________________
૧૨૭.
શંકા :
पाकादिविशेषणकृ तेः तेः पारतन्त्र्येण व्यापारविशेषणीभूतणिजर्थकृतावभेदान्वयमुपगम्योक्तातिप्रसङ्गस्य वारणीयत्वात्, पदार्थैकदेशे कृतौ पाकादेखि कृतेरप्यन्वयो व्युत्पत्तिवैचित्र्यात् ।
ન, अगत्या तत्र
૧૨૮.
તે વાત બરાબર નથી. બીજો કોઈ રસ્તો ન હોવાથી ત્યાં (મૈત્રાનં પાત્રયતિ સ્થળે) પાકના વિશેષણભૂત (તૃતીયાર્થ) કૃતિ (કર્તૃત્વ)નો વ્યાપારના વિશેષણભૂત ખ઼િર્થ કૃતિમાં પારતંત્ર્યથી અભેદાન્વય માનીને આપત્તિનું વારણ થઈ શકે છે.
વિવેચન : મૈત્રેાનું પાત સ્થળે પધ્ ધાત્વર્થ પાકાનુકૂળવ્યાપાર છે, जिर्थ કૃતિનિર્વાહકવ્યાપાર છે. મૈત્ર પદોત્તર તૃતીયાર્થ કૃતિ (ક) છે અને તેનો અન્વય જન્યત્વ સંબંધથી પાકાનુકૂળવ્યાપારમાં થાય છે.
પદાર્થેકદેશ કૃતિમાં પાકની જેમ કૃતિનો પણ અન્વય વ્યુત્પત્તિ વૈચિત્ર્યથી થશે.
એમ કરવા જતાં, ચૈત્ર-મૈત્ર બંને સાથે રસોઈ કરતાં હોય ત્યારે ચૈત્રને જ પ્રેરણા કરવા છતાં આ પ્રયોગની આપત્તિ આવે છે. કારણ કે પાકવ્યાપારનું કર્તૃત્વ તો મૈત્રમાં પણ છે. તેના વારણ માટે, તૃતીયાર્થ કૃતિ જે પાકવ્યાપારનું વિશેષણ છે. તેનો નિર્થ કૃતિમાં અભેદાન્વય માનવો. હવે જ્યારે ચૈત્રને જ પ્રેરણા કરે, ત્યારે મૈત્રવૃત્તિકૃતિથી અભિન્ન એવી કૃતિનો નિર્વાહકવ્યાપાર નથી (ચૈત્ર-મૈત્ર બંને પાકર્તા હોય ત્યારે ક્રિયા એક હોવા છતાં બંનેની કૃતિ ભિન્ન હોય છે) એટલે, મૈત્રેળાનું પાવતિ પ્રયોગ નહીં થાય.
પણ પદાર્થ નો અન્વય પદાર્થ સાથે જ થાય. અહીં તમે તૃતીયાર્થ કૃતિનો અન્વય, નિર્થ ના એકદેશ કૃતિ સાથે કરો છો.
સમાધાન : નિર્થ ના એકદેશ કૃતિમાં, પર્ ધાત્વર્થ પાકનો(જનકત્વ સંબંધથી) અન્વય જેમ વ્યુત્પત્તિની વિચિત્રતાથી માનવો જ પડે છે, તેમ તૃતીયાર્થ કૃતિનો પણ તેનાથી અન્વિત પાક દ્વારા નિર્થ એકદેશ કૃતિમાં અન્વય વ્યુત્પત્તિની વિચિત્રતાથી થશે.
वस्तुतः कर्तृत्वं व्यापारश्च पृथगेव णिजर्थ:, विशिष्टलाभोऽन्वयबलात् । ખરેખર તો, કર્તૃત્વ અને વ્યાપાર, એ ર્િ ના જુદા જુદા અર્થો છે. વૈશિષ્ટ્યનું જ્ઞાન અન્વયથી જ થાય છે.
વ્યુત્પત્તિવાદ * ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org