિતત્ત્વ સંબંધ; વૃત્તિ-અનિયામક હોવા છતાં તેને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક માની લઈએ તો ‘આાશં ન પતિ ચૈત્ર:' વાકયથી આકાશનો નિરુપિતત્ત્વ સંબંધથી વિષયિતા વિશેષ (૬) માં અભાવ જણાશે. અને ‘આાશં પતિ ચૈત્ર:' સ્થળે આકાશનો નિરુપિતત્વ સંબંધથી વિષયિતાવિશેષ (વ) માં અન્વય થશે. બંને વિષયિતા જુદી હોવાથી, તે બે વાક્ય જનિત બોધ, પરસ્પરના પ્રતિબંધક નહીં બની શકે કારણ કે, તસ્મિન્ તત્તા બુદ્ધિ જ, તસ્મિન્ તરમાવવત્તા બુદ્ધિની પ્રતિબંધક છે, અને અહીં તો જુદી જુદી વિષયિતામાં આકાશવત્તા અને આકાશાભાવવત્તાનું જ્ઞાન થાય છે. અને બંને બોધ એકસાથે થશે. જે અનિષ્ટ છે. જ્યારે એક પર્વતનો ઉદ્દેશીને પર્વતો વૃદ્ઘિમાન્ એમ કોઈ કહે ત્યારે તે વાક્યજન્ય જ્ઞાનથી, બીજા પર્વતને ઉદ્દેશીને કહેવાયેલા વૃત્તિ-ઝમાવવાન્ પર્વત: વાક્યજન્ય જ્ઞાનનો પ્રતિબંધ થતો નથી, કારણકે બંને પર્વતો વ્યુત્પત્તિવાદ * ૧૫૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨. જુદા છે. એટલે પર્વતત્વસામાનાધિકરણ્યેન વહ્નિ વહ્નિ-અભાવનું જ્ઞાન થાય છે. પણ કોઈ નાં વહ્નિ-સમાવવત્ એમ કહે ત્યારે સર્વ પાણીમાં (જલત્યાવચ્છેદેન) વહ્નિ-અભાવનો બોધ થાય છે અને ત્યારે નતં વહ્રિમત્ એવા વાક્યથી થતા બોધનું તે પ્રતિબંધક બની જાય છે. જુદી જુદી વિષયિતામાં તેવો અન્વય ન કરતાં, વિષયિતાત્વાચ્છિન્નમાં કરીએ, તો તે બંને બોધ પરસ્પરના પ્રતિબંધક થઈ જશે. તેવી શંકાનું સમાધાન આપે છે ' 'आकाशं पश्यति मैत्र:' इत्यादिभ्रमदशायाम् 'आकाशं न पश्यति चैत्र:' इत्यादिवाक्याच्छाब्दबोधस्य दुरह्मवतया लौकिकविषयितात्व सामानाधिकरण्येनैव तादृशाभावबोधकं तद्वाक्यमुपगन्तव्यम्, तादृशबोधश्च लौकिकविषयितात्वसामानाधिकरण्यमात्रेणैवाऽऽकाशादिनिरूपितत्वावगाहिदर्शितयोग्यताज्ञानाप्रतिबध्य एव । ‘આળાશં પતિ મૈત્ર:' એવા ભ્રમકાળે, ‘આાાં ન પશ્યતિ ચૈત્ર' વાક્યથી શાબ્દબોધ થતો રોકી શકાતો નથી. એટલે, લૌકિકવિષયિતાત્વસામાનાધિકરણ્યેન જ, તાદેશાભાવનું બોધક તાદશ વાક્ય માનવું પડશે. અને તાદશબોધ, એ લૌકિકવિયિતા સામાનાધિકરણ્યન, (= વિષયિતાવિશેષમાં) આકાશનિરુપિતત્વને જણાવનાર ‘આાશં પત્તિ ચૈત્ર:' વાક્યસ્થળીય યોગ્યતાજ્ઞાનથી અપ્રતિબધ્ધ જ છે. વિવેચન : જો વિયિતાત્વાવચ્છિન્નમાં આકાશ/આકાશના અભાવનો અન્વય કરવાનો હોય, તો ‘આાાં પતિ મૈત્ર’ ભ્રમ સ્થળે, નિરુપિતત્ત્વ સંબંધેન આાગવતી વિયિતા એવું જ્ઞાન થવાથી, ‘આાનું ન પતિ ચૈત્ર:' વાક્યથી નિરુપિતત્ત્વ સંબંધેન આાશામાવવતી વિયિતા, એવું જ્ઞાન નહીં થઈ શકે, કારણ કે તે બંને જ્ઞાન પરસ્પરના વિરોધી છે. જ્યારે આવા સ્થળે, તે બંને વાક્યથી બોધ થાય છે એ તો અનુભવસિદ્ધ છે. એટલે, આકાશનો વિયિતાત્વાચ્છિન્નમાં અન્વય ન થઈ શકે પણ વિષયિતાત્વસામાનાધિકરણ્યન (અર્થાત્ યત્કિંચિત્ વિષયિતા)માં જ વ્યુત્પત્તિવાદ * ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩. અન્વય કરવો પડે. જેથી, નીશ પશ્યતિ મૈત્રઃ વાક્યથી નિરૂપિતત્વ સંબંધન આકાશવદૂવિષયિતા (ગ) શાલિચાક્ષુષાશ્રય: મૈત્ર અને મારું ન પતિ ચૈત્ર: વાક્યથી નિરૂપિતત્વ સંબંધન આકાશાભાવવત્ વિષયિતા (4) શાલિચાક્ષુષાશ્રય: ચૈત્ર એવો અન્વયબોધ થશે, જે બંને પરસ્પરના પ્રતિબંધક નથી... અને તો પછી, યત્કિંચિત્ વિષયિતામાં, આકાશનિપિતત્વ જણાવતાં ‘વિશે પશ્યતિ ચૈત્ર:' વાક્યનું યોગ્યતા જ્ઞાન, યત્કિંચિંતુ વિષયિતામાં નિરૂપિતત્વ સંબંધન આકાશાભાવ જણાવતાં મીનાશ પરણ્યતિ વૈત્ર: વાક્યજન્ય બોધનો પ્રતિબંધ કરી શકશે નહીં. આમ, વાસ્તવમાં બંને વચ્ચે પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવ હોવા છતાં બંને વાક્યથી શાબ્દબોધ થવાની આપત્તિ આવશે. એટલે, વૃત્તિ-અનિયામક (નિરૂપિતત્વ) સંબંધને અભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક માનવા છતાં, ‘મારે પતિ ચૈત્ર:' સ્થળે, વિયિતાવિશેષમાં આકાશીભાવનું જ્ઞાન સ્વીકારી શકાશે નહીં. न च चैत्रीयचाक्षुषादिनिष्ठलौकिकविषयितात्वावच्छेदेनैव तादृशाभावो दर्शितवाक्येन प्रत्याय्यते इति चैत्रीयचाक्षुषादिनिष्ठलौकिकविषयितायामाकाशीयत्वाद्यवगाही 'चैत्र आकाशं पश्यति' इतिवाक्यजन्यबोधः प्रतिबध्नात्येव तादृशवाक्यजन्यधियमिति वाच्यम्, ઉત્તરપક્ષ: “ચૈત્રઃ આ ન પશ્યતિ' વાક્યથી ચૈત્રીયચાક્ષુષાદિનિષ્ઠલૌકિક વિષયિતાત્વાચ્છેદન જ તાદશાભાવ (નિરૂપિત્ર સંબંધન આકાશનિસપિતત્વાભાવ) જણાય છે. એટલે ચૈત્રી ચાક્ષુષનિષ્ઠ લૌકિકવિષયિતામાં નિરૂપિતત્વ સંબંધેન આકાશને જણાવનાર “ચૈત્ર: મારા પતિ'એવા વાક્ય થી જન્ય બોધ તાદેશ (અભાવ બોધક) વાક્ય જન્ય બોધનો પ્રતિબંધ કરશે જ. વિવેચનઃ વિષયિતા વિશેષમાં આકાશ/આકાશાભાવનો અન્વય ન કરતાં ચૈત્રીયચાક્ષુષવિષયિતાત્વાવચ્છિન્નમાં અન્વય કરવો. હવે, બંને વાક્યો એક જ પદાર્થ ચૈત્રીયચાક્ષુષવિષયિતા માં આકાશ/આકાશાભાવના બોધક બનવાથી પરસ્પરનાં પ્રતિબંધક થશે. અને, ગાળા પતિ મૈત્ર: સ્થળે મૈત્રીય વિષયિતામાં નિરૂપિતત્ત્વ સંબંધન આકાશવત્ત્વનું જ્ઞાન, નાશ ન પશ્યતિ વૈત્રઃ થી થતા ચૈત્રીયવિષયિતામાં નિરૂપિતત્ત્વ વ્યુત્પત્તિવાદ x ૧૫૬ Page #166 -------------------------------------------------------------------------- ________________ સંબંધન આકાશાભાવના જ્ઞાનનો પ્રતિબંધ પણ નહીં કરે. એટલે કોઈ આપત્તિ નથી. ૨૨૪. तादृशविषयितात्वेन विषयिताया अनुपस्थितेस्तदवच्छेदेना भावप्रत्यायनासंभवात् । પૂર્વપક્ષ: ના, તાદેશવિષયિતા–ન, વિષયિતા ઉપસ્થિતિ જ ન થતી હોવાથી તાદશવિષયિતાત્વાચ્છેદન અભાવનું જ્ઞાન ન કરાવી શકાય. વિવેચનઃ ચૈત્ર: મા = પતિ માં વિષયિતા દ્વિતીયાર્થ છે. તે શુદ્ધ વિષયિતા રૂપે જ ઉપસ્થિત થાય છે. ચૈત્રી ચાક્ષુષ નિછવિષયિતાત્વેન નહીં. ચૈત્રનો બોધ તો આખ્યાતાર્થ | નરાર્થના વિશેષ્ય રૂપે થાય છે. એટલે તેવી વિશિષ્ટવિષયિતામાં અભાવનું જ્ઞાન ન થઈ શકે. એટલે, ચૈત્ર: નાશ પતિ વાક્યજન્ય જ્ઞાન વૈત્ર નાશ પતિ વાક્યજન્ય જ્ઞાનનું પ્રતિબંધક ન બનવાની આપત્તિ ઊભી જ રહેશે. ૨૬. 