SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે શિષ્ય શાસ્ત્ર જ્ઞાતિ માં જ્ઞાનનિરૂપિત કર્તત્વ આશ્રયત્ન રૂપ હોવાથી. શિષ્ય પદોત્તર દ્વિતીયાનો અર્થ આધેયત્વ થશે. જેનો આશ્રયતા સંબંધથી જ્ઞાનમાં અન્વય થશે (શિષ્યવૃત્તિજ્ઞાન). સનાં ગ્રામ યાપતિ માં ગતિકર્તૃત્વ, કૃતિમત્ત્વ રૂપ હોવાથી અજા પદોત્તર દ્વિતીયાર્થ કૃતિજન્યત્વ થશે. જેનો અન્વય આશ્રયતા સંબંધથી ગમનવ્યાપારમાં થશે (અજાકૃતિજન્યવ્યાપાર). વ્રીમિનં મોગતિમાં ભોજન કર્તુત્વ પણ કૃતિમસ્વરૂપ હોવાથી બ્રાહ્મણ પદોત્તર દ્વિતીયાર્થ કૃતિજન્યત્વ થશે અને તેનો અન્વય, આશ્રયતા સંબંધથી ભોજનવ્યાપારમાં થશે (બ્રાહ્મણ કૃતિજન્યભોજન). યજમાનં મનં પતિ માં પણ, યજમાન પદોત્તર દ્વિતીયાર્થ કૃતિજન્યત્વ થશે જેનો અન્વય આશ્રયતા સંબંધથી પાઠવ્યાપારમાં થશે. (યજમાનકૃતિજન્ય પાઠ). પરં નત્તિ માં ઘટ પદોત્તર દ્વિતીયાર્થ આધેયત્વ થશે, જેનો અન્વય આશ્રયતા સંબંધથી ઉત્પત્તિમાં થશે (ઘનિષ્ટોત્પત્તિ). પરં નાશયતિ ઘટ પદોત્તર દ્વિતીયાર્થ અનુયોગિત્વ થશે, જેનો અન્વય આશ્રયતા સંબંધથી ધ્વસમાં થશે. (ઘટાનુયોગીધ્વંસ = ઘટપ્રતિયોગિકર્ધ્વસ). શેષ અન્વયબોધ પૂર્વવત્ જાણવો. આ રીતે માનવામાં લાઘવ છે, એ સ્પષ્ટ છે. ૨૨૦. गत्यर्थादिभ्योऽन्यत्र णिच्प्रत्ययप्रकृतिधात्वर्थकर्तृवाचकपदान्न द्वितीया तादृशकर्तुः कर्मातिदेशाविषयत्वात्, तेन 'पाचयत्योदनं सहायेन' इत्यादय एव प्रयोगाः न तु 'पाचयत्योदनं सहायम्' इत्यादयः । ગત્યર્થ વિ. ને છોડીને fખવુ પ્રત્યયની પ્રકૃતિ એવા ધાતુના અર્થના કર્તવાચક પદથી દ્વિતીયા નથી થતી કારણ કે તે કર્તાને કર્મસંજ્ઞા થતી નથી. એટલે જ ‘વતિ ને સદાન' એવો પ્રયોગ થાય છે, ‘ પ ત્યોનું સહાય' એવો નહીં... વિવેચનઃ ‘ત્તિવૃદ્ધિ...' સૂત્રથી ગત્યાદિ અર્થક ધાતુના કર્તાને જ પ્રેરકમાં કર્મસંજ્ઞા થઈને દ્વિતીયા થશે. અન્ય ધાતુઓને નહીં. એટલે, કોઈની પાસે રસોઈ વ્યુત્પત્તિવાદ # ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy