________________
૨૨.
વિવેચન :
શંકા :
તે તો કર્તા છે. (વ્યાપારાનુકૂળકૃતિ હોય છે.) એટલે, તે કર્તામાં, પ્રેરક ધાતુના ધાત્વર્થતાવચ્છેદક રૂપ ફળ (મૂળ ધાત્વર્થ વ્યાપાર)નું આશ્રયત્વ હોતું નથી. એટલે તેમાં ફળાશ્રયત્વ રૂપ કર્મત્વ આવતું નથી... તો પછી તેને શી રીતે કર્મસંજ્ઞા થાય છે ? તે વાત આગળ (૧૨૪-૧૨૫૧૨૬માં) બતાવશે.
૧૨૩.
"गतिबुद्धि०" इत्यादिसूत्रं च नियमपरतया गत्यर्थधातुयोगे कर्तृप्रत्ययासाधुत्वज्ञापकम् तेन 'पाचयत्योदनं सहायेन' इत्यादिवत् 'अजया ग्रामं गमयति' इत्यादयो न प्रयोगा इत्याहुः ।
‘ગતિવૃદ્ધિ...’ સૂત્ર નિયમ કરવા માટે છે, એટલે કે ગત્યાદિ અર્થક ધાતુના યોગમાં (પ્રેરકમાં કર્તાને) કર્તૃપ્રત્યય ન લાગી શકે તે જણાવે છે. તેથી જ ‘પાનાયત્યોનું સદાયેન' ની જેમ અનયા પ્રામં ગમયતિ વિ. પ્રયોગ ન થઈ શકે.
જો પાકકર્તા પણ, પિનન્ત સમુદાયનું કર્મ બનતું હોવાથી ર્મળિ દ્વિતીયા સૂત્રથી તેને દ્વિતીયા થઈ શકે, તો યાપતિ વિ. સ્થળોએ પણ ગમનકર્તા, નિન્ત સમુદાયનું કર્મ બનતું હોવાથી તેને પણ ર્મળિ દ્વિતીયા સૂત્રથી જ દ્વિતીયા થઈ જશે. તો પછી પતિવૃદ્ધિ... સૂત્ર, જે ગત્યાદિ અર્થક ધાતુના કર્તાને પ્રેરકમાં કર્મસંજ્ઞા કરે છે, તે નિરર્થક થઈ જશે.
સમાધાન : એવો ન્યાય છે કે પ્રાપ્તનું જ વિધાન કરાય, તો તે નિયમ કરે. . . એટલે ગત્યાદિ અર્થક ધાતુના કર્તાને પ્રેરકમાં, દ્વિતીયા પ્રાપ્ત જ હોવા છતાં રગતિવૃદ્ધિ સૂત્રથી તેનું વિધાન કર્યું, તે દ્વિતીયાનો નિયમ ક૨શે. એટલે તેને કર્તૃપ્રત્યય – તૃતીયા નહીં લાગી શકે... મનાં પ્રામં યાપતિ જ થાય, અના ગ્રામં યાપતિ નહીં.
જ્યારે તે સિવાયના ધાતુઓના કર્તાને પ્રેરકમાં દ્વિતીયા પણ થઈ શકે અને તૃતીયા પણ થઈ શકે. એટલે પાયત્યોવન સહાયન / સહાયં બંને પ્રયોગ થઈ શકે.
एषामयमाशयः
" हेतुमति च" इत्यनुशासनाद् णिजर्थो हेतुकर्तृत्वं तच्च स्वतन्त्रकर्तृप्रेरणा अन्यनिष्ठकर्तृत्वनिर्वाहकव्यापाररूपा, कर्तृत्वं
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org