________________
क्वचित् प्रयत्नः क्वचिदाश्रयत्वादिकम् । यादृशधातूत्तराख्यातेन यादृशं कर्तृत्वं बोध्यते तदुत्तरणिच्प्रत्ययेन तादृशकर्तृत्वनिर्वाहकव्यापारो વોધ્યતે, ગત વ ‘પાત્રયતિ' ત્યાવી પાાવિકૃતિનિર્વાહ:, ‘જ્ઞાતિ’ इत्यादौ ज्ञानाश्रयत्वनिर्वाहक :, ‘નાશયતિ' હત્યારો नाशप्रतियोगित्वनिर्वाहको व्यापारः प्रतीयते ।
૧૨૪.
તેમનો આશય એ છે કે ‘હેતુમતિ...’ સૂત્રથી નિર્ લાગે છે, એટલે બિનર્થ હેતુકર્તૃત્વ છે, એ હેતુકર્તૃત્વ, અન્ય (ગમનાદિ ક્રિયાના) કર્તામાં રહેલ કર્તૃત્વના નિર્વાહક વ્યાપાર સ્વરૂપ છે... એ વ્યાપાર જ (પ્રેરક) સ્વતંત્ર કર્તાની પ્રેરણારૂપ છે. (અન્યનિષ્ઠ) કર્તૃત્વ, ક્યારેક પ્રયત્નરૂપ હોય, ક્યારેક આશ્રયત્વરૂપ હોય. જે ધાતુની પછી રહેલા આખ્યાતથી જેવું કર્તૃત્વ જણાય છે, તે ધાતુની પછી રહેલા પ્િ થી તેવા કર્તૃત્વનો નિર્વાહક વ્યાપાર જણાય છે. એટલે પાપતિ માં પાકકૃતિનિર્વાહક, જ્ઞાતિમાં જ્ઞાનાશ્રયત્વનિર્વાહક, નાગતિમાં નાશપ્રતિયોગિત્વ નિર્વાહક વ્યાપાર જણાય છે.
:
વિવેચન જેઓ, ગત્યાદિ અર્થક ધાતુ સિવાયના ધાતુના કર્તાને પણ પ્રેરકમાં કર્મસંજ્ઞા અને દ્વિતીયા માને છે, તેઓ તેની ઉપપત્તિ શી રીતે કરે છે. તે બતાવે છે. પતિ સ્થળે પર્ ધાત્વર્થ પાકનુકૂળવ્યાપાર અને આખ્યાતાર્થ તદનુકૂળકૃતિ છે. એટલે પાપયતિ માં નિર્થ- પાક કૃતિનિર્વાહકવ્યાપાર થશે.
નાનાતિ સ્થળે ના ધાત્વર્થ જ્ઞાન છે અને આખ્યાતાર્થ આશ્રયત્વ છે. એટલે જ્ઞાતિમાં બિનર્થ જ્ઞાન-આશ્રયનિર્વાહક વ્યાપાર થશે. નત્તિ સ્થળે નસ્ ધાત્વર્થ ધ્વંસ છે અને આખ્યાતાર્થ પ્રતિયોગિત્વ છે. એટલે નાશતિ સ્થળે નિર્ધ ધ્વંસપ્રતિયોગિત્વનિર્વાહકવ્યાપાર થશે. જે પ્રેકમાં રહ્યો હોય છે.
निर्वाहकत्वं च स्वरूपसंबन्धविशेषो न तु जनकत्वम्. ‘નાશયતિ’હત્યાવાવન્વયાનુપપત્તિ:।
નિર્વાહકત્વ એ જનકત્વ નથી, પણ સ્વરૂપસંબંધ વિશેષ છે. એટલે ‘નાતિ’ માં અન્વયની અનુપપત્તિ નહીં થાય.
વ્યુત્પત્તિવાદ * ૧૦૬
Jain Education International
अतो न
For Private & Personal Use Only
www.jainelibrary.org