________________
કરાવે, ત્યારે તે વ્યક્તિ પણ રસોઈક્રિયાની કર્તા હોવા છતાં, તેને દ્વિતીયા નથી થતી પણ તૃતીયા જ થાય છે. શાબ્દબોધ થશે, ઓદનવૃત્તિ પાકાનુકૂળ અને સહાયકÁક એવી ક્રિયાને અનુકૂળવ્યાપારાનુકૂળ કૃતિમાનું. તૃતીયાર્થ કર્તકત્વ છે.
૨૨૬.
केचित्तु-पाकादिकर्तुः पाकादिकर्मत्वविरहेपि ण्यन्तसमुदायस्यापि धातुत्वेन तत्कर्मतया सहायादेः 'पाचयत्योदनं सहायम्' इत्यादयः प्रयोगा अपि साधवः, अत एव "अजिग्रहत्तं जनको धनुस्तत्" इत्यादयो भट्टिप्रयोगाः । કેટલાક એમ કહે છે કે પ્રેરક પ્રયોગમાં) પાક કર્તા પાકક્રિયાનું કર્મ ન થતું હોવા છતાં, ગન્ત સમુદ્દાય (પન્ + fણવું) પણ ધાતુ સ્વરૂપ છે અને એટલે પાકકર્તા, ળિગત્ત ધાતુનું કર્મ બનતું હોવાથી ‘
પત્યોને સહી' પ્રયોગ પણ બરાબર છે એટલે જ ‘નપ્રેહતુ તં નનો ધનુર્ત'
જેવા ભટ્ટિપ્રયોગ થયા છે. વિવેચનઃ ગત્યાદિ અર્થક ધાતુને છોડીને બીજા ધાતુના કર્તાને પણ પ્રેરકમાં દ્વિતીયા
લાગી શકે, એવો આ મત છે. તેને “તિવૃદ્ધિ..' સૂત્રથી નહીં લાગે, પરંતુ કર્તા પણ પ્રેરક ધાતુનું તો કર્મ જ બને છે. કારણ કે પ્રેરકના વ્યાપારનું ફળ તે કર્તામાં હોય છે. દા.ત. સહાય પતિ માં, પન્ +fણન્ સમુદાયનો અર્થ છે, પાકાનુકૂળવ્યાપારાનુકૂળ વ્યાપાર. પાકાનુકૂળવ્યાપાર અનુકૂળકૃતિમત્ત્વ સંબંધથી સહાયમાં રહ્યો છે. જે પાકના પ્રેરકમાં રહેલ વ્યાપારનું ફળ છે. એટલે fણ ગત્ત ધાતુનું ફળાશ્રયત્ન રૂપ કર્મ તેમાં છે. શાબ્દબોધ થશે સહાયવૃત્તિ એવો જે પાકાનુકૂળવ્યાપાર, તદનૂકૂળ વ્યાપારાનુકૂળ કૃતિમાનું. અને એટલે નિ દિતીયા સૂત્રથી જ તેને દ્વિતીયા થશે. માટે જ ભષ્ટિએ પ્રત્ તં નો ધનુરૂત્ પ્રયોગ કર્યો છે. અહીં જનક કર્તા છે. નિવૃત્ પ્રત્ ધાતુનું પ્રેરક-અઘતની છે, ધનઃ પ્રત્ ધાતુનું કર્મ છે અને તત્ (વ્યક્તિ) પ્રત્ ધાતુની કર્તા છે. તેને નિત નું કર્મ બનાવીને દ્વિતીયા કરી છે.) પિતાએ તેની પાસે ધનુષ લેવડાવ્યું એવો અર્થ થશે. વાસ્તવમાં, મૂળ ધાતુના અર્થ વ્યાપારના કર્તામાં વ્યાપાર હોતો નથી,
વ્યુત્પત્તિવાદ # ૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org