'चैत्र आकाशं पश्यति' इतिवाक्यजन्यबोधे चैत्रांशे दर्शनाश्रयत्वं विशेषणं दर्शनांशे लौकिकविषयिता विशेषणमितिरीत्यैव पदार्थानां भानात्, चैत्रीयचाक्षुषादिनिष्ठविषयितात्वं नाकाशादिधर्मितावच्छेदकं किं तु शुद्धलौकिकविषयितात्वमेवेति तस्य शुद्धलौकिकविषयितात्वावच्छेदेनाकाशाद्य भावावगाहिज्ञानं प्रत्येव प्रतिबन्धक तया निरुक्तधर्मावच्छेदेनाकाशाद्यभावावगाहिज्ञानस्य तदप्रतिबध्यत्वाच्च । વળી, “ચૈત્ર પતિ' વાક્યજનિત બોધમાં, ચૈત્રમાં દર્શન (ચાક્ષુષ પ્રત્યક્ષ) વિશેષણ બને છે અને દર્શનમાં લૌકિક વિષયિતા. એ રીતે જ પદાર્થોનું જ્ઞાન થાય છે. એટલે આકાશનું ધર્મિતાવચ્છેદક, શુદ્ધલૌકિકવિષયતાત્વ જ છે, ચૈત્રીયચાક્ષુષનિષ્ઠલૌકિકવિષયિતાત્વ નહીં. એટલે તે જ્ઞાન, શુદ્ધ લૌકિકવિષયિતાતાવચ્છેદન આકાશાભાવને જણાવતા જ્ઞાનનું જ પ્રતિબંધક બને. નિરુકત (ચૈત્રી ચાક્ષુષનિષ્ઠલૌકિક વિષયિતાત્વ) ધર્માવચ્છેદન આકાશાભાવને જણાવનાર જ્ઞાનનું નહીં. વિવેચનઃ ભાવ સ્થળે એટલે કે “ગાવાશે પસ્થતિ ચૈત્ર' સ્થળે આકાશનિપિત લૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયઃ ચૈત્રઃ એવો બોધ થાય છે. આ બોધમાં વ્યુત્પત્તિવાદ # ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ આકાશ ધર્મ છે અને લૌકિકવિષયિતા ધર્મી છે. તનિષ્ઠ ધર્મિતાનો અવચ્છેદક શુદ્ધલૌકિકવિષયિતાત્વ છે, નહીં કે ચૈત્રીયચાક્ષુષનિષ્ઠ લૌકિકવિષયિતાત્વ. હવે પ્રતિબધ્ય - પ્રતિબંધકભાવનો નિયમ છે કે તધવજીન તસ્મિન તદ ની બુદ્ધિ જ તત્વ ઝેન્ટેન તસ્મિનેવ તદ્દમાવવા ની બુદ્ધિમાં પ્રતિબંધક બને. પ્રસ્તુતમાં ભાવસ્થલે શુદ્ધલૌકિકવિષયિતાત્વ અવચ્છેદન આકાશવત્તાનો લૌકિકવિયિતામાં બોધ થાય છે. એ બોધ શુદ્ધલૌકિકવિષયિતાતાવચ્છેદેન જ લૌકિકવિષયિતામાં આકાશાભાવના બોધનો પ્રતિબંધક બની શકે પરંતુ ચૈત્રી ચાક્ષુષનિષ્ઠ લૌકિકવિષયિતાત્યાવચ્છેદન આકાશાભાવના બોધનો નહીં. એટલે કોઈ રીતે, ચૈત્ર: નાશ ન પશ્યતિ સ્થળે, ચૈત્રીયચાક્ષુષનિષ્ઠ વિષયિતામાં આકાશના નિરુપિતત્વસંબંધથી અભાવનું જ્ઞાન માની લઈએ, તો પણ માં પતિ ચૈત્ર: વાક્ય જન્ય જ્ઞાનથી તેનો પ્રતિબંધ ન થવાની આપત્તિ આવશે. ૧૬. एतेन तत्राकाशादिपदस्याऽऽकाशादिनिरूपितत्वार्थकतां स्वीकृत्य लौकिकविषयितायामाश्रयतासंबन्धावच्छिनप्रतियोगिताकतदभावोपगमेनापि न निस्तारः । એટલે જ, આકાશ પદનો અર્થ આકાશનિરૂપિતત્વ માનીને, લૌકિક વિષયિતામાં તેનો આશ્રયતાસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ માનો, તો પણ નિસ્વાર નહીં થાય. વિવેચનઃ વૃજ્યનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક ન જ માનવો હોય તો પણ આકાશ પદનો અર્થ (લક્ષણાથી) આકાશનિપિતત્વ કરીને તેનો વૃત્તિનિયામક એવા આશ્રયતા સંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ દ્વિતીયાર્થ વિષયિતામાં માની શકાય. એવું કેટલાક કહે છે. પરંતુ તેમાં પણ – વિષયિતાત્વાવચ્છિન્નમાં અભાવ માની શકાશે નહીં, કારણ કે તો માશં પશ્યતિ મૈત્ર:' એવા ભ્રમસ્થળે પણ “માશં ? પતિ ચૈત્ર:' વાક્યજનિત બોધનો પ્રતિબંધ થશે. (નં. ૧૯૨માં કહ્યા મુજબ) વ્યુત્પત્તિવાદ = ૧૫૮ Page #168 -------------------------------------------------------------------------- ________________ (૨) (૩) ૧૧૭. વિષયિતાત્વ વિશેષમાં પણ અભાવ માની શકાશે નહીં કારણ કે તો ‘આજાશં પતિ ચૈત્ર:' વાક્યજનિત બોધ પણ ‘માાં ન પતિ ચૈત્ર:' વાક્યજનિત બોધનો પ્રતિબંધ નહીં કરે. (નં. ૧૯૧માં કહ્યા મુજબ) 'घट आकाशं न पश्यति' इत्यादौ नितरामेवाऽगतिः । ‘ઘટ: આાશં ન પત્તિ' ની તો કોઈ જ ગતિ નથી. વિવેચન : કોઈ પણ રીતે ચૈત્ર: આાશં ન પત્તિ સ્થળે બોધ માની લો, તો પણ ઘટ: માશં ન પતિ સ્થળે તો બોધ શક્ય જ નહીં બને. કારણ કે નૈન્ દ્વારા, આકાશનિરુપિતત્વાભાવ (યત્કિંચિત્ ઘટજ્ઞાનીય) વિષયિતામાં પ્રતીત થઈ જાય તો પણ તાદવિષયિતા શાલિ પ્રત્યક્ષનો આશ્રય ઘટ કદી બનતો ન હોવાથી સંપૂર્ણ અન્વયબોધ થઈ જ નહીં શકે. ૧૨૮. ચૈત્રીયચાક્ષુષનિષ્ઠવિષયિતાત્વાવચ્છિન્નની ઉપસ્થિતિ જ ન થતી હોવાથી તેમાં પણ અભાવનો બોધ ન થઈ શકે. (નં. ૧૯૩માં કહ્યા મુજબ) આ આપત્તિઓ ઊભી જ રહે છે. यत्तु नञर्थस्य द्विधा भानोपगमेनाऽऽकाशादिनिरुपितत्वाभाववल्लौकिकविषयिताशालिचाक्षुषाश्रयत्वाभाववान् घट इत्याकारकस्तत्रान्वयबोध રૂતિ, કેટલાક એમ કહે છે કે નન્ ના અર્થ અભાવનું બે વાર જ્ઞાન માનીશું. એટલે આકાશનિરુપિતત્વાભાવવદ્ લૌકિકવિયિતાશાલિચાક્ષુષાશ્રયત્વાભાવવાન્ ઘટઃ એવો અન્વય બોધ થશે. વિવેચન : ઘટ મજાનું ન પશ્યતિ સ્થળે, નગ્ અર્થ અભાવનું બે વાર જ્ઞાન માનવું. (૧) આકાશ-નિરુપિતત્વનો લૌકિક વિયિતામાં અભાવ અને (૨) ચાક્ષુષાશ્રયત્વનો ઘટમાં અભાવ. એ રીતે તે વાક્યનો અન્વયબોધ થશે. આવો કેટલાકનો મત છે. વ્યુત્પત્તિવાદ * ૧૫૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬. तदपि न-तथा सति 'चैत्रो घटं न पश्यति' 'चैत्र आकाशं न