________________
૧૨૬.
શકા :
કર્તૃત્વ, જેનો અન્વય પાકક્રિયામાં થશે. (બોધનો આકાર સહાયતૃપાળાનુભતિનિર્વાહ વ્યાપારવાન્ એવો થશે.
अथ यत्र चैत्रमैत्रोभयकर्तृक एक एव पाकस्तत्र चैत्रमात्रं प्रयोजयति यज्ञदत्ते 'मैत्रेणान्नं पाचयति' इतिप्रयोगापत्तिरिति तत्रापि ण्यर्थकृतावेव तृतीयान्तार्थमैत्रादिवृत्तित्वस्यान्वयो वाच्य एवं च 'मैत्रं पाचयति' इत्यादिवाक्यजन्यबोधावैलक्षण्याद् द्वितीयातृतीययोस्तात्पर्यभेदेन व्यवस्थाया न संगतिरिति चेत् ?
જ્યાં ચૈત્ર-નૈત્ર બંને એક જ પાકના કર્તા છે અને યજ્ઞદત્ત માત્ર ચૈત્રને પ્રેરણા કરે છે, ત્યાં પણ મૈત્રેળ અન્ન પાવતિ પ્રયોગની આપત્તિ આવશે, એટલે ત્યાં પણ નિર્થ કૃતિમાં જ તૃતીયાર્થ વૃત્તિત્વનો અન્વય કરવો પડશે. અને તો પછી ‘મૈત્રે પાન્નયંતિ’ વાક્યજન્ય બોધથી જુદો બોધ મૈત્રેળ પાપવૃત્તિ વાક્યથી નહીં થાય. તેથી જુદા જુદા તાત્પર્યથી દ્વિતીયા અને તૃતીયાના પ્રયોગની વ્યવસ્થા સંગત નહીં થાય.
વિવેચન : પદ્ઘતિ ઓવન સહાયન માં, તૃતીયાર્થ કર્તૃત્વ કરીને તેનો અન્વય ધાત્વર્થ પાકક્રિયામાં કર્યો. હવે જ્યારે ચૈત્રમૈત્ર બંને કર્તા છે ત્યારે યજ્ઞદત્ત ચૈત્રને જ પ્રેરણા કરતો હોય તો પણ બંનેમાં એક જ પાકક્રિયાનું કર્તૃત્વ હોવાથી, મૈત્ર પદની ઉત્તરમાં કર્તૃકત્વાર્થક તૃતીયા થઈ શકે. અને મૈત્રાનું પાવત્તિ પ્રયોગ થઈ શકે. જે બરાબર નથી.
એના વારણ માટે, તૃતીયાર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય નિર્થ કૃતિમાં જ કરવો પડશે. અને તો, જ્યારે માત્ર ચૈત્રને જ પ્રેરણા કરે, ત્યારે મૈત્રવૃત્તિકૃતિનિર્વાહકવ્યાપાર ન હોવાથી, મૈત્રેળાનું પાપતિ પ્રયોગ નહીં થાય. (ચૈત્ર-મૈત્રની કૃતિ જુદી જુદી છે.)
પણ તેવું કરવા જતાં, મૈત્રે ઞમાં પાત્રયતિ અને મૈત્રેળાનું પાપતિ બંનેનો અર્થ સમાન થશે. કારણ કે દ્વિતીયા-તૃતીયા બંનેનો અર્થ વૃત્તિત્વ છે અને તેનો અન્વય નિર્થ કૃતિમાં જ થાય છે, તો પછી, પૂર્વે જે કહ્યું કે જ્યારે અસ્વતંત્રકવૃત્તિત્ત્વ, ર્િ ના અર્થતાવચ્છેદક રૂપ કર્તૃત્વનું વિશેષણ બને તો દ્વિતીયા થાય અને ધાત્વર્થના કર્તા રૂપે અસ્વતંત્રકર્તા વિવક્ષિત હોય તો તૃતીયા થાય, એવી વ્યવસ્થા નહીં રહે, એ આપત્તિ આવશે.
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૧૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org