पश्यति' इत्यादिवाक्यजन्यशाब्दबोधादविलक्षणबोधस्य सर्वानुभवसिद्धस्य तादृशवाक्यादनुपपत्तेः, તે પણ બરાબર નથી. કારણ કે તેમ કરવાથી ચૈત્રી પદં ર પડ્યેતિ વિ. વાક્યજન્યબોધ જેવો જ બોધ, ઘટ નાશ ન પશ્યતિ સ્થળે થતો હોવાનો સર્વનો અનુભવ છે, તે ઉપપન્ન નહીં થાય. વિવેચનઃ વૈત્રી પદે ન પશ્યતિ સ્થળે, એક જ અભાવનો બોધ માન્યો છે – ઘટનિરુપિત લૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયતાભાવવાન્ ચૈત્રઃ . અને ચૈત્ર માપશ્યતિ સ્થળે પણ એક જ અભાવનો બોધ માન્યો છે - આકાશનિ પિતત્વાભાવવાનું લૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રય ચૈત્ર. પટ મારાં ન પતિ સ્થળે પણ ઉપરોક્ત બે વાક્ય જેવો જ (એક અભાવનો) બોધ થતો હોવાનો સહુને અનુભવ છે, જો નન્ના અર્થ અભાવનું જ્ઞાન બે વાર માનશો, તો તે વાક્યથી સર્વાનુભવસિદ્ધ બોધથી જુદો જ બોધ થશે. - અનુભવસિદ્ધ બોધ નહીં થાય. એ આપત્તિ છે. २००. न हि तत्रापि तादृश एव शाब्दबोधः, શંકા : ત્યાં પણ તેવો જ બોધ માનશું. વિવેચનઃ વૈaો પદે / બાલાશં ન પતિ સ્થળે પણ નમ્ અર્થ અભાવનો બે વાર અન્વય કરીશું. ઘટ (આકાશ) નિરુપિતત્વાભાવવફ્લૌકિકવિષયિતા - શાલિચાક્ષુષાશ્રયત્નાભાવવાનું ચૈત્રઃ એવો જ બોધ માનીશું. ઘટ, (આકાશ) જ્ઞાનનો વિષય ન બનતો હોવાથી, વિષયિતામાં, ઘટનિરુપિતત્વાભાવ પણ છે જ. અને ચેત્રમાં તાદશચાક્ષુષાશ્રયતાભાવ પણ છે જ. એટલે હવે બધા વાક્યોથી (બે અભાવનો) સમાન બોધ જ થશે. ૨૦. तथा सति चैत्रो यदा घटादिकं न पश्यत्यपि तु पटादिकमेव तदा घटाद्यनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषाश्रयत्वाभावस्य तत्र बाधात् 'चैत्रो घटं न पश्यति' इतिप्रयोगानुपपत्तेः, વ્યુત્પત્તિવાદ ૧૬૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ તો પછી જયારે ચૈત્ર ઘટ ન જોતો હોય અને પટને જોતો હોય ત્યારે ચિત્રમાં ઘટાદિથી અનિરુપિત, લૌકિક વિષયિતાશાલિચાક્ષુષાશ્રયતાભાવ ન હોવાથી ચૈત્રી ધર્ટ પતિ વાક્યનો પ્રયોગ નહીં થાય. વિવેચનઃ વૈત્ર: પરં ન પતિ સ્થળે, નમ્ અર્થ અભાવનું બે વાર જ્ઞાન કરીને, ઘટનિરૂપિતત્વાભાવલ્લૌકિકવિષયિતા અને તાદશ વિષયિતાશાલિચાક્ષુષા શ્રયતાભાવવાનું ચૈત્ર એવો બોધ કરવાનો હોય, તો જ્યારે ચૈત્ર પટ જોતો હોય, ત્યારે ચૈત્રીયજ્ઞાનીયવિષયિતા, પટનિરૂપિત હોવાથી, ઘટનિરૂપિતત્ત્વાભાવ તો વિપયિતામાં મળી જશે, પણ તાદશવિયિતાવ ર્શનાશ્રયત્વ તો ચૈત્રામાં રહ્યાં હોવાથી તાદશાશ્રયતાભાવ ચૈત્રમાં નહીં મળે અને ચૈત્ર ઘટ ન જોતો હોવા છતાં, ચૈત્ર: પદં પસ્થતિ પ્રયોગ નહીં થઈ શકે. એ આપત્તિ આવશે. ૨૦૨. यदा च भावमात्रं पश्यति तदा भावानिरूपितलौकिकविषयिता शालिचाक्षुषाश्रयत्वाभावसत्त्वात् 'भावं न पश्यति चैत्रः' इत्यादिप्रयोगापत्तेश्च । વળી જ્યારે કોઈપણ ભાવપદાર્થને જોતો હોય ત્યારે ભાવાનિરુપિત લૌકિકવિયિતાશાલિચાક્ષુષાશ્રયસ્વાભાવ હોવાથી “ભવં ન પતિ ચૈત્ર:' એવા પ્રયોગની આપત્તિ આવશે. વિવેચનઃ જયારે ‘મત્ર ભાવાર્થ:' એવું કોઈપણ ભાવપદાર્થને વિષય કરતું પ્રત્યક્ષ થાય, ત્યારે તાદશજ્ઞાનીયવિષયિતા ભાવથી નિરૂપિત હોય છે. એટલે ભાવથી અનિરૂપિત વિષયિતાવજ્ઞાનાશ્રયત્ન ન મળે. (કારણ કે, જ્ઞાનાશ્રયત્ન છે, પણ તે ભાવનિરુપિતવિષયિતાવત્ જ્ઞાનનું છે.) એટલે નિરુકત અભાવ (ભાવ અનિરૂપિત લૌકિકવિયિતાશાલિચાક્ષુષાશ્રયત્નો ચૈત્રમાં અભાવ) મળી જવાથી ચૈત્ર: માવં ન પશ્યતિ પ્રયોગથી અન્વયબોધ થઈ શકશે. જે અનિષ્ટ છે, કારણ કે ભાવને તો જોઈ રહ્યો છે. (પહેલી આપત્તિ એ છે કે, એક પદાર્થ (પટ) જોતો હોય ત્યારે બીજો પદાર્થ (ઘટ) નથી જોતો, એવો પ્રયોગ નહીં થઈ શકે. બીજી આપત્તિ એ છે કે, જે પદાર્થ જુએ છે, ત્યારે જ, તે જ પદાર્થ નથી જોતો. એવો પ્રયોગ પણ થઈ શકશે.) વ્યુત્પત્તિવાદ # ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨. एवम् 'आकाशं न पश्यति घटः' इत्यादावाकाशाद्यनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषाश्रयत्वाभावस्य वाक्यार्थत्वे यदाऽऽकाशाद्यतिरिक्तपदार्थविषयकचाक्षुषाश्रयत्वभ्रमो घटादौ तदाऽऽकाशाद्यनिरूपितलौकिकविषयिताशालिचाक्षुषा श्रयत्वनिश्चयरूपप्रतिबन्धकसत्त्वेन तादृशवाक्यजन्यशाब्दबोधानुपपत्तिः । એ જ પ્રમાણે, ‘ઘટ ઞાાાં ન પત્તિ' માં જો આકાશઅનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વાભાવનું ઘટમાં જ્ઞાન થતું હોય તો જ્યારે આકાશ સિવાયના કોઈ પદાર્થ વિષયક ચાક્ષુષઆશ્રયત્વનો ઘટમાં ભ્રમ થાય (અર્થાત્ ઘટઃ પરં પતિ એવો ભ્રમ થાય) ત્યારે, આકાશ-અનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વ રૂપી પ્રતિબંધક (ઘટમાં) હોવાથી તાદશવાક્ય (માશં ન પશ્યતિ ઘટ:) જન્ય શાબ્દબોધ અનુપપન્ન થશે. ૨૪. : વિવેચન જો નઞર્થ અભાવનું બે વાર જ્ઞાન માનો તો ‘ઞાાં ન પશ્યતિ ષટ:’ નો અર્થ થશે- આકાશ-અનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વાભાવવાન્ ઘટઃ પરંતુ આવો અર્થ માનવામાં એક અન્ય આપત્તિ આવે છે. જ્યારે ‘ઘટ: પતં પત્તિ' એનો ભ્રમ થાય ત્યારે ઘટમાં (પનિરુપિત) આકાશ-અનિરુપિતલૌકિકવિષયિતાશાલિચાક્ષુષાશ્રયત્વનો નિશ્ચય થાય છે.આ નિશ્ચય ‘આાશં ન પતિ ઘટ:' એ વાક્યજન્ય બોધનો પ્રતિબંધક બનતો હોવાથી ઉક્ત ભ્રમ સમયે ‘આાશં ન પતિ ઘટ:' વાક્યથી શાધબોધ ન થવાની આપત્તિ પણ આવશે. (નં. ૨૦૧માં આપેલ આપત્તિ જેવી જ આ આપત્તિ છે.) : यथा 'चैत्रो घटं पश्यति' इत्यादिनिश्चयदशायाम् 'पटं न पश्यति चैत्र: ' इत्यादिवाक्यजन्यशाब्दबोधोत्पादोऽनुभवसिद्धस्तथैवोक्तभ्रमदशायाम् 'आकाशं न पश्यति घट:' इत्यादिवाक्यजन्यबोधोत्पादोपीति न તત્રેાપત્તિ: (વિ) સંમતિ । ‘ચૈત્ર: ષટ પતિ' ના નિશ્ચયસમયે, ‘પાં ન પશ્યતિ ચૈત્ર:' વાક્યથી શાબ્દબોધ થાય છે. એ અનુભવ સિદ્ધ છે. તેમ ઉક્ત (પટ: પરં પતિ) વ્યુત્પત્તિવાદ * ૧૬૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સમયે પણ ‘ધટ માશં ને પશ્યતિ’ વાક્ય જન્ય શાબ્દબોધ પણ થાય જ, એટલે, તેને (તેવા શાબ્દબોધના પ્રતિબંધને) ઈષ્ટાપત્તિ નહીં માની શકાય. વિવેચન : કોઈ ઘટ નાશ ન પતિ વાક્યને અપ્રમાણ માનીને પટ પરંપૂણ્યતિ ભ્રમ કાળે તેનાથી શાબ્દબોધ ન થાય તેને ઇષ્ટ જ કહે, તો તેનો ઉત્તર છે કે પટ પટૅ પતિ એવો ભ્રમ થયો જ હોય, તો તે સમયે પટે: માશં પતિ થી પણ શાબ્દબોધ થાય જ. એ અનુભવસિદ્ધ છે. પણ ઉપર કહ્યું તેમ ના અર્થ અભાવનું બે વાર જ્ઞાન માનવાનું હોય તો ઉક્તભ્રમકાળે તાદેશવાક્યથી શાબ્દબોધ ન થવાની આપત્તિ આવશે. यच्चालौकिकविषयिताशून्यचाक्षुषत्वाद्यवच्छेदेनाकाशादिविषयकत्वघटादिवृत्तित्वोभयाऽभाव एव 'घटः आकाशं न पश्यति' इतिवाक्यात् प्रतीयते, કેટલાક કહે છે કે “ઇટ: મારાં પતિ' વાક્યથી અલૌકિકવિષયિતા ચાક્ષુષત્વાદિ અવચ્છેદન આકાશવિષયકત્વ અને ઘટાદિવૃત્તિત્વ ઉભયનો અભાવ જણાય છે. વિવેચનઃ લૌકિકવિષયિતાશાલિચાક્ષુષ અર્થને લઈને કોઈ પણ રીતે ઉપપત્તિ ન થતી હોવાથી, કેટલાક ઊંધો કાન પકડે છે. અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષ અર્થ લે છે. હવે આકાશનું અલૌકિક ચાક્ષુષ થતું હોવા છતાં લૌકિકચાક્ષુષ તો થતું જ નથી. માટે અલૌકિકવિયિતાશૂન્યચાક્ષુષમાં આકાશવિષયકત્વનો અભાવ મળી જશે. તેમ ઘટ જડ હોવાથી તેમાં ચાક્ષુષાશ્રયત્ન જ નથી. એટલે ઉક્તચાક્ષુષમાં ઘટવૃત્તિત્વનો પણ અભાવ મળી જશે. આમ નગર્થનું બે વાર જ્ઞાન પણ નહીં માનવું પડે અને છતાં ઉક્તવાક્યથી શાબ્દબોધ ઉપપન્ન પણ થઈ જશે. અન્ય કોઈ આપત્તિ પણ હવે નહીં રહે. તે આ રીતે ચૈત્ર: દંપતિ વાક્યથી, અલૌકિકવિયિતાશૂન્ય ચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ અને પટવિષયકત્વનું જ્ઞાન થાય છે. જે ચૈત્ર: પરં ન પતિ વાક્યથી થતાં તાદશચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ અને ઘટવિષયકત્વના ઉભયાભાવના જ્ઞાનનું પ્રતિબંધક નહીં બને. (૨૦૧માં આપેલ આપત્તિનું વારણ) ચૈત્ર: માવં પતિ વાક્યથી તાદેશચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ, ભાવ વિષયકત્વ - ઉભયનું જ્ઞાન થશે, જે ચૈત્ર: માવંનપતિ વાક્યથી થતાં તાદશચાક્ષુષમાં વ્યુત્પત્તિવાદ # ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ (3) ૩૦૬. उपनीताकाशादिविषयकचाक्षुषे आकाशादिविषयकत्वचैत्रादिवृत्तित्वोभयसत्त्वेन 'चैत्र आकाशं न पश्यति' इत्यादिप्रयोगानुपपत्तिः घटादौ तादृशचाक्षुषाद्याश्रयत्वभ्रमदशायाम् 'घट आकाशं न पश्यति' इत्यादिवाक्याच्छाब्दबोधानुपपत्तिश्चेत्यलौकिकविषयिताशून्यत्वेन चाक्षुषादिकं विशेषितम् । આકાશવિષયક અલૌકિક ચાક્ષુષમાં, આકાશવિષયકત્વ અને ચૈત્રવૃત્તિત્વ બંને મળવાથી, ‘ચૈત્ર: બાળાશં ન પશ્યતિ' પ્રયોગની અનુપત્તિ થાય અને ઘટમાં તાદશ (આકાશ વિષયક અલૌકિક) ચાક્ષુષાશ્રયત્વના ભ્રમ કાળે પણ ષટ આજાણું ન પશ્યતિ વાક્યથી શાબ્દબોધની અનુપપત્તિ થાય એટલે અલૌકિકવિષયિતાશૂન્યત્વ, એ ચાક્ષુષનું વિશેષણ કર્યું છે. વિવેચન : અલૌકિકવિયિતાશૂન્યચાક્ષુષમાં ઉભયાભાવ કહેવાને બદલે માત્ર ચાક્ષુષમાં કહ્યો હોય તો... (૧) ઉભયના અભાવના જ્ઞાનનું પ્રતિબંધક બનશે, એટલે તેવા પ્રયોગની આપત્તિનું વારણ થશે. (૨૦૨માં આપેલ આપત્તિનું વારણ) ઘટ: પરં પતિ એવા ભ્રમ સ્થળે, તાદશચાક્ષુષમાં ઘટવૃત્તિત્વ પટવિષયકત્વનું જ્ઞાન થશે, જે ‘ટ: બાળાશં ન પશ્યતિ' વાક્યથી થતાં તાદેશચાક્ષુષમાં ઘટવૃત્તિત્વ-આકાશવિષયકત્વ-ઉભયાભાવના જ્ઞાનનું પ્રતિબંધક નહીં બને. (૨૦૩માં આપેલ આપત્તિનું વારણ.) એટલે કોઈ આપત્તિ નહીં રહે. (૨) ' ‘આજાશે પક્ષી’ વિ. સ્થળે, આકાશનું અલૌકિક ચાક્ષુષ થાય છે, ત્યારે એ ચાક્ષુષમાં આકાશવિષયકત્વ, ચૈત્રવૃત્તિત્વ બંને મળી જાય. આથી, તે વખતે ચૈત્ર પક્ષીને જ જોતો હોવા છતાં અને આકાશને ન જોતો હોવા છતાં, ‘આાશં ન પશ્યતિ ચૈત્ર:’ પ્રયોગ થઈ શકશે નહીં. કારણ કે તેવા પ્રયોગ માટે, ચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ અને આકાશ વિષયકત્વ, ઉભયાભાવ મળવો જોઈએ, જ્યારે અહીં તો બંનેનો ભાવ છે, અભાવ નહીં. ‘ઘટ આજાશે વિહાં પતિ' એવો ભ્રમ થાય ત્યારે, પણ ચાક્ષુષમાં, ઘટવૃત્તિત્વ/આકાશવિષયકત્વ, ઉભય આવી જવાથી, ઘટ આળાશં ન વ્યુત્પત્તિવાદ * ૧૬૪ Page #174 -------------------------------------------------------------------------- ________________ પશ્યતિ પ્રયોગ પણ ઉપરની જેમ અનુપપન્ન થઈ જશે. એટલે અલૌકિક વિષયિતાશૂન્યચાક્ષુષ કહેવું જરૂરી છે. હવે, ઉપરોક્ત બંને સ્થળે, લૌકિક-અલૌકિક ઉભય વિષયિતાશાલિચાક્ષુષમાં, આકાશવિષયત્વ અને ચૈત્ર/ઘટવૃત્તિત્વ જણાય છે, કારણ કે આકાશનું અલૌકિક ચાક્ષુષ છે અને પક્ષીનું લૌકિક. જ્યારે ચૈત્ર / પટે પશ્યતિ સ્થળે, અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષમાં આકાશવિષયકત્વ અને ચૈત્ર/ઘટવૃત્તિત્વનો અભાવ જણાશે. આમ બંને વાક્યજન્યબોધ પરસ્પરના પ્રતિબંધક ન બનવાથી શાબ્દબોધ થઈ જશે. તેથી આપત્તિ નહીં આવે. ૨૦, आकाशविषयकचाक्षुषाधुपनीतभानस्यापीतरांशे लौकिकत्वात् तादृशानुपपत्तितादवस्थ्यमतो लौकिकत्वविशेषणमुपेक्षितम् ।। આકાશવિષયક અલૌકિક પ્રત્યક્ષ પણ ઇતરાંશમાં, લૌકિક હોવાથી, લૌકિકત્વ વિશેષણ મૂકે તો તે અનુપપત્તિ ઊભી જ રહે છે. એટલે તેમ નથી કર્યું. વિવેચન : શંકા : ઉપર કહેલી આપત્તિઓને ટાળવા, લૌકિકવિષયિતાવ૬ ચાક્ષુષ કહી શકાત, કારણ કે આકાશનિપિવિયિતા અલૌકિક છે. તો અલૌકિકવિષયિતાશૂન્ય એમ અભાવનો પ્રવેશ કરીને ગૌરવ શા માટે કર્યું? સમાધાન : “ગાશે વિશT:' સ્થળે, આકાશનું અલૌકિક પ્રત્યક્ષ થવા છતાં, વિહગનું તો લૌકિક પ્રત્યક્ષ જ થતું હોવાથી તે જ ચાક્ષુષમાં લૌકિક વિષયિતા પણ રહેલી છે. એટલે તે સ્થળે, લૌકિકવિષયિતાવત્ ચાક્ષુષમાં પણ આકાશવિષયકત્વ, ચૈત્રાવૃત્તિત્વ ઉભયનું જ્ઞાન થશે અને તો તાદશચાક્ષુષમાં ઉભયાભાવને જણાવતાં, “વૈત્ર: નાશ ન પશ્યતિ' વાક્યજન્ય બોધનો પ્રતિબંધ થશે જ. એટલે લૌકિકવિષયિતાવત્ ચાક્ષુષ ન કહેતાં અલૌકિકવિષયિતાશૂન્ય ચાક્ષુષ કહ્યું, જેમાં ઉપરોક્ત રીતે આપત્તિનું વારણ થાય છે. વ્યુત્પત્તિવાદ # ૧૬૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮. अत्रालौकिकविषयिताशून्यचाक्षुषत्वाद्यवच्छिन्नस्य 'घट आकाशं न पश्यति' इत्यादौ शक्त्या धात्वर्थत्वासंभवेपि प्रकृते तस्यैव लक्षणया धात्वर्थत्वमुपेयते । અહીં, “પટ નાશ ન પતિ' સ્થળે, શક્તિથી અલૌકિકવિષયિતાશૂન્ય ચાક્ષુષત્વાવચ્છિન્ન એ ધાતુનો અર્થ સંભવતો નથી. છતાં, અહીં લક્ષણાથી ધાતુનો તે જ અર્થ માનવો. વિવેચનઃ ‘સુપ વેન્દ્રને એવું લૌકિક-અલૌકિક ઉભયવિષયતાશાલિ ચાક્ષુષ થાય, ત્યારે “સુરમ વન્દ્રાં પતિ' એવો પ્રયોગ થાય છે, તેમ ‘ગોળાશે વિર:' એવું પ્રત્યક્ષ પણ ઉભયવિષયિતાશાલિ છે અને ત્યાં પણ સારો વિદઃ પતિ' એવો પ્રયોગ થાય છે. જો ધાત્વર્થ અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષ માનીએ, તો ઉપરોક્ત પ્રયોગો અનુપપન્ન થઈ જાય... એટલે દૃરમ્ ધાતુની શક્તિ તો તાદશચાક્ષુષમાં નથી, છતાં બાલાશં ન પતિ સ્થળે લક્ષણાથી તે જ ધાત્વર્થ માની લેવો. २०. विषयितासामान्यमेव च द्वितीयार्थः, आश्रयत्वं द्वित्वं निरूपकत्वं चाख्यातार्थः, आश्रयत्वे व्युत्पत्तिवैचित्र्यात् प्रथमान्तपदार्थघटादेस्तस्य निरूपकत्वे विशेषणतयान्वयः, तादृशनिरूपकत्वद्वितीयान्तार्थाकाशादिविषयक त्वयोश्च प्रकारतया द्वित्वान्वयः, द्वित्वाद्य वच्छिन्नप्रतियोगिताकत्वसंबन्धेन तादृशो भयस्य नञर्थाभावे तस्यान्वयितावच्छेदकनिरुक्तधर्मावच्छेदेन धात्वर्थेऽन्वयः, धात्वर्थस्य प्रकृते मुख्यविशेष्यतयैव भानम् ।। વિષયિતા સામાન્ય એ દ્વિતીયાર્થ છે. આશ્રયત્વ, દ્ધિત્વ અને નિરુપકત્વ, આખ્યાતાર્થ છે. પ્રથમાન્ત પદાર્થ ઘટાદિનો, વ્યુત્પત્તિવૈચિત્ર્યથી આશ્રયત્નમાં, તેનો નિરુપકત્વમાં અન્વય, તાદશનિરુપકત્વ અને દ્વિતીયાર્થ આકાશવિષયકત્વનો પ્રકારતયા દ્વિત્વમાં, તાદશઉભયનો દ્વિ–ાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી ન” અર્થ અભાવમાં, અભાવનો નિરુકતધર્માવછેદન ધાત્વર્થમાં અન્વયે થશે. અહીં, ધાત્વર્થ મુખ્ય વિશેષ્યરૂપે જણાય છે. વિવેચન : ટિ: સાણં ન સ્થિતિ પ્રયોગ છે. સામાન્યથી પ્રથમાન્ત પદાર્થ વિશેષ્ય બને. પણ અહીં વ્યુત્પત્તિવૈચિત્ર્યથી પ્રથમાંત પદાર્થ ઘટન અન્વય આખ્યાતાર્થ આશ્રયત્નમાં, વૃત્તિતા સંબંધથી થશે અને આશ્રયત્નો વ્યુત્પત્તિવાદ * ૧૬૬ Page #176 -------------------------------------------------------------------------- ________________ આખ્યાતાર્થ નિરુપકત્વમાં અન્વય થશે. એટલે ઘટવૃત્તિઆશ્રયત્વનિરુપક અર્થાત ઘટવૃત્તિ એવો અર્થ થશે. (ઘટમાં રહેલ આશ્રયત્વનું નિક્ષક, ઘટને આશ્રય બનાવનાર, ઘટમાં રહેલ પદાર્થ જ હોય.) દ્વિતીયાર્થ વિષયિતા સામાન્ય (લૌકિક-અલૌકિક) છે અને આકાશનો તેમાં નિરૂપિતત્વ સંબંધથી અન્વય થશે. એટલે આકાશવિષયકત્વ દ્વિતીયાંતાર્થ થયો. હવે એ નિરુપકત્વ અને વિષયકત્વ વિશિષ્ટ એવું ઉભય લેવું છે, એટલે તે બંનેનો પ્રકારતયા આખ્યાતાર્થ દ્વિવ (ઉભય) માં અન્વય થશે. અને તેવા ઉભયનો અભાવ લેવો છે એટલે, તાદશકિત્વનો નમ્ અર્થ અભાવમાં દ્વિવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી અન્વય થશે. અને આ ઉભયાભાવ, અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષત્વાવચ્છિન્ન એવા ધાત્વર્થમાં અન્વિત થશે. આમ મુખ્ય (પ્રકારતાનવચ્છિન્નવિશેષ્યતાશાલિ)વિશેષ્ય ધાત્વર્થ થશે. શાબ્દબોધનો આકાર થશે. ઘટવૃત્તિઆશ્રયસ્વનિરુપકત્વ - આકાશનિ પિતવિષયત્વ એ ઉભયનો દ્વિવાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ સંબંધથી જે અભાવ, તદ્વાન અલૌકિકવિષયિતા શૂન્ય ચાક્ષુષ. ૨૨૦, अथवा स्वनिष्ठान्योन्याभावप्रतिोगितानवच्छेदकत्वरुपव्यापकतासंबन्धेन धात्वर्थस्य तादृशोभयाभावेऽन्वयः, तस्य चाख्यातार्थनिरूपकत्वे, तस्य प्रथमान्तार्थपदार्थे घटादौ, घटादेः प्रतियोगितावच्छेदकघटकतया तादृशाभावनिरूपकत्वात्, एवं चान्वयबोधस्य प्रथमान्तपदार्थमुख्यविशेष्यकत्वनियमस्यापि न क्षतिरिति । અથવા સ્વનિષ્ઠ ભેદપ્રતિયોગિતાનવચ્છેદકત્વ રૂપ વ્યાપકતા સંબંધથી, ધાત્વર્થનો તાદશ ઉભયાભાવમાં અન્વય કરવો. તે (અભાવ)નો આખ્યાતાર્થ નિરુપકત્વમાં, તેનો પ્રથમાંતપદાર્થ ઘટમાં અન્વય કરવો. કારણ કે ઘટ એ પ્રતિયોગિતાવચ્છેદક ઘટક હોવાથી તાદેશાભાવનો નિરુપક છે. એ રીતે અન્વય બોધમાં મુખ્ય વિશેષ્ય પ્રથમાંત પદાર્થ જ હોય એ નિયમનો ભંગ પણ નથી થતો. વિવેચનઃ ઉપરના (નં. ૨૦૯) અર્થમાં ધાત્વર્થ મુખ્ય વિશેષ્ય બન્યો. જે અનુભવવિરુદ્ધ છે. પ્રથમાંત પદાર્થ જ મુખ્ય વિશેષ્ય બને છે. એવો નિયમ છે. એટલે કહે છે. વ્યુત્પત્તિવાદ : ૧૬૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ પટે: કાશ તે પતિ સ્થળે, ઉપરોકત રીતે (નં. ૨૦૯) આકાશવિષયકત્વ, ઘટવૃત્તિત્વનો ઉયાભાવ એ રીતે અન્વયબોધ જણવો. પછી ધાત્વર્થ - અલૌકિક વિષયિતાશૂન્યચાક્ષુષનો અન્વય સ્વનિષ્ઠભેદપ્રતિયોગિતાનવચ્છેદકત્વ રૂપ વ્યાપકતા સંબંધથી ઉભયાભાવમાં કરવો. જ્યાં જ્યાં તાદશચાક્ષુષ છે. ત્યાં ત્યાં તાદેશ ઉભયાભાવ રહેવાનો જ છે. (કારણ કે કદી, વટવૃત્તિ વાક્ષુષ મળવાનું નથી અને આકાશવિષયક અલૌકિક વિષયતા શૂન્યચાક્ષુષ પણ મળવાનું નથી.) અને તેથી તાદેશચાક્ષુષ, તાદશોભાયાભાવવત્ન એવો ભેદ કદી મળે નહીં. અને તેથી તાદશોભાયાભાવ તાદશચાક્ષુષીનિષ્ઠભેદપ્રતિયોગિતાનો અવચ્છેદક ન બને, અનવચ્છેદક જ બને. એટલે તાદશચાક્ષુષ, સ્વનિષ્ઠભેદપ્રતિયોગિતાનવરચ્છેદકત્વ સંબંધથી તાદશોભાયાભાવમાં રહેશે. હવે ઉભયાભાવના પ્રતિયોગી ઘટવૃત્તિત્વ- આકાશ વિષયકત્વ છે. એટલે તેના પ્રતિયોગિતાવચ્છેદક વૃત્તિતાત્વ, ઘટ, વિષયિતાત્વ, અને આકાશ મળશે. આમ ઘટ પણ ઉભયાભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક બનવાથી અભાવનો નિરુપક બનશે. એટલે અભાવનો આખ્યાતાર્થ નિરુપકતામાં અને તેનો ઘટમાં અન્વય કરવો આથી અર્થ થયો, અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષ વ્યાપક ઘટવૃત્તિત્વ – આકાશવિષયકત્વ - ઉભયાભાવ નિરુપક ઘટ. જેમાં પ્રથમાંત પદાર્થ મુખ્ય વિશેષ્ય બની ગયો. એટલે આપત્તિ ન રહી. (અહીં પ્રથમાંત પદાર્થ ઘટના અન્વયે બે વાર થાય છે. એ ધ્યાનમાં લેવું.) ૨૨૨. तदपि न - घटादिविषयकचाक्षुषादेः कालिकादिसंबन्धेन घटदिवृत्तितया 'घटो घटं न पश्यति' इतिप्रयोगानुपपत्तेः आकाशादिविषयकत्वावच्छिन्ने चाक्षुषे कालिकादिसंबन्धेन घटादिवृत्तित्वनिश्चयदशायाम् ‘घट आकाशं न पश्यति' इतिवाक्याच्छाब्दबोधानुपपत्तेश्च તે પણ બરાબર નથી. કારણ કે (૧) ઘટવિષયકચાક્ષુષ, કાલિક સંબંધથી ઘટમાં રહે છે એટલે એ પરં ન પતિ એવા પ્રયોગની અનુપપત્તિ થાય અને (૨) આકાશવિષયક ચાક્ષુષમાં કાલિકસંબંધથી ઘટવૃત્તિત્વ રહ્યું વ્યુત્પત્તિવાદ # ૧૬૮ Page #178 -------------------------------------------------------------------------- ________________ છે. એવા નિશ્ચય સમયે, યેટ: ન પશ્યતિ એવા વાક્યથી શાબ્દબોધની અનુપપત્તિ થશે. વિવેચનઃ નસ્ થી ઉભયાભાવનો બોધ કરવાના કેટલાકના મતનો જવાબ આપે છે. (૧) વયે પાં પતિ સ્થળે ઉક્ત મતે, ઘટવૃત્તિત્વ-ઘટવિષયકત્વ, ઉભયાભાવનો ચાક્ષુષમાં બોધ થવો જોઈએ. પણ કાલિક સંબંધથી ચૈત્રીય ઘટવિષયક ચાક્ષુષ ઘટમાં રહ્યું હોવાથી, કાલિકેન ઘટવૃત્તિત્વ તો ચાક્ષુષમાં મળશે જ, અને એ ચાક્ષુષમાં ઘટવિષયકત્વ તો છે જ. એટલે ઉભયાભાવ ન મળવાથી શાબ્દબોધ નહીં થાય અને તાદશ પ્રયોગ અનુપપન્ન થશે. આકાશવિષયક (લૌકિક) ચાક્ષુષ જો કે અપ્રસિદ્ધ છે. છતાં ચૈત્રાદિને તેવું ચાક્ષુષ થયાનો ભ્રમ થાય તો ચૈત્રીયચાક્ષુષમાં આકાશવિષયકત્વ આવે અને, ત્યારે તાદશચાક્ષુષ, કાલિક સંબંધથી ઘટવૃત્તિ જ હોવાથી ઉભયાભાવ નહીં મળે અને પટ માં ન પશ્યતિ વાકયથી શાબ્દબોધ નહીં થઈ શકે. ૨૧૨. समवायेन घटादिवृत्तित्वाकाशादिविषयकत्वोभयाभावभानस्यैव स्वीकरणीयता 'अभाव आकाशं न पश्यति' इत्यादावभा वसमवेतत्वाप्रसिद्धया वाक्यार्थाप्रसिद्धेर्दुर्वारत्वात् । એટલે, સમવાયેન ઘટવૃત્તિત્વ અને આકાશવિષયકત્વ ઉભયાભાવ જ માનવો પડે, અને તો માત્ર મજાશે ને પશ્યતિ સ્થળે, અભાવમાં સમવાયથી વૃત્તિતા જ અપ્રસિદ્ધ હોવાથી વાક્યર્થની અપ્રસિદ્ધિ થશે. વિવેચનઃ ઉપરોકત આપત્તિઓ, (નં. ૨૧૧) કાલિક સંબંધથી ચૈત્રીયચાક્ષુષમાં ઘટવૃત્તિતા લઈને આપી. વૃત્તિતા, સમવાય સંબંધથી લે, તો તેનું વારણ થઈ જશે, કારણ કે કોઈ પણ ચાક્ષુષ, સમવાય સંબંધથી ઘટમાં ન જ રહે. (સમવાય સંબંધથી ચૈત્રીય ચાક્ષુષ, ચૈત્રમાં જ રહે.) અને તેથી ઉભયાભાવ મળી જવાથી પર: ૮ / સમાવેશ પતિ વાક્યોથી શાબ્દબોધ થઈ જશે. પણ તેમ કરવા જતાં, ભાવ ના ન પતિ સ્થળે, વાક્યર્થ ઘટક અભાવવૃત્તિત્વ - આકાશવિષયકત્વ ઉભયાભાવનો પ્રતિયોગી સમવાય વ્યુત્પત્તિવાદ * ૧૬૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ સંબંધાવચ્છિન્ન અભાવવૃત્તિત્વ, અપ્રસિદ્ધ થશે કારણ કે અભાવમાં સમવાય સંબંધથી કશું રહેતું નથી. અને એટલે વાક્યાર્થ અપ્રસિદ્ધ થશે. એ આપત્તિ આવશે. Kર, ૨૬રૂ चैत्रादेरतीतचाक्षुषस्य घटादिविषयकत्वेऽपि समयविशेषे 'चैत्रो घटं न पश्यति' इतिप्रयोगाद् वर्तमानतादृशचाक्षुषत्वाद्यवच्छेदेनोभयाभावभानस्य प्रतियोगिकोटौ वर्तमानत्वमन्तर्भाव्य त्रित्वावच्छिन्नाभावभानस्य वा स्वीकरणीयतया ચૈિત્રનું ભૂતકાલીન ચાક્ષુષ ઘટાદિવિષયક હોય તો પણ સમયવિશેષ (વર્તમાનમાં) ચૈત્રો ને પતિ પ્રયોગ થાય છે. એટલે વર્તમાનતાદશચાક્ષુષત્વાવચ્છેદન ઉભયાભાવ માનવો પડે અથવા પ્રતિયોગીકોટિમાં વર્તમાનત્વનો સમાવેશ કરીને ત્રિ–ાવચ્છિન્નાભાવ માનવો પડે. વિવેચનઃ વૈત્ર: પરં પતિ માં તિ વર્તમાનકાળને જણાવે છે. એટલે ભૂતકાળમાં ઘટ જોયો હોવા છતાં, વર્તમાનમાં ન જોતો હોય તો પણ તેવો પ્રયોગ થાય છે. તે વાક્યનો અર્થ ચૈત્રવૃત્તિત્વ-ઘટવિષયકત્વ ઉભયાભાવ ઘટિત છે. પરંતુ ભૂતકાળમાં ચૈત્રએ ઘટ જોયો હોવાથી, ચાક્ષુષમાં ઉભય મળી જશે, ઉભયાભાવ નહીં અને તેથી તેવો પ્રયોગ ન થવાની આપત્તિ આવશે. તેના વારણ માટે (૧) વર્તમાનચાક્ષુષમાં ઉભયાભાવ કહેવો - વર્તમાનચાક્ષુષમાં તો ઉભય ન હોવાથી ઉભયાભાવ મળી જશે. અથવા (૨) ચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ, ઘટવિષયકત્વ અને વર્તમાનત્વ એ ત્રણેનો ત્રિવાવચ્છિન્નાભાવ કહેવો. ભૂતકાલીન ચાક્ષુષમાં વર્તમાનત્વનો અભાવ હોવાથી અને વર્તમાનચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ ઘટવિષયકત્વનો અભાવ હોવાથી, ત્રિ–ાવચ્છિન્નભાવ મળી જશે. અને હવે ચૈત્રી પદે ન પતિ પ્રયોગ થઈ શકશે. ૨૨૪. यदा किंचिदंशेऽलौकिकमेव घटादिचाक्षुषं तस्य वर्तते तदा 'चैत्रो घटं न पश्यति' इत्यादिप्रयोगापत्तेर्दुरित्वात् - वर्तमानालौकिकविषयिताशून्यचाक्षुषत्वाद्यवच्छेदेन चैत्रवृत्तित्वघटविषयकत्वोभयाभावसत्त्वात् । વ્યુત્પત્તિવાદ * ૧૭૦ Page #180 -------------------------------------------------------------------------- ________________ અને તો જયારે કોઈક અંશમાં અલૌકિક એવું ઘટાદિચાક્ષુષ ચૈત્રને હોય ત્યારે, વર્તમાન-અલૌકિક વિષયિતાશૂન્યચાક્ષુષમાં, ચૈત્રવૃત્તિત્વઘટવિષયકત્વ - ઉભયાભાવ હોવાથી, વૈત્રો ઘટે તે પશ્યતિ પ્રયોગની આપત્તિ આવશે. વિવેચનઃ ઉભયાભાવવાળા મતમાં બીજી પણ આપત્તિ જણાવે છે. જયારે ચૈત્ર ‘નાવાશે :' એવું ઘટનું ચાક્ષુષ કરી રહ્યો હોય ત્યારે ‘વૈદ્રો પરં ન પત્તિ' પ્રયોગ થઈ શકે નહીં. પણ ઉક્તમને તે જ વખતે એવો પ્રયોગ માનવાની આપત્તિ આવશે કારણ “મારો પર:' એવું જ્ઞાન જ્યારે ચૈત્ર કરી રહ્યો છે ત્યારે તે જ્ઞાન આકાશ અંશમાં અલૌકિક હોવાથી, અલૌકિકવિષયિતા શૂન્ય નથી. તેથી વર્તમાન-અલૌકિકવિષયિતા શૂન્યચાક્ષુષથી મૈત્રનું તે વખતનું ચાક્ષુષ નહીં લઈ શકાય. પરંતું મૈત્રાદિનું તે વખતનું “ધ:' એવું ચાક્ષુષ લઈ શકાશે. આ મૈત્રીયચાક્ષુષમાં વર્તમાનત્વ પણ છે અને અલૌકિકવિયિતા શૂન્યત્વ પણ છે. મૈત્રાદિના તાદશચાક્ષુષમાં ઘટવિષયકત્વ હોવા છતાં મૈત્રવૃત્તિત્વનો અભાવ જ છે. આથી તાદશચાક્ષુષમાં ઉભયાભાવ મળી જ્યાથી ચૈત્ર ઘડાનું ચાક્ષુષ કરતો હોવા છતાં તે જ સમયે વૈaો પરં ન પશ્યતિ પ્રયોગ થઈ શકવાની આપત્તિ આવશે. ૨૨૬. समानेन्द्रियजन्योपनीतभानादौ लौकिकप्रत्यक्षसामण्या विरोधित्वस्य निष्प्रामाणिकतया लौकिकविषयितानियामकोपनायकज्ञानादिसमवहितलौकिकसंनिकर्षाद् घटादिनिरूपितलौकिकालौकिकोभयविषयिताशालिचाक्षुषादेरुत्पत्त्या तादृशचाक्षुषादिदशायामुक्तप्रयोगापत्तेः । સમાનેન્દ્રિયજન્ય અલૌકિક પ્રત્યક્ષમાં, લૌકિક પ્રત્યક્ષની સામગ્રી, વિરોધી હોવામાં કોઈ પ્રમાણ નથી, એટલે, લૌકિકવિષયિતાનિયામક ઉપનાયક જ્ઞાનયુક્ત લૌકિક સંનિકર્ષથી ઘટ નિરુપિત - લૌકિક | અલૌકિક- ઉભયવિષયિતાશાલિ ચાક્ષુષની ઉત્પત્તિ થાય છે. અને તેવા ચાક્ષુષ સમયે પણ ઉકત પ્રયોગની આપત્તિ આવશે. વિવેચનઃ ઉપર (નં. ૨૧૪) ચૈત્રીય ચાક્ષુષમાં લૌકિક-અલૌકિક ઉભય વિષયિતા છે, અને અલૌકિકવિયિતાને લઈને આપત્તિ આપી. ત્યાં, અલૌકિકવિષયિતા આકાશનિરૂપિત છે, ઘટ નિરૂપિત નહીં. એટલે, વ્યુત્પત્તિવાદ * ૧૭૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ જો ધાત્વર્થંકદેશ અલૌકિક વિષયિતામાં દ્વિતીયાંતાર્થ ઘટનિરુપિતત્વનો અન્વય કરવામાં આવે તો, ઘટનિરૂપિત-અલૌકિક વિષયિતાશૂન્ય ચાક્ષુષ તો ચૈત્રમાં છે જ, અને તાદશ ચાક્ષુષમાં ચૈત્રવૃત્તિત્વ અને ઘટવિષયકત્વ બંને હોવાથી ઉભયાભાવ નહીં મળે અને “ચૈત્ર: ધર્ટ 7 પશ્યતિ' પ્રયોગની આપત્તિ નહીં આવે. તેથી હવે બીજી આપત્તિ આપે છે. ચૈત્રને તહેવાય ધટ: એવું પ્રત્યક્ષ થાય, ત્યારે તત્ નો વિષય પણ ઘટ છે. જેનું જ્ઞાનલક્ષણા સંનિકર્ષથી અલૌકિક ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. (અતીતઘટ સાથે ચક્ષુસંનિકર્ષ શક્ય ન હોવાથી લૌકિક પ્રત્યક્ષ નથી થઈ શકતું.) આમ આ પ્રત્યક્ષમાં ઘટનું લૌકિક અને અલૌકિક બંને પ્રત્યક્ષ થાય છે. એટલે તે પ્રત્યક્ષમાં ઘટનિરુપિત લૌકિક અલૌકિક ઉભય વિષયિતા રહે છે. એટલે ઘટનિરૂપિત અલૌકિક વિષયિતા શૂન્ય ચાક્ષુષ તરીકે ચૈત્રનું ચાક્ષુષ નહીં લઈ શકાય. અને ત્યારે પણ મૈત્રાદિને થયેલા ઈટએવા ઘટનિરૂપિત અલૌકિક વિષયિતા શૂન્યચાક્ષુષમાં, ચૈત્રવૃત્તિત્વ ન મળવાથી, ઉભયાભાવ મળી જશે અને ચૈત્રો ધરં ન પશ્યતિ પ્રયોગની આપત્તિ આવશે. જ્યારે વાસ્તવમાં તે ઘટ જોઈ જ રહ્યો છે. શંકા ઘટના લૌકિક પ્રત્યક્ષની સામગ્રી ઘટના જ અલૌકિક પ્રત્યક્ષમાં વિરોધી છે, અર્થાત એક જ વિષયના લૌકિક-અલૌકિક બંને પ્રત્યક્ષની સામગ્રી એક સાથે ઉપસ્થિત થઈ હોય તો, લૌકિકની સામગ્રી બળવાનું હોવાથી લૌકિક પ્રત્યક્ષ જ થાય, અલૌકિક પ્રત્યક્ષ થાય જ નહીં. સમાધાનઃ ઘટના લૌકિક ચાક્ષુષની સામગ્રી ઘટના અલૌકિક સ્પાર્શનાદિ પ્રત્યક્ષમાં પ્રતિબંધક બને, પણ અલૌકિક ચાક્ષુષમાં નહીં. ઉપનાયક જ્ઞાન એટલે જ્ઞાનલક્ષણાસંનિકર્ષથી અલૌકિક પ્રત્યક્ષ થાય ત્યારે સંનિકર્ષ બનતું એવું જ્ઞાન. ૨૬. आकाशादिनिरूपितालौकिकविषयिताशालिवर्तमानचाक्षुषाद्यंशे घटदिवृत्तित्वस्य आकाशीयत्वादिना लौकिकविषयितायाश्च भ्रमदशायाम् 'घट आकाशं न पश्यति' इत्यादिवाक्याच्छाब्दबोधापत्तेर्दुरित्वाच्च વળી આકાશાદિનિરૂપિત - અલૌકિકવિષયતાશાલિ ચાક્ષુષમાં, ઘટવૃત્તિત્વનો અને આકાશીયત્વેન લૌકિકવિષયિતાનો ભ્રમ થાય. ત્યારે વ્યુત્પત્તિવાદ ૧૭૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ પણ, પટે: નીશ ન પશ્યતિ વિ. વાક્યથી શાબ્દબોધની આપત્તિ ઊભી જ રહેશે. વિવેચનઃ આકાશનિરુપિત અલૌકિકવિષયિતાશાલિચાક્ષુષ તો ‘કાશ વિહે:' સ્થળે પ્રસિદ્ધ છે. હવે કોઈને તાદેશચાક્ષુષમાં ઘટવૃત્તિત્વનો અને તેમાં (ચાક્ષુષમાં) રહેલી આકાશીયવિષયિતા લૌકિક છે એવો ભ્રમ થાય ત્યારે એને પટે: ૩મા પશ્યતિ એવો બોધ થશે. કારણ કે એ વાક્ય જન્ય બોધ છે – આકાશ નિરૂપિત લૌકિક વિષયિતાશાલિચાક્ષુષવાનું ઘટઃ. ત્યારે પણ તેને પટે: ઉમાશં પતિ વાક્યજનિત બોધની આપત્તિ આવશે. કારણ કે તે વાક્ય આકાશનિ પિત-અલૌકિક વિષયિતા શુન્ય ચાક્ષુષમાં ઉભયાભાવનું બોધક છે, અને ભ્રમકર્તાને આકાશનિ પિતલૌકિકવિષયિતાશાલિ ચાક્ષુષમાં ઉભયનું જ્ઞાન છે એટલે તે બંને સમાનવિષયક ન હોવાથી એકબીજાના પ્રતિબંધક નહીં બને. ૨૨૭. घटादिनिरूपितालौ कि कविषयिताशून्यचाक्षुषत्वाद्यवच्छे देन घटादिविषयत्वघटितोभयाभावभानोपगमेप्यनिस्तारात् । એટલે ઘટાદિનિરુપિત-અલૌકિકવિયિતાશૂન્ય- ચાક્ષુષત્વાવચ્છેદન ઘટાદિવિષયવઘટિત-ઉભયાભાવ માનો તો પણ આપત્તિનું વારણ નહીં થાય. વિવેચનઃ ઉપર (૨૧૪માં) આપેલ આપત્તિનું વારણ, ધાત્વર્થંકદેશ વિષયિતામાં દ્વિતીયાર્થ ઘટાદિનિરૂપિતત્વનો અન્વય કરવાથી થઈ જતું હતું એ (૨૧૫માં) બતાવ્યું છે. તો પણ આ બે (૨૧૬ અને ૨૧૭) આપત્તિઓ તો ઊભી જ રહેશે. એટલે એ પરિષ્કાર પણ બરાબર નથી. २१८. एतेनाख्यातार्थवर्तमानत्वाद्यवच्छिन्नसमवायावच्छिन्नाश्रयत्वत्वाद्यवच्छिन्ने आकाशादिविषयक प्रतियोगिकत्वलौकिकान्यविषयिताशून्यचाक्षुषप्रतियोगिकत्वघटाद्यनुयोगिकत्वैतत्रितयत्वावच्छिन्नाभावो भासते, अतः 'अभाव आकाशं न पश्यति' इत्यादौ नानुपपत्तिः, तत्र विषयितावत् प्रतियोगिकत्वं द्वितीयार्थः निरुक्तचाक्षुषप्रतियोगिकत्वं વ્યુત્પત્તિવાદ # ૧૭૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ त्रित्वं च धातोरर्थः घटाद्यनुयोगिकत्वं च प्रथमान्तार्थः, इत्यपि निरस्तम्, इति चेत् ? એનાથી “આખ્યાતાર્થ વર્તમાનત્વાવચ્છિન્ન- સમવાયાવચ્છિન્ન આશ્રયત્નમાં, આકાશવિષયક પ્રતિયોગિકત્વ, લૌકિકાન્યવિષયિતા શૂન્યચાક્ષુષપ્રતિયોગિકત્વ, ઘટાનુયોગિકત્વ, આ ત્રણેનો ત્રિતાવચ્છિન્ન અભાવ જણાય છે, એટલે, અમાવ માશં ન પશ્યતિ માં પણ અનુપપત્તિ નહીં થાય. અહીં દ્વિતીયાર્થ વિષયિતાવ—તિયોગિકત્વ, ધાત્વર્થ નિરુકતચાક્ષુષપ્રતિયોગિકત્વ અને ત્રિત્વ, પ્રથમતાર્થ ઘટાદિ અનુયોગિકત્વ છે.” એનું પણ ખંડન સમજવું. વિવેચન : ભૂતલમાં ઘટ રહે ત્યારે ભૂતલમાં આશ્રયત્ન પણ રહે છે. જે ભૂતલાનુયોગિક અને ઘટપ્રતિયોગિક છે. એ રીતે, ઘટમાં ચાક્ષુષ રહે છે એવો ભ્રમ થાય ત્યારે, ઘટમાં આશ્રયત્વ પણ રહે, જે ઘટાનુયોગિક અને ચાક્ષુષપ્રતિયોગિક થાય. કેટલાકનો મત એ છે કે ધટ માર્શ પતિ એવા ભ્રમ સ્થળે, આખ્યાતાર્થ વર્તમાનત્વ વિશિષ્ટ સમવાય સંબધન આશ્રયત્વ માનવો. ધાત્વર્થ અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષ પ્રતિયોગિકત્વ માનવો. જે આખ્યાતાર્થ ઉપરોક્ત આશ્રયત્નમાં અન્વિત થશે. પ્રથમાર્થ અનુયોગિકત્વ માનવો એટલે પ્રથમાંતાર્થ ઘટાનુયોગિકત્વનો અન્વય પણ આખ્યાતાર્થ આશ્રયતામાં થશે. દ્વિતીયાર્થ વિષયિતાવત્ (વિષયક) પ્રતિયોગિકત્વ કરવો. દ્વિતીયાંતાર્થ થશે આકાશવિષયકપ્રતિયોગિકત્વ. આકાશવિષયકચાક્ષુષપ્રતિયોગિકત્વ, ઉક્ત આશ્રયતામાં હોવાથી આકાશવિષયકપ્રતિયોગિત્વનો પણ ઉક્ત આશ્રયતામાં અન્વય થશે... કારણ કે પ્રતિયોગિતાવચ્છેદક પણ પ્રતિયોગી બને છે. એટલે પેટ સાફાશ ને પશ્યતિ સ્થળે, આખ્યાતાર્થ નિરુકતાશ્રયત્નમાં, (૧) આકાશવિષયકપ્રતિયોગિકત્વ, (૨) નિરુકતચાક્ષુષપ્રતિયોગિકત્વ (૩) ઘટાનુયોગિકત્વ એ ત્રણના અભાવનો અન્વય કરવો. આમ કરવાથી ઉભયાભાવ માનવામાં માત્ર માર્શ ને પર્યાત સ્થળે, અભાવમાં સમવાય સંબંધથી વૃત્તિતાની અપ્રસિદ્ધિ થી આવતી આપત્તિ પણ નહીં રહે. કારણ કે અહીં અભાવાનુયોગિકત્વ (પ્રથમાંત પદાર્થ)નો ઉક્ત આશ્રયત્નમાં અભાવ લેવાનો છે અને અભાવાનુયોગિકત્વ વ્યુત્પત્તિવાદ # ૧૭૪ Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧) જ્ઞાનવિષયતાશ્રયત્વ વિ. માં પ્રસિદ્ધ છે. (અભાવમાં જ્ઞાનવિષયતા રહે છે.) પણ (૨૧૫) અને (૨૧૬) માં બતાવેલી આપત્તિઓ ઊભી જ રહેશે. કારણ કે જયારે તન્હેવાય ઇટ: એવું ઘટનિરુપિત લૌકિક-અલૌકિક-ઉભય વિયિતાશાલિ પ્રત્યક્ષ થાય ત્યારે, નિરુકતઆશ્રયત્નમાં, અલૌકિકવિષયિતાશૂન્યચાક્ષુષપ્રતિયોગિકત્વનો અભાવ મળશે. (કારણ કે ચાક્ષુષ અલૌકિકવિયિતાશાલિ છે.) એટલે ત્રિતયાભાવ મળી જશે. અને, ચૈત્ર: ધર્ટ 7 પતિ પ્રયોગની આપત્તિ આવશે. જ્યારે આકાશનિ પિત-અલૌકિકવિષયિતાશાલિ ચાક્ષુષમાં ઘટવૃત્તિત્વનો અને, આકાશીય વિષયિતામાં લૌકિકત્વનો ભ્રમ હોય ત્યારે પણ અલૌકિકવિષયતાશૂન્ય ચાક્ષુષમાં ત્રિતયાભાવ મળી જશે (કારણ કે ચાક્ષુષ અલૌકિક વિષયતાશાલિ છે.) અને પટ માશં ન પશ્યતિ પ્રયોગની આપત્તિ આવશે. અહીં નં. ૧૮૪થી શરૂ કરેલ પૂર્વપક્ષ પૂર્ણ થયો. ૨૨૬. अगत्या घट आकाशं न पश्यति' इत्यादिवाक्यानामप्रामाण्यमुप નોધ્યમિતિ | બીજો કોઈ ઉપાય ન હોવાથી, વટ: મારાં ન પશ્યતિ વિ. વાક્યોને અપ્રમાણ જ માની લેવા. વિવેચન : કોઈ પણ રીતે તાદેશવાક્ય જન્ય શાબ્દબોધ નિર્દોષ નથી. કોઈ ને કોઈ આપત્તિ ઊભી જ રહે છે, એટલે, તે વાક્યને અપ્રમાણ જ માની લેવું. રૂતિ પ્રથમgષ્ક: પૂf: शुभं भवतु श्रीसंघस्य । આ રીતે તપાગચ્છીય પ્રેમ-ભુવનભાનુ પટ્ટાલંકાર સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના સામ્રાજ્યમાં શાસન પ્રભાવક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિ ભવ્યસુંદરવિજયે કરેલો વ્યુત્પત્તિવાદ – દ્વિતીયા કારક – પ્રથમ ખંડનો અનુવાદ સાનંદ સંપૂર્ણ થયો. जैनम् जयति शासनम् । વ્યુત્પત્તિવાદ # ૧૭પ Page #185 -------------------------------------------------------------------------- ________________ Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્પત્તિવાદ Printed by: Yash Graphics - 9870